________________
શરીર
કર્મસિદ્ધાંતના પ્રકરણમાં પેગ અને ઉપગ એવી બે શક્તિનું અધ્યયન કરવામાં આવ્યું હતું. તેમાં યોગ મુખ્ય છે કારણ કે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ ક્રિયા જ કર્મનું લક્ષણ છે. સામાન્ય સ્પંદનના રૂપમાં એક હોવા છતાં તે કરણની અપેક્ષાએ મને ગ – ભાવમન, વચનગ – ભાવવચન, કાયાગ – ભાવકાય એમ ત્રણે પ્રકાર છે. કાયને વિચાર અત્રે અપર્યાપ્ત છે. કર્મસિદ્ધાંતના પ્રકરણમાં તેનું ઘણું મહત્વ છે. મન તથા વચનને વિસ્તાર અન્ય પ્રકરણમાં કરવામાં આવ્યું છે. ૧. ત્રિવિધ શરીર
વ્યવહારભૂમિકામાં બહારથી દેખાતું આ સ્થૂલ શરીર જ પ્રસિદ્ધ છે. પરંતુ તાત્વિક દૃષ્ટિએ જોતાં તેની અંદર બીજા બે શરીર છે. તે સૂક્ષ્મ હોવાથી દષ્ટિગત નથી ભૂલ શરીરને શાસ્ત્રકારોએ ઔદારિક શરીર કહ્યું છે. તેની અંદર જે બે સૂક્ષમ શરીર વિદ્યમાન છે તેને ઉલ્લેખ તેજસ તથા કાર્મણ એ બે નામોથી કરવામાં આવે છે. જો કે શરીર અર્થાત્ બહારનું સ્થૂલ ઔદારિક શરીર ગ્રહણ થાય છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org