________________
૨૦૬
કમરહસ્ય તેનાથી ઉત્પન્ન થવાવાળી આકાંક્ષાને ત્યાગ કર, કામ વ્યક્તિને વળગતું નથી, કામના વળગે છે. તે કામના એ જ પરિગ્રહ છે, જેથી પાપનું કારણ કહ્યું છે. “મૂછ પરિગ્રહઃ ” તેને ત્યાગ એ જ પરમ તપ છે. “ઈચછાત્યાગ: તપઃ” આથી પુણ્યકર્મ ઉપાદેય છે, તેને ફળની આકાંક્ષા હેય – ત્યાજ્ય છે. નિષ્કામ કર્મનું અવલંબન અવશ્ય લેવું, પછી એક દિવસ સંસ્કારોની આધીનતાને ઉચ્છેદ કરીને તું સ્વતંત્ર થઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org