________________
મહામાયા
સત્તા
..
૨. અહું ઇઃ- હું અને આ જગત (જ્ઞાતા જ્ઞેય) બાહ્ય જ્ઞાનમાં એક તે ‘અડુમિદ જાનામિ’ કહેવાવાળે શરીરધારી રામલાલ છે, તે જાનનરૂપ કાર્ય કરી રહ્યો છે. અને તેનાં નેત્ર સમક્ષ વિદ્યમાન પ્રતિમારૂપી ભગવાન છે, તેને તે જાણી રહ્યો છે. જાનનરૂપ (જાણવાની) ક્રિયાને કરવાને કારણે રામલાલ એ જ્ઞાનનેા કર્તા છે અને જાણવાની ક્રિયામાં આવવાવાળા ભગવાન તેને માટે ગ઼ય છે. જ્ઞાતા ‘અહુ’ છે તથા જ્ઞેય ઇદ” છે. તે બ ંને અન્યાન્ય પૃથક્ – સ્વતંત્ર ધારી પદાથ છે, એમના વાસ્તવમાં પરસ્પર કોઇ સંબંધ નથી. અનેનાં નામ તથા રૂપ પૃથક્ છે, ક્ષેત્ર પણ ભિન્ન છે. જ્ઞાતારૂપ ‘અહ”નું નામ રામલાલ છે, અને જ્ઞેયરૂપ ‘ઇદ”નું નામ ભગવાન છે. જ્ઞાતારૂપ ‘અહુ'નું રૂપ તેના શરીરના આકાર છે અને જ્ઞેયરૂપ ‘ઇદ'નું રૂપ પ્રતિમાના આકાર છે. જ્ઞાતારૂપ ‘અડુ”નું ક્ષેત્ર રામલાલનું શરીર છે અને શેયરૂપ ઇદ”નું ક્ષેત્ર પ્રતિમાનું શરીર છે. આ બંનેની આ ત્રિવિધપૃથતા દર્શાવવી હું ઇષ્ટ સમજુ છું. એને ધ્યાનમાં રાખો અને મારી આંગળી પકડીને તમારા અંતઃકરણમાં પ્રવેશ કરો.
બાહ્ય જ્ઞાનની જેમ અંતઃકરણમાં પ્રતીયમાન અત્યંતર જ્ઞાનમાં પણ અહુ ઇદ અથવા જ્ઞાતા−જ્ઞેય વિદ્યમાન છે, તેનું નામ અને રૂપ પણ તે જ છે. રામલાલ રૂપને ધારણ કરનાશ ‘અહુ” જ્ઞાતા છે અને પ્રતિમાના રૂપને ધારણ કરનારું ” સૂય છે. જેમ ખુલ્લી આંખ દ્વારા બહારમાં પ્રતીતિ થાય છે તેમ આંખ મધ કરવા છતાં પણ આ
Jain Education International
6)
For Private & Personal Use Only
www.jainelibrary.org