________________
ક રહસ્ય
જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભાતૃત્વનું અભિમાન કે અહુ'કાર ન હાય તા તે ભરત ચક્રવતીની જેમ બહારથી તેના સ્વામી હાવા છતાં તે અંતરમાં તેના સ્વામી નથી. ઇન્દ્રિયા દ્વારા તે તેને જુએ કે સાંભળે છતાં ચિત્ત દ્વારા તે તેને જોતે કે સાંભળતા નથી.
૮૨
સેવંતો વિ ન સેરૂં, સેવમાળો વિ સેવનો જોડું.”
૩. સમય
આ આપણા વિકાસની ચરમભૂમિ છે. એક પછી એક ઉપરના સોપાન પર પહેાંચીને પૂના સોપાનના ત્યાગ કરવે તે વિકાસના ક્રમ છે. ઉપરના સેાપાન પર પગ ખરાખર ઠરે તે પહેલાં પૂના સાપાનના ત્યાગ કરે તે તે નીચે પડી જાય અને માથુ ફૂટે. એ પ્રકારે નિશ્ચયભૂમિને પ્રાપ્ત કર્યા વગર જો વ્યવહારભૂમિને છોડી દે તે સ્વચ્છ ંદાચારી બનીને નાશ પામે છે. વળી નિશ્ચયભૂમિને પ્રાપ્ત કર્યા પછી વ્યવહારભૂમિને ત્યાગ ન કરે તો વિકાસના માર્ગ રૂંધાઈ જાય. બંને ભૂમિકાના એકાન્ત ખાટો છે. વ્યવહારભૂમિકા પર જે કઈ ત્યાગ-ગ્રહણ છે તે આગળ ઉપર ત્યાગ કરવા માટે છે, તેને વળગી રહેવા માટે નથી. આ વાતને સ્વીકાર કરીને અવલંબન લેવું તેમાં નિશ્ચય તથા વ્યવહાર ખનેના સત્યના સ્વીકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org