________________
યોગ-ઉપયોગ
૧૧૧ છે તેને જે કાઢીને ઓરડામાં ખુલ્લામાં મૂકવામાં આવે તે તેના પ્રકાશમાં ઓરડાની સર્વ વસ્તુઓ જણાય છે પરંતુ
જ્યારે તે બૅટરીમાં હોય છે ત્યારે તેને પ્રકાશ એક એક વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુ જોવામાં આવે છે, આજુબાજુની વસ્તુ જઈ શકાતી નથી. તે પ્રકારે આ ચેતનાશક્તિને ચૌદ કરણની મર્યાદાની બહાર ખુલ્લા આકાશમાં સ્થાપિત કરવામાં આવે છે તે સમગ્ર વિશ્વને યુગપત્ પ્રકાશિત કરી તેને ભેગવવા માટે સમર્થ છે. પરંતુ સંકલ્પયુક્ત ચેતના દ્વારા એક વિષય પ્રત્યે તેને ઉપયુક્ત કરવામાં આવે તે તે કેવળ એક જ વિષયને જાણે છે કે કાર્યકારી થાય છે.
કરણે પ્રત્યે એ ચેતનાશક્તિને ઉપગ બે પ્રકારે છે? કર્તુત્વ પક્ષમાં કેગના રૂપમાં અને જ્ઞાતૃત્વ તથા લેતૃત્વ પક્ષમાં ઉપગના રૂપમાં. ત્વમાં જેમ હલનચલનરૂપ કિયાનું પ્રાધાન્ય છે તેમ જ્ઞાતૃત્વમાં હોતું નથી. ઇદ્રિ દ્વારા ગૃહીત વિષયેની પ્રતીતિ જ એ પક્ષમાં પ્રધાન છે. તેથી આ બંને પક્ષમાં જાતિભેદ પ્રત્યક્ષ જણાય છે. જ્ઞાતૃત્વ તથા ક્ષેતૃત્વ પક્ષમાં આ પ્રકારના કોઈ જાતિભેદ નથી. જે પ્રકારે જ્ઞાતૃત્વ પક્ષમાં વિષયની પ્રતીતિ પ્રધાન છે તેમ કર્તવમાં નથી. તે પ્રકારે ભતૃત્વમાં કઈ વિષયને આત્મસાત્ કરવામાં તજનિત હર્ષ, વિષાદ તથા સુખદુઃખની પ્રતીતિ પ્રધાન છે. ૨. ચેતનાનું એકત્વ
ચેતનાશક્તિ બે નથી પણ એક છે. જ્ઞાતૃત્વ તથા ક્ષેતૃત્વના પક્ષમાં વિષયેની તથા સુખદુઃખની પ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org