Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay
Catalog link: https://jainqq.org/explore/005610/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લીવરીબી ]]વેદન! ' - પં. મુનીશરના વિજય ' For Personal & Private Um du. જીવશરત્નવિજયorg Page #2 -------------------------------------------------------------------------- ________________ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આ. પ્રેમસૂરિજી મ. સા. ૠણ સ્મૃતિ પાંપણ ઝૂકે ને તમને નમન થઈ જાય છે મસ્તક ઝૂકે ને તમને વંદન થઈ જાય છે. આ. ભુવનભાનુસૂરિજી મ. આ. જયઘોષસૂરિજી મ. આ. જિતેન્દ્રસૂરિજી મ. પથ્થર સરીખા અમતણા આપ કુશળ શિલ્પી બન્યા પ્રેમના હથોડા મારી અમારા ઘાટ ઘડ્યા સમતાથી સમજાવ્યા... ભાવથી ભણાવ્યા અને વાત્સલ્ય નીરે નવરાવ્યા એ ઉપકાર શેં ભૂલાય ??? 2) વિદ્યાદાતા ગુરુદેવ દીક્ષાદાતા ગુરુદેવ મોક્ષરત્ન વિજયજી મ. આ. ગુણરત્નસૂરિજી મ. Only વિદ્યા દાતા ગુરુદેવ આ. રશ્મિરત્નસૂરિજી મ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધીધની પર તુલ્ય સમર્પણમ જે લn! Sli" , “અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસિત ચંદન, પરમગુરુશ્રી પ્રેમસૂરિજીને નિત નિત મારા વંદન, ભુવનભાનુ - જયઘોષ - જિતેન્દ્ર, નામ છે પાપ નિકંદન, ગુણરત્નાકર ગુણરત્નસૂરિજીને, શ્રદ્ધાથી કરુ વંદન” પૂ. આ. ગુણરત્નસુરિજી આચાર્યપદ રજત જયંતિ વર્ષ દેહાતિત બનવાની સાધના માટે દેહ અર્પણ કરનારા ભાવયાત્રા તથા જાપ વડે, ગુરુકૃપાએ સંયમ સૌંદર્ય સર્જનારા દીક્ષા રજત જયંતિ વર્ષ પૂ. ભાગ્યેશ રત્નવિ. મ.. પૂ. સા. ગીર્વાણ રેખાશ્રીજી મ. (પિતાજી મ.) (માતુશ્રી મ.) આપના આશીર્વાદની વૃષ્ટિથી અમારી જીવન સૃષ્ટિ સાધનાની સુવાસ અને પવિત્રતાની પરિમલથી સદાય સુવાસિત રહે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ , ના થયા ભાવયાત્રા - વંદના - સંવેદના હૃદયસ્પર્શી ભાવયાત્રા, સંવેદના, વંદનાવલી તથા હોટ ફેવરીટ ગીતોયુક્ત ઓલ ઈન વન નવલું નજરાણું સંપાદક દીક્ષા દાનેશ્વરી પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્નો પંન્યાસ મુનીશરત્ન વિજય પંન્યાસ જીવેશરન વિજય W ys uifcizelld 4.38 વિક્રમકુમાર ભોગીલાલ સલોત ૧૦૨, માધવ શાંતિ એપાર્ટમેન્ટ, શિલ્પી નગર, કાળા નાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર) - ૩૬૪૦૦૧ મો. ૯૪૨૭૭ ૫૫૪૧૪ (વિક્રમભાઈ) ૯૪૨૮૫ ૮૯૮૭૮ (રૂષભભાઈ) વિશાલ જગદીશભાઈ મહેતા મહેતા એન્ટરપ્રાઈઝ ઈ-૫, ન્યુ માધુપુરા માર્કેટ, કમિશનર ઓફિસ પાસે, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦૦૦૪. મો. ૯૮૯૮૯૨૪૯૨૪, ૮0000૮૫૩૫૧, ૯૪૨૬૫૧૦૧૭૨, ૨૨૮૬૬ ૧૫૯ જીતેન્દ્રકુમાર મહેતા ક્લીન્ટ એપાર્ટમેન્ટ, “એ” વીંગ, પહેલે માળે, ૬૦ ફુટ રોડ, બાવન જિનાલય પાસે, ભાઈન્દર (વેસ્ટ), મુંબઈ-૪૦૧૧૦૧ મો. ૦૯૮૯૨૭૧૩૧ ૨૮ સંકલ્પ : પુસ્તકનો હું રોજ ઉપયોગ કરીશ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના આશીર્વચના વાચક શ્રી વિમલના રામ ભગવાનને રિઝવતા કહે છે કે “અમે ભક્તિ યોગે આણશું મનમંદિર તુમ આજ.” તો વળી મહોપાધ્યાય યશોવિજય ગણીશ્રી કહે છે – “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.' શ્રી આનંદઘનજી મ. કહે છે - ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંત’ આવી અનેક રીતે ભક્તહૃદય ધરનારા કવિ મહાપુરુષોએ માત્ર ભગવાનનાં નહી, ભક્તિના પણ વખાણ કર્યા છે. ભીની માટીમાંથી જ તમે કોઈ પણ મનગમતું રમકડું – શિલ્પ નિપજાવી શકો, હૃદયમાં ભક્તિની ભીનાશ હોય તો જ તમે ભગવાનની ઉપાસનાનું બેનમૂન શિલ્પ કંડારી શકો. ચિત્તશુદ્ધી વગર સાધનાના માર્ગે પ્રગતિ શક્ય છે? ના. ભક્તિના જલથી ધોવાય તો જ ચિત્તની દિવાલ ઉજળી બને, એના વગર દિવાલ ઉપર કરેલું ચીતરામણ છાર પર લીપણા જેવું થાય. આ પ્રસ્તુત ગ્રન્થ, શુષ્ક હૃદયવાળા સાધકને ઉપાસનાના માર્ગે પ્રગતિ કરવા માટે ઉત્તમ કોટિનું ભક્તિબળ પૂરું પાડે એટલું સક્ષમ છે. ક્યારેક કોઈ દેરાસરમાં જઈને બેસી જાઓ, બે ચાર પાંચ ભાવયાત્રાઓ કરતાં કરતાં ભક્તિરસમાં ડૂબી જાઓ એ જ શુભકામના. આ. જયસુંદરસૂરિ રત્નત્રયી આરાધના માટે , માટે આ. જયઘોષસૂરિ સાદર સમર્પણ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ? શુભાશીર્વાદ ૬ ભક્તિ કો પ્રેમ મેં બહા દો, કૃષ્ણ બન જાઓગે, ભક્તિ કો ધ્યાન મેં બહા દો, બુદ્ધ બન જાઓગે, ભક્તિ કો કરુણા મેં બહા દો, મહાવીર બન જાઓગે, ભક્તિ કો પ્રભુ મેં બહા દો, ભગવાન બન જાઓગે. શુદ્ધાતમ ઉપયોગને પ્રગટ કરવા વિરતિમાં ડાહ્યા બનવાનું છે અને ભક્તિમાં ગાંડા બનવાનું છે. ભક્તિ અને વિરતિની પાંખે જીવાત્મા મુક્તિ તરફ ઉડ્ડયન કરે છે. જિનશાસનનાં અસંખ્યયોગોમાં આબાલ-ગોપાલ જોડાઈ શકે તેવો યોગભક્તિયોગછે! જે સમયમાં બાળકો લેશનમાં, યુવાનો વ્યસનમાં, વ્હેનો ફેશનમાં અને ભાઈઓ ટેન્શનમાં ડુબી રહ્યા હોય... ચારેય બાજુ ‘ડુબાણું ડોલયાણું” નો હાહાકાર મચ્યો હોય ત્યારે “તિષ્ણાણું તારયાણં” એવા પરમાત્માને શરણે જવા... રહેવા... પરમાત્માને મળવા... પરમાત્મામાં ભળવા પંન્યાસશ્રી મુનીશરત્નવિજયજી અને પંન્યાસશ્રી જીવેશરત્નવિજયજી દ્વારા સંપાદિત, આ પુસ્તિકા ઉપયોગી બનશે. એમણે અપાર પરિશ્રમ કરી અનેકવિધ વંદનાવલીઓની સંકલના કરી છે. એની અનેક આવૃત્તિઓ છપાઈ ચૂકી છે. અંતે પરમાત્મ ભક્તિમાં ઓળઘોળ થઈ વિરતિના પંથે સહ મુક્તિવરે. એજ શુભમંગલકામના... આચાર્ય ગુણરત્નસૂરિ આચાર્ય રશ્મિરત્નસૂરિ Use Only aary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વિમોચન મણીલાલ લાલચંદ દોશી ગળીવાળા (દાઠાવાળા) પરિવાર મણીલાલભાઈ રંભાબેન હર્ષદરાય મણીલાલ વિલાસબેન હર્ષદરાય હેમેન્દ્ર મણીલાલ ઈન્દુમતી હેમેન્દ્ર મનહરભાઈ મણીલાલ રેખાબેન મનહરભાઈ પ્રફુલભાઈ મણીલાલ મીતાબેન પ્રફુલભાઈ વર્ષિતપના તપસ્વી. અમર રહો. દાન ધર્મનો જય જયકાર , તપ ધર્મનો જય જયકાર, જયપ્રકાશ મણીલાલ હર્ષાબેન જયપ્રકાશ సంయయము 5. ધન્ય છે ચાંદી યુક્ત મીનાકારી કટોરીવાળા જિનાલયથી શોભતી દાઠા નગરીના સપુતોને !!! જેઓશ્રીએ શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત યાત્રા સંઘ, ફા.સુ. ૧૩ પાલીતાણા છગાંઉની યાત્રામાં પાણીની વ્યવસ્થા, ઘોઘારી જ્ઞાતિ સમાજ માટે શ્રી સમેત શીખરજી યાત્રાના મુખ્ય સંઘપતિ આદિ અનેક ( સુકૃતોનો લાભ લીધેલ છે. તેની ભૂરિ ભૂરિ અનુમોદના... For Persona & Private Use Only www.jainelibrary org Page #8 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વિમોચન સ્વ. રતિલાલ જીવરાજભાઈ સ્વ. કમળાબેન રતિલાલ સ્વ. અજીતભાઈ રતિલાલ સ્વ. કમળાબેન રતિલાલ જીવરાજ શાહ (મહુવાવાળા) પરિવાર હસમુખભાઈ રતિલાલ શાહ | | ચંદ્રકાંતભાઈ રતિલાલ શાહ | | શૈલેષભાઈ રતિલાલ શાહ કાન્તાબેન હસમુખભાઈ શાહ | રમાબેન ચંદ્રકાન્તભાઈ શાહ) ઈલાબેન શૈલેષભાઈ શાહ હર્ષદભાઈ રતીલાલ અરૂણાબેન હર્ષદભાઈ કેવિન હર્ષદભાઈ તેજલબેન કેવિનભાઈ શ્રેય કેવિનભાઈ Ten રોહિતકુમાર રતીલાલ કાશ્મીરાબેન રોહિતકુમાર કૃણાલકુમાર ફેમિનાબેન જાન્વી યાના ભાવિકકુમાર ભૂમિકાબેન ખુશી શત્રુંજય મહાતીર્થ તથા શંખેશ્વર તીર્થની પંચતીર્થીની યાત્રાઓ કરાવી. શ્રી સિદ્ધચક્ર - ભક્તામર આદિ પૂજનો on ઘોઘારી જ્ઞાતી સમાજમાં કેળવણીમાં વિશેષ યોગદાન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કેસર કફના છોટણા ) માણેક સ્થંભ ૧ સ્વ. જયંતીલાલ બાપાલાલ સ્વ. જસુમતીબેન જયંતીલાલ સ્વ. સ્મતીબેન યંતીલાલ બાપાલાલ યોગેશ જયંતીલાલ શાહ ભારતી યોગેશ શાહ જીલ યોગેશ શાહ મનાલી યોગેશ શાહ શાહ (વરતેજવાળા) પરિવાર વિપુલ જયંતીલાલ શાહ બિનાબેન વિપુલ શાહ જેની વિપુલ શાહ | મીત વિપુલ શાહ રત્ન સ્થભ ગુરૂ મ.સા.ને અર્પણ જસવંતભાઈ જેઠાલાલ શાહ * નયનાબેન જસવંતભાઈ (દાઠાવાળા) સ્તુતિ એસ. જસ્વિ એસ. લબ્ધિ વી. જિનાંગ વી જિનય વી. સમીર જે. શાહ પરીતા એસ. શાહ વિશાલ જે. શાહ નમ્રતા વી. શાહ સુવર્ણ સ્થંભ સાધ્વીજી ભ.ને અર્પણ પીયુષ જયંતિલાલ શાહ કલ્પના પીયુષકુમાર શાહ શ્રદ્ધા, પ્રીયા, અનેરી ચેતન જયંતિલાલ શાહ ચારૂ ચેતનકુમાર શાહ અભિષેક, પૂજન રસ્વ. જયંતિલાલ તારાચંદ શાહ દાઠાવાળા પરિવાર પુષ્પાબેન જયંતિલાલ શાહy.org/ For Personal & Private Use Only www.jainenbrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ સોના રૂપના : રવ. લીલાવતીબેન ખીમચંદ શાહ (દાઠાવાળા) પાના ફૂલડ વધામણા સુવણ થંભ વીનોદચંદ્ર ખીમચંદ શાહ, તનમતિબેન વીનોદચંદ્ર શાહ, સેજલબેન દક્ષેશભાઈ શાહ, ધ્રુવીન, હર્ષલ સુવર્ણ સ્થંભ * સોના રૂપાના ફૂલડે વધામણાં શાહ પરમાનંદદાસ વનમાળીદાસ શાહ રંભાબેન શાહ હીમતલાલા શાહ દલીચંદ પરમાનંદદા ! તળાજાવાળા પરમાનંદદાસ પરમાનંદદાસ શાહ ઉષાબેન દલીચંદ ચન્દ્રકાન્ત-જયેશા અનુમોદના : માતાપિતાના આશીર્વાદથી ઉષાબેને ૪૫ ઉપવાસ, ૧૦૮ અઠ્ઠમ, ૨૨૯ છઠ્ઠ આદિ અનેક તપ કરેલ છે. 'સુવર્ણ સ્થંભ છે અક્ષત મોતીએ વધામણા તરૂલત્તાબેન નરેશચંદ્ર મહેતા ભાવનાબેન હસમુખભાઈ મહેતા જ્યોતીબેન જીતેન્દ્રભાઈ મહેતા હીમતલાલ અમરચંદ મહેતા પાલીતાણાવાળા. ચંપાબેન હીમતલાલ મહેતા સુવર્ણ સ્થંભ છે અક્ષત મોતીએ વધામણા રાજીવ એન. કાપડીયા સુરેખા આર. કાપડીયા નિકેત આર. કાપડીયા શ્વેતા એન. કાપડીયા હાર્દીક આર. કાપડીયા મૈત્રી એચ. કાપડીયા (ફીઝીયોથેરાપીસ્ટ) નિરંજનભાઈ નગીનદાસ કાપડીયા શશીબેન નિરંજનભાઈ કાપડીયા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વિૌથી વધામણાં રજનીકાન્ત શાંતિલાલ શાહ (ભાવનગરવાળા), લવણ ચંદ હરેન્દ્ર આર., નરેશ આર., ડૉ. રચીત એમ, ડૉ. મુકેશ આર., કિંજલ એચ., ડૉ. નીલાબેન આર, કેતન આર. શ્રાવકને બ સ્વ. નગીનદાસ છગનલાલ શાહ ) સ્વ. ચંદ્રાબેન નગીનદાસ શાહ (તળાજાવાળા) કફનું બહુમાન સવર્ણ સ્થ 5. પ્રદીપભાઈ નગીનદાસ શાહ, પ્રફુલાબેન પ્રદીપભાઈ શાહ જીગર પ્રદીપભાઈ શાહ શ્રદ્ધા પ્રદીપભાઈ શાહ હ. કિરિટભાઈ નગીનદાસ શાહ વંદનાબેન કિરિટભાઈ શાહ સમકીત કિરિટભાઈ શાહ અભિષેક કિરિટભાઈ શાહ સુવર્ણ સ્થંભ છે લાભાર્થી પરિવારનું બહુમાન સુધાંશુ જીતેન્દ્રભાઈ શાહ નીકીતાબેન સુધાંશુભાઈ શાહ કિંજલબેન પ્રતિકકુમાર પૌત્ર ઃ કૃતાર્થ - વીર (અણીડાવાળા) ઈલાબેન જીતેન્દ્રભાઈ શાહ જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ શાહ રજત સ્થંભ * શ્રાવિકાનું બહુમાન હ. સુધાબેન ધનસુખભાઈ મહેતા ઈલાબેન વિનોદભાઈ મહેતા દિપિકાબેન મહેન્દ્રભાઈ મહેતા ભાવનાબેન મુકેશભાઈ મહેતા . નાગરદાસ દેવચંદભાઈ મહેતા (ઘેટીવાળા પરિવાર) Oni, સ્વ. હીરાબેન નાગરદાસ મહેતા ! Page #12 -------------------------------------------------------------------------- ________________ રજત સ્થંભ છે વાસક્ષેપ પૂજન શ્રીમતી વસંતબેન જશવંતલાલ વ્રજલાલ કોઠારી પુત્રો : નીતિનભાઈ, અશોકભાઈ, ડૉ. શૈલેષભાઈ પુત્રવધુ : હીનાબેન, રેખાબેન, ડૉ. પ્રીતિબેન પૌત્ર/પોત્રી : ઈશાન, કૈવલ, જીનાલી, જેની, તીથી પૌત્રવધુ : સોનાલી, પ્રપૌત્રી : આહાના સંતાનોમાં આધ્યાત્મિક સુસંસ્કારોનું સિંચન કરનાર માતાપિતા તથા ડૉ. શૈલેષભાઈની સાધુ-સાધ્વી ભ.ની વૈિયાવચ્ચની તેમજ ડૉ. પ્રીતિબેનના સિદ્ધિતપની અનુમોદના... [ રજત સ્થંભ * વાસક્ષેપ પૂજન, રમણલાલ મૂળચંદભાઈ સંઘવી ચંદ્રાવતીબેન રમણલાલ સંઘવી મુકેશભાઈ, હર્ષાબેન, મૈત્રીક, વિરલ (વાળુકડવાળા) Sિ GિC HS રમણલાલ મૂળચંદ સંઘવી ચંદ્રાવતીબેન રમણલાલ સંઘવી ' રજત સ્થંભ ૭ વાસક્ષેપ પૂજના નિલમબેન ભીખુભાઈ દોશી ભીખુભાઈ દલીચંદભાઈ દોશી (મહુવાવાળા પરિવાર) હ. કાજલ વૈભવભાઈ દોશી ચિ. રૂપલ, ચિ. મોનીકા, ચિ. રિયા શ્રુત પ્રેમી પરિવાર હરબેન રમેશભાઈ મહેતા રમેશભાઈ વજલાલ મહેતા (અમરેલીવાળા) edelik, Cara Har કોમલબેન રાજનભાઈ શાહ સ્વ. બકુલભાઈ ગીરધરલાલ મહેતા કોકીલાબેન ધીરેન્દ્રભાઈ શેઠ રાજનભાઈ મહેન્દ્રભાઈ શાહ હ. મીનાબેન, કોમલ, ધીરેન્દ્રભાઈ કાંતિલાલ શેઠ (પાલીતાણાવાળા) રૂપેશભાઇ, ચાર્મી, | (સાવરકુંડલાવાળા) l eche, come A, do ADAGIOUS Beta Condado dond For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ રશ્મિબેન ગૌતમભાઈ દોશી ગૌતમભાઈ કાંતિલાલ દોશી (ભાવનગરવાળા) જયશ્રીબેન વિરેન્દ્રભાઈ ધામી વિરેન્દ્રભાઈ અમુલખભાઈ ધામી હ. દિપ્તી જીગર ધામી રૂચિતા અમીત ધામી સમકિત, મોક્ષિત (મહુવાવાળા) ગીતાબેન રાજેન્દ્રભાઈ સંઘવી રાજેન્દ્રભાઈ ઈશ્વરલાલ સંઘવી હ. ખુલ્લુ, ભૌમિક, પ્રણાલી (સાવરકુંડલાવાળા) દયાબેન શામળજીભાઈ મહેતા શામળાજીભાઈ ઝવેરચંદ મહેતા ૭. ચંદ્રકાન્ત એસ., આશાબેન સી. ઋષભ ચંદ્રકાન્ત (જેતપુરવાળા) ૨. નરેશભાઈ પ્રેમચંદ શાહ (ચોગાઈવાળા) હ. કોકીલાબેન ભાવિન, દિપ્તી શ્રુત પ્રેમી પરિવાર રંજનબેન ધીરૂભાઈ શાહ ધીરૂભાઈ રતીલાલ શાહ હ. સોનીયા હરેશભાઈ અમી મનીષભાઈ સ્વ. મધુબેન પરમાનંદ શાહ પરમાનંદ ફૂલચંદ શાહ હ. ચારૂબેન અશ્વિનભાઈ શાહ મૃદુલાબેન પ્રદીપભાઈ શાહ (ભાવનગરવાળા) કલાબેન વિનયકુમાર શાહ સ્વ. વિનયકુમાર પરમાનંદદાસ શાહ (તળાજાવાળા) હ. મોનીકા, ભાવેશભાઈ, પ્રેરક સંગીતાબેન વિજયકુમાર દોશીના વરસીતપ પ્રસંગે (મહુવાવાળા) હ. વર્ષાબેન અશોકભાઈ દોશી કુસુમબેન રસીકલાલ ઝવેરી રસીકલાલ હરગોવીંદ ઝવેરી (પાલીતાણાવાળા) સ્વ. કમળાબેન મગનલાલ મહેતા મગનલાલ ઝવેરચંદ મહેતા (જેતપુરવાળા) હ. જ્યોતિબેન, પારૂલબેન, ચેતનાબેન હંસાબેન ચીમનલાલ શાહ સ્વ. ચીમનલાલ દલીચંદ શાહ (પાલીતાણાવાળા) હ. નીતાબેન નીલેશભાઈ શાહ હેતા નીલેશભાઈ શાહ સલોત શાંતીલાલ હરીલાલ સલોત લત્તાબેન શાંતીલાલ (શિહોરવાળા) હ. પીનાબેન અનીશકુમાર સલોત મંજુલાબેન કાન્તિલાલ શાહ હિના રાજેશ શાહ પારૂલ મુકેશ શાહ વૈભવી, માનસી, અક્ષત, હિલોની પ્રભાવતીબેન અમૃતલાલ શાહ (પાલીતાણાવાળા) હ. ભારતીબેન ચંદ્રેશભાઈ શાહ (પેનવાળા) તારાબેન ઉમેદચંદ શાહ મનસુખલાલ ઉ. શાહ નિખીલ એમ. શાહ રીટા નિખીલ શાહ (મહુવાવાળા) For Personal & Private Use Only રેખાબેન ગંભીરભાઈ મહેતા ગંભીરભાઈ ગીરધરલાલ મહેતા હ. હિરલ, હાર્દિક, કૌશલ, નિધિ, વૃદ્ધિ ઈન્દુબેન શાંતીલાલ વોરા શાંતીલાલ ડાહ્યાલાલ વોરા (ક્રાકચવાળા) હ. રેખાબેન નરેન્દ્રકુમાર તથા ભાવનાબેન જયેશકુમાર અજીતભાઈ શેઠ (ગાધકડાવાળા) ભાવનાબેન અજીતભાઈ શેઠ હ. પાયલ દર્શનભાઈ શેઠ, અમી દિપેશકુમાર શાહ મહિપતરાય કાળીદાસ ગાંધી સૂર્યબિન મહિપતરાય ગાંધી હ. અનીતાબેન વિજયકુમાર અમીબેન હરેશકુમાર જશુમતીબેન દલીચંદભાઈ મહેતા (પાલીતાણાવાળા) હ. આશાબેન નલીનકાંત મહેતા Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન મહિલા મંડળના હોદ્દેદારો હર્ષાબેન રશ્મિબેન રેખાબેન જ્યોતિબેન રેખાબેન વિલાસબેન મીનાબેન મીનલબેન (૧) રસીલાબેન નાથાલાલ વોરા (૨) નયનાબેન જયેશભાઈ મહેતા (૩) પૂર્વાંગભાઈ જયેશભાઈ શાહ (૪) તનીષાબેન પ્રતીકભાઈ શાહ (૫) હીધાનભાઈ ચીરાગકુમાર શાહ (૬) જયાબેન પન્નાલાલ શાહ (૭) સરલાબેન શશીકાંત મહેતા (૮) વર્ષાબેન મહેન્દ્રભાઈ મહેતા (૯) હેતલબેન પંકજભાઈ મહેતા (૧૦) સ્વ. પંકજભાઈ રમણલાલ શાહ કોકીલાબેન દિપીકાબેન સોનલબેન હર્ષાબેન પારૂલબેન શકુંતલાબેન પ્રભુ શાસનને પામવા પુણ્યથી Smart Body તથા Sharp Mind મળ્યા પછી પણ વિશેષ જરૂરી છે. Soft Heart એટલે કે દેવ-ગુરૂ પ્રત્યે ઉછળતો અહોભાવ... શુભેચ્છક (૧૧) ધીરજલાલ ત્રીભોવનદાસ શાહ (૧૨) મંજૂલાબેન ચુનીલાલ મહેતા (૧૩) લલીતાબેન મનસુખલાલ મહેતા (૧૪) છાયાબેન રમણીકલાલ મહેતા (૧૫) શારદાબેન ચંપકલાલ મહેતા (૧૬) રેખાબેન હર્ષદભાઈ ભીમાણી (૧૦) હર્ષાબેન હર્ષદભાઈ શાહ રંજનબેન આ ગુણ જેઓમાં તરવરે છે એવા શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મહિલા મંડળ (અમદાવાદ) ના હોદ્દેદારો તેમજ વિશેષે કરીને પ્રમુખ હર્ષાબેન તથા દિપીકાબેને જ્ઞાનપ્રત્યે રસ દાખવી “ભાવયાત્રા વંદના સંવેદના” પુસ્તકનો વિશેષ પ્રચાર-પ્રસાર થાય તે માટેનું કાર્ય સંભાળ્યું તેની વિશેષ અનુમોદના... પં. મુનીશરત્ન વિજય મ. (૧૮) પ્રવિણભાઈ રસીકલાલ શાહ (૧૯) રજનીભાઈ પરમાનંદદાસ શાહ (તળાજાવાળા) (૨૦) પ્રભાવતીબેન રાયચંદ શાહ અમોને કિરિટકુમાર નગીનદાસ શાહ તથા વિજયકુમાર મહિપતરાય ગાંધીનો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર-ગુણરત્નસૂરિ સદ્ગુરુભ્યો નમઃ ભક્તિની ચિનગારી આવશ્યક સૂત્રમાં જણાવ્યું છે કે, “જિનેશ્વરોની ભાવપૂર્વક કરેલી ભક્તિથી અનેક ભવોમાં બાંધેલા પાપકર્મોનો ક્ષય થાય છે, તેથી ચાતુર્માસમાં, મહોત્સવ દરમ્યાન તથા દ૨૨ોજ થઈ શકે તેવા પ્રભુ ભક્તિના અનુષ્ઠાનોને લક્ષ્યમાં રાખી ઓલ ઈન વન “ભાવયાત્રા-વંદના-સંવેદના” પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જૈનશાસનમાં ધ્યાનયોગ, જ્ઞાનયોગ આદિ અનેક યોગ છે, તેમાં પરમાનંદ – મોક્ષનું મૂળ કારણ એવા ભક્તિયોગની ઉપાસના આબાલવૃદ્ધ સૌને માટે સરળ છે. ભક્તિયોગ મુક્તિમાર્ગના પ્રવાસી અને મુક્તિના નિવાસી બનાવનાર છે. દેવાધિદેવને દિલના દેવાલયમાં બિરાજમાન કરવા, વીતરાગને વહાલા થવા જિનભક્તિ એ અનુપમ નિમિત્ત છે. સંસારરૂપી સાગરમાં મુક્તિમંઝિલે પહોંચવા પરમાત્મભક્તિ એ દીવાદાંડી સમાન છે. તે માટે આ “ભાવયાત્રા-વંદના-સંવેદના” પુસ્તક શ્રેષ્ઠ આલંબન પુરવાર થશે. પુસ્તકમાં હ્રદયસ્પર્શી ભાવયાત્રા-વંદનાવલીઓ તથા ભાવસભર ગીતોના સંગમે ભક્તિસરિતામાં સ્નાન કરી ચિરકાળપર્યંત સ્વરૂપ રમણતારૂપ અખંડ આનંદના ભોક્તા બનીએ એ જ શુભ કામના. Jain Education ternat છે. પં. મનીશરત્નવિજય ગણિ પૂ. આ. ગુણરત્નસૂરિજીના શિષ્ય પં. જીવેશરત્નવિજય ગણિ For Personal & Private D www.elibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનો સંગ મુક્તિનો રંગ, ઉત્તરાધ્યયનાદિ આગમ ગ્રંથોમાં ભક્તિયોગને મુક્તિ સેતુ સ્વરૂપ સરળ યોગ જણાવ્યો છે. ભગવાનની પાસે ભક્ત બની આપણે એ જ માંગણી કરવી છે કે મારા ભવરોગને દૂર કરવા તે નિષ્ણાત ડૉક્ટર છે જેથી મારી આંખોમાં તું એવા Eyedrops નાંખી દે કે મારી દોષદૃષ્ટિ ચાલી જાય. મારા મુખમાં તું એવી Capsule મૂકી દે કે પરદોષ કથનનો રોગ ચાલ્યો જાય. અરે ! મારા કાનમાં તું એવા Eardrops નાંખી દે કે પરનિંદાશ્રવણ દૂર ભાગી જાય. અરે ! મારા Heart નું એવું સફળ Operation કરી દે કે મલિનભાવો નાશ પામી જાય. ભાવયાત્રા - વંદના - સંવેદના” પુસ્તકમાં સ્વ-પર રચિત વંદનાવલી તથા અનેક તીર્થોની ભાવયાત્રાઓ પ્રસ્તુત છે...અન્ય કૃતિકારોનો આવકાર સહ આભાર. આ અવસરે સંપાદક પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી મુની શરત્ન વિજયજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસશ્રી જીવશરત્ન વિજયજી મ.સા., ભાવયાત્રા પ્રેમી પૂ. મુનિશ્રી ભાગ્યેશરત્ન વિ. મ., અધ્યાત્મ પ્રેમી પૂ. મુનિશ્રી યોગેશરત્ન વિ. મ., તપ પ્રેમી પૂ. મિનુશ્રી દક્ષેશરત્ન વિ. મ., અધ્યયન પ્રેમી પૂ. મુનિશ્રી તીર્થશરત્ન વિ. મ., પ્રભુ પ્રેમી પૂ. મુનિશ્રી કૃષિરત્ન વિ. મ., વૈયાવચ્ચે પ્રેમી પૂ. મુનિશ્રી પ્રિયેશરત્ન વિ. મ. સા. તથા પૂ. સહાયપ્રેમી શ્રી લેખેશરત્ન વિ.મ. આદિ શિષ્ય - પ્રશિષ્ય મુનિ ભ. ને આ પ્રસંગે સ્મૃતિ પટ પર લાવીએ છીએ. અંતરના અહોભાવથી આ પુસ્તકને ખુબ મહેનત કરી આકર્ષક બનાવવા બદલ આદિશ્વર મલ્ટી પ્રિન્ટવાળા જતીનભાઈ શાહ, આશીતભાઈ શાહ તથા અપૂર્વભાઈ શાહ તેમજ રથીન સંઘવીનો આભાર માનીએ છીએ. પુસ્તકમાં આશીર્વાદ પ્રદાન કરનાર પૂ. ગચ્છાધિપતિશ્રી તથા પૂ. ગુરુદેવશ્રીના અમે ઋણી છીએ. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો તે બદલ ક્ષમા યાચના. પ્રેસ કે દૃષ્ટિ દોષથી રહેલ ભૂલો સુધારીને વાંચવી. તે ગુરુ ગુહ્ય ભાગ્ય પરિવાર For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમણિકા કેમ. કાર્યક્રમ પેજ ને. 001 O૦૪ ૦૧૩ ૦૧૫ ૦૨૦ ૦૨૪ ૦૨૮ ૦૩૨ ૦૩૭ O૪૧ ૧. સ્તુતિ સંવેદના ૨. અરિહંત વંદનાવલી ૩. અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત વીતરાગ વંદના ૪. ચોત્રીશ અતિશય અલંકૃત તીર્થકર વંદના ૫. ઋષભની શોભા શી કહું? ૬. વરસોપવાસી ઋષભ વંદના ૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વંદનાવલી ૮. પાર્થ પંચ કલ્યાણક વંદના ૯. શ્રી પ્રભુ વીર વંદનાવલી ૧૦. શ્રી સમવસરણ વંદના ૧૧. શ્રી ગૌતમસ્વામી વંદનાવલી હે ગૌતમ ગણધરા, રંગાઈ જાને રંગમાં ગૌતમસ્વામી અષ્ટક ૧૨. ૪૫ આગમ વંદનાવલી ૧૩. વીશ સ્થાનક વંદના ૧૪. નવકાર ચતુર્દશી વજ પંજર સ્તોત્ર ગીતો - હજારો મંત્ર, મંત્ર નવકાર, જેના હૈયે શ્રીનવકાર, મહામંત્ર છે મોટો જગમાં, નવકાર જપને સે, ધૂન ૧૫. નવપદ વંદના ૧૬. તપો વંદના ૧૭. તપસ્વી વંદના ગાઓ રે ગીતડા, વર્ષીતપના પારણાનું ગીત ૧૮. રત્નાકર પચ્ચીશી ૧૯. રાજા કુમારપાળ આત્મનિંદા બત્રીશી ૨૦. અઢાર પાપચાનક સંવેદના ૦૪૩ ૪૫-૪૬ ૦૪૭ ૦૪૮ ૦૫૨ ૦૫૭ 0૫૯ ૬૦-૬૨ ૦૬૩ ૦૭૧ ૦૭૨ ૭૩-૭૪ O૭૫ 000 0૮૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ક્રમ. કાર્યક્રમ ૨૧. સંયમ ઉપકરણ વંદના ૨૨. શ્રમણ વંદના ૨૩. શ્રમણી વંદના ૨૪. ચારિત્ર મનોરથ માળા ૨૫. બાવીશ પરિષહ સંવેદના ૨૬. શ્રી સીમંધર વંદનાવલી ૨૭. શ્રી સીમંધરસ્વામીની ભાવયાત્રા મહાભારતનું ગીત, હેલો, સીમંધર વિચરે વિદેહમાં, પ્રભુજી માંગુ તારી પાસ ૨૮. શ્રી શત્રુંજય વંદનાવલી ૨૯. શ્રી શત્રુંજયની ભાવયાત્રા ગીતોઃ- ગરવા ગિરીરાજને, પૂજો ગિરીરાજને, ધૂન તું મને ગિરીરાજ, ધૂન, શેત્રુંજાવાલે ઋષભદેવા ૩૦. શ્રી નેમીજિન વંદનાવલી ૩૧. શ્રી ગીરનાર તીર્થની ભાવયાત્રા ગીતો ઃ- રાજુલ કી નગરી, ગિરનાર કે નિવાસી ચાલો આજે સહુ મળી, ગાતાં ગવાય નહિ ૩૨. શ્રી સમેતશિખરજી તીર્થ વંદના ૩૩. શ્રી સમેતશિખરજી તીર્થની ભાવયાત્રા ગીત :- શિખરજી વાલે પારસદાદા ૩૪. શ્રી અષ્ટાપદજીતીર્થ વંદના ૩૫. શ્રી અષ્ટાપદજીતીર્થની ભાવયાત્રા ૩૬. શ્રી શાશ્વતચૈત્યોની ભાવયાત્રા ૩૭. શ્રી નંદીશ્વરદ્વીપની ભાવયાત્રા ૩૮. શ્રી અડસઠતીર્થની ભાવયાત્રા ૩૯. સંઘપતિ વંદના For Personal & Private Use Only પેજ નં. ०८८ ૦૯૨ ૦૯૫ ०८७ ૧૦૩ ૧૦૭ ૧૧૦ ૧૧૨-૧૧૮ ૧૧૯ ૧૨૩ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૪૧ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૭ ૧૫૮ ૧૬૧ ૧૬૩ ૧૬૭ ૧૬૯ ૧૮૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ' અનુક્રમણિકા , ૧૮૮ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ક્રમ. કાર્યક્રમ પેજ નં. ૪૦. સૂરિ પ્રેમ વંદનાવલી ૧૮૬ ૪૧. સૂરિ ભુવનભાનુ વંદનાવલી ગીતો -યુગો સુધી ઝળહળશે ૧૯૦ ૪૨. સૂરિ જિતેન્દ્ર વંદનાવલી ૧૯૩ ૪૩. શ્રી ભાવાચાર્ય વંદના ૧૯૫ ૪૪. ગુરુ ગુણ સંવેદના છત્રીસી ૨૦૩ ૪૫. મહાવ્રતવંદના ઓઘો છે અણમૂલો... ૪૬. પંચસૂત્ર પરિભાવના ૪૭. સમતા સમાધિ યાચના ૨૧૭ સમાધિ દાયક ગીતોઃ-ચાર દિવસના, આટલું તો આપજે એક પંખી આવીને, મારું આયખું ખૂટે સમતાથી દર્દ સહુ ૨૧૮-૨૨૧ ૪૮. માતૃવંદના ૨૨૨ ગીતોઃ-ઉપકાર કર્યા મુજ પર, યાદ આવે મોરી માં મારી માવડી એકે હજાર, ભુલો ભલે બીજું બધું જો માં કી ન સુનેગા, મીઠા મધુ ને મીઠા મેહુલા ૨૨૩-૨૨૬ ૪૯ શ્રી સરસ્વતિ વંદના ૩૦૨ ગીત :- હે શારદે માં..હું કરૂ વિનંતી માં... ૩૦૩ ૫૦ અષ્ટપ્રકારી પૂજા સંવેદના ૨ ૨૭ ૫૧ પ્રભુ પાસે યાચના ૩૧૨ વિભાગ-૧ - હોટ ફેવરીટ ભક્તિ ગીતો કૃપા કરો કૃપા કરો... ૨૩૦ અજવાળાં દેખાડો... ૨૩૩ દૂર દૂરથી તારા દરબારે.... ૨૩૧ દીવડો ધરો રે પ્રભુ... ૨૩૪ મને વ્હાલું લાગે.. ૨૩૨ આંખડી મારી પ્રભુ.... ૨૩૪ તારે દ્વારે આવીને. ૨૩૩ આવ્યો દાદાને દરબાર. ૨૩૫ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૮ અનુક્રમણિકા : વિભાગ-૨ - હૃદયસ્પર્શી વેદનાશીલ ગીતો કર્મો કરેલા મુજને... ૨૩૬ મારા વ્હાલા પ્રભુ... ૨૪૧ એક ઘડી પ્રભુ... ૨૩૬ તુજને જોયા કરું... પ્રભુ એ વિનંતી... ૨૩૭ યુગોથી હું પુકારું છું... ૨૪૨ હે કરુણાના કરનારા ૨૩૮ તમે મન મુકીને વરસ્યા... ૨૪૨ અવતાર માનવીનો.... ૨૩૮ મંદિર પધારો સ્વામી... ૨૪૩ બધી મિલકત.... ૨ ૩૯ દુર્ગુણને કોઈ કહી આવો... ૨૪૪ પ્રભુ તે મને જે આપ્યું છે... ૨૪૦ તારા ગુણોનો સ્પર્શ... ૨૪૪ તારા શરણે આવ્યો છું. ૨૪) કેવાં કેવાં દુઃખડા સ્વામી... ૨૪૫ વિભાગ-૩ - ભાવયાત્રાના સુપરહીટ ભક્તિગીતો ચલો બુલાવા આયા હૈ.... ૨૪૭ તમારી ભક્તિ હો... - ૨૫૩ આ તો મારા પ્રભુજીનો.... ૨૪૭ આ ભવ મળીયાને... ૨૫૩ ઝગમગતા તારલાનું... ૨૪૮ હૈયાની નૈયામાં આવોને... ૨૫૪ ઊંચા અંબરથી... ૨૪૯ દાદા તેરે ચરણો કી... ૨૫૪ તુ તારજે કે મારજે. ૨૪૯ રજા આપો હવે દાદા... ૨૫૫ મનનો મોરલીયો... ૨૫૦ પ્રભુ ! તારુમંદિર તો... ૨૫૬ આજના અવસરનો... ૨૫૦ સંઘવીજી સંઘને યાત્રા... ૨૫૭ પકડો પકડો પ્રભુજી... ૨૫૧ ઊંટગાડી આવી.. પ્રભુ! મારો હાથ ઝાલી... ૨૫૧ સેવા હો મુક્તિ મેવા. દાદાજીના દેરા ઉપર.. ૨૫૨ મુક્તિ મળે કે ના મળે... ૨૫૮ બોલો! Thank you. ૨૫૨ વિભાગ-૪ - પ્રભુ મિલન ના ગીતો મેરે દોનો હાથોમેં... ૨૫૯ અમારી નાવને.. ભટકુ છુ ભવની વાટમાં... ૨૬૦ ઓ પાલનહારે. સમજુ ને શું કહેવાય?.. ૨૬૦ ખુલ્લા મુક્યા છે મેં તો.... ૨૬૫ તું મને ભગવાન.. ૨૬૧ લગની લાગી છે. ર૬૭ તારી જ્યોતિને મેં જોઈ.... ૨૬ ૧ સહેલી નથી મારી સફર. ૨૬૬ ૨ ૫૭. ૨૫૮ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ? દાસને પ્રભુનો જવાબ... ૨૬ ૨ શંખેશ્વરના સ્વામી મારા... ૨૬૬ મેરા છોટા સા જીવન... ર૬૩ તુજ કરૂણાધાર માં... ૨૬૭ દેવાધિદેવ તણાં... ૨૬૩ ઓમ્ શંખેશ્વરાય... વિભાગ-૫ - શંખેશ્વર પાર્શ્વપ્રભુના ભક્તિગીતો હે શંખેશ્વર સ્વામી... ૨૬૮ તમે દર્શન વહેલા દેજો. ૨૭૩ કહું છું શંખેશ્વર પાર્થજીની ૨૬૯ આણી શુદ્ધ મન આલતા.... ૨૭૩ આ પારસ મારા પોતાના ર૬૯ શંખેશ્વર કા નાથ હૈ હમારા. ૨૭૪ આંખ મારી ઉઘડેયાં... ૨૭૮ પાર્શ્વનાથ દાદા તારી.... ૨૭૪ આશ ધરીને આવ્યો સ્વામી ૨૭૧ ધૂન..જય જયશ્રી... ૨૭૫ તને રાત દિવસ હું... ૨૭૧ ધૂન.તાળી પાડીને તમે.... ૨૭૫ મારી આંખોમાં.... ૨૭૨ ધૂન.. ૐ નમો ભગવતે ... ૨૭૫ અમી ભરેલી નજરો.... ૨૭૨ વિભાગ - ૬ - પ્રભુવીર જીવન ઝરમર ગીતો હે ત્રિશલાના જાયા... ૨૭૬ ભગવાન ની દયાનો... ૨૭૯ એક જમ્યો રાજ... ૨૭૭ છોટી છોટી અખિયા... ૨૭૯ મારા પ્રભુજી નાના.... ૨૭૭ અમને અમારા પ્રભુજી... ૨૭૯ હે વીર... મહાવીર.. ૨૭૮ મારા હૈયે વિરાજતા. ૨૮૦ ઝૂલો રે ઝૂલો થતો. ૨૭૮ એ મનડો લાગ્યો રે.. ૨૮૦ ૭ - પશ્ચાતાપ ની પાવનગંગા પાપકર્મની પાછા ફરવું... ૨૮૧ પાપ કરતાં માપ રાખ્યું. ૨૮૩ મૈલીચાદર ઓઢકે.. ૨૮૨ પાપ અને પ્રાયશ્ચીતનો. ૨૮૪ મિચ્છામિ દુક્કડમ્... ૨૮૨ પાપ બધાથી થાય છે.... ૨૮૪ પાપીને તું પ્યાર.. ૨૮૩ વિભાગ - ૮- ટોપમોસ્ટ હિન્દી ભક્તિ ગીતો યહ હૈ પાવન ભૂમિ... ૨૮૫ મેરા જીવન તેરે હવાલે... ૨૮૬ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૨૯૩ મેરે સરપે રખદો પ્રભુજી... ૨૮૫ આશરા ઇસ જહાં કા... ૨૮૭ નામ હૈ તેરા તારણહારા.. ૨૮૬ વિભાગ - ૯ - ગુરુ ગુણ સ્તવના ઐસા ચિસ દિયોગુરુ... ૨૮૮ ગુણરત્નસૂરિજી કો માના. ૨૯૨ ઓ મારા ગુરૂદેવ... - ૨૮૮ થોડા ધ્યાન લગા... ૨૯૨ શ્વાસોની માળામાં. ૨૮૯ ગુરૂપ્રેમ રોગ હૈ... ગુરૂમા તેરે ચરણો કી... ૨૮૯ મોહે લાગી લગન... ૨૯૩ ગુરૂમા તેરે આંસુ કી.. ર૯0 ચરણો મેં તેરે રહ કર ... ૨૯૩ ગુરૂદેવ..! ગુરૂદેવ !... ૨૯૧ , વિભાગ - ૧૦ - વૈરાગ્યસભર દીક્ષા પ્રસંગના ગીતો જા સંયમપંથે દીક્ષાર્થી.... ર૯૪ સાધુ બને કોઇ... ૨૯૮ સાધના ના પંથે આજે.. ર૯૫ યૌવન વયમાં ૨૯૮ ધૂન.જયજયકાર શ્રમણે. ૨૯૫ જિનશાસનમાં જન્મ ધરીને... ૨૯૯ ક્યારે બનીશ હું... ૨૯૬ આકેશનું લુંચન છે.. રૂડા રાજમહેલને ત્યાગી... ૨૯૬ મને વેશ શ્રમણનો.. સંયમ જીવનનો લીધે... ૨૯૬ ગુરૂજી ! માંગુતારી... ૩૦૧ વિરતીધરનો વેશ... ૩૦૧ ભગવાન મેરી નૈયા. ૩૦૧ જેના રોમ રોમથી ત્યાગ. ૨૯૭ ઓ સંયમસાધક.. ૩૦૧ વિભાગ - ૧૧ - શિબીર તથા જિનશાસન ના ક્ષૌર્યવંતા ગીતો શાસનધ્વજવંદન... ૩૦૪ આ વાત કહેના ભુલાય. ૩૦૮ મહાવીર કે સંતાન હૈ હમ... ૩૦૫ કમકમ કમકમ જિનેશ્વરી.... ૩૧૦ ઓ વીર તારું શાસન... ૩૦૬ અંગ્રેજીમેં કહતે હૈ. ૩૧૦ વીર બાળકો... ૩૦૭ એ. બી. સી. ડી. . ગાજે રે ગાજે... ૩૦૭ હે વીર પ્રભુના પુત્રો... ૩૧૧ ૨૯૯ ઉOO ૩૧) For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ સંવેદના જf {{/ મીરા મુખ મલકતું લોચન ચળકતા, નૂર નિખરે બદન પર ઝળકે અપાર પ્રસન્નતા, તુજ પ્રેમ ભીના વદન પર કામણ કરે છે રૂપ તારૂ, નાથ ! મારા નયન પર પ્રભુ તું છવાયો નયન પર, મન પર મનન પર વચન પર...૧ દર્શન તમારું નાથ! મુજ પાતિકને ખંડીત કરે પૂજા તમારૂં નાથ! વાંછિત દેઈને ચિંતા હરે, શુભ લક્ષમીની પૂરક તમારી પૂજના કરૂં શુભ મને સુરવૃક્ષ છે સાક્ષાત્ તું તો! તુજ થકી શું નવિ બને... ૨ હે નાથ! તારું નામ મારા રોમે રોમે શું જતું જેના પ્રચંડ પ્રભાવથી દુષ્કર્મ નું દળ ધ્રુજતું, સ્વામી! તમારું રૂપ આંખે એ વું અંજ આંજતું જયાં જયાં નજર મારી ઠરે દીસે બધે તુંહી જ તું... ૩ આનંદ આપે દુઃખ કાપે આપની પ્રતિમા ખરે, સૌ જીવને શાતા કરે નિહાળતા નયનો ઠરે, વળી પુણ્ય ની રાશિ વધે શુભ ધ્યાન ધરતા ભવ તરે, આવી ક્ષણો માં સદા ઘટમાળ જે સાર્થક કરે...૪ સંતપ્ત આ સંસારમાં કરૂણા ની જલધારા તમે ચંદા તમે સુરજ તમે, તપ તેજધર તારા તમે, સહુ જીવથી ન્યારા તમે, સહુ જીવના પ્યારા તમે હે નાથ ! હૈયું દઇ દીધું , હવે આજથી મારા તમે...૫ Jainu ation International For Perconal Plate Use Only www.jainelibreg Page #24 -------------------------------------------------------------------------- ________________ રોગો ભલે મુજ જાય ના, મુજ રાગને પ્રભુ ટાળજે, દુઃખો ભલે મુજ જાય ના, મુજ દોષને પ્રભુ ટાળજે, કર્મો ભલે મુજ જાય ના, અંતર કષાયને ટાળજે, દુર્ગતિ ભલે મુજ જાય ના, દુર્મતિ પ્રભુ મુજ ટાળજે... ૬ મનમાં સ્મૃતિ મૂર્તિ નયનમાં વચનમાં સ્તવના રહે, મુજ રક્તના હરબુંદમાં જિનરાજ તુજ આણા વહે, પહોંચાડશે મોક્ષે મને જિનધર્મ એવી ખાતરી, પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરૂણા કરી...૭ મેં નરક નિગોદે સહ્યા દુઃખો ઘણા સમજણ વિના, સમજણ મળી મુજને હવે સિદ્ધિ નથી શુદ્ધિ વિના, પણ શુદ્ધિકર બાવીશ પરિષહ લાગે અતિશય આકરા, સુખ થી ડરું દુઃખને વરું દે સન્મતિ મુજને જરા...૮ ક્યારે પ્રભુ! ષટકાયના જીવનાં વધ થકી હું વિરમું? ક્યારે પ્રભુ! રત્નત્રયી આરાધવા ઉજવળ બન્યું? ક્યારે પ્રભુ! મદમાન મુકી સમતા રસમાં લીન બનું? ક્યારે પ્રભુ! તુજ ભક્તિ પામી મુક્તિગામી હું બનું ?...૯ ગિરુઆ ગુણો તુજ કેટલા ગુણસાગરો ઓછા પડે, લાવણ્ય તારૂં કેટલું, રૂપ સાગરો ઓછા પડે, સામર્થ્ય એવું અજોડ છે, સહુ શક્તિઓ ઝાંખી પડે, તારાં ગુણાનુવાદ માં, માં શારદા પાછી પડે...૧૦ સવિ જીવ કરું શાસનરસી, આ ભાવના હૈયે વહું કરુણાઝરણમાં રાતદિન હું, જીવનભર વહેતો રહું, શણગાર સંયમનો સજુ, ઝંખુ સદા શિવસુંદરી, પ્રભુ! આટલું જનમોજનમ દેજે મને કરૂણા કરી... ૧૧ FoPersonal Private Use Only www.jainelibra Page #25 -------------------------------------------------------------------------- ________________ ના તેજ હો નયને પરંતુ, નિર્વિકાર રહો સદા, હૈયે રહે ના હર્ષ કિંતુ, સદ્વિચાર રહો સદા, સૌંદર્ય દેહે ના રહે પણ, શીલ ભાર રહો સદા, મુજ સ્મરણમાં હે નાથ, તુજ પરમોપકાર રહે સદા...૧ ૨ ભવોભવ તમારા ચરણ પામી, શરણમાં બેસી રહું, ભવોભવ તમારી આણ પામી, કર્મનો કાંટો દહ્યું, ભવોભવ તમારો સાથ મળજો, એક છે મુજ પ્રાર્થના, ભવોભવ તમારું પામું શાસન, એક એ અભ્યર્થના...૧ ૩ તુજ દષ્ટી થી દૃષ્ટી મિલે, તો દૃષ્ટીદોષ ટળે બધા, તુજ મુરતીમાં મન ભળે, મન નિર્વિકારી બને સદા, તુજ સ્પર્શથી મહાબ્રહ્મની, સિદ્ધિ સદાએ સર્વથા, કરૂ નમન સવિ જિનચરણમાં, સ્મરણમાં રહેજો સદા...૧૪ શબ્દો તણો વૈભવ નથી, ભાવો નો વૈભવ આપજો, શક્તિ તણો વૈભવ નથી, ભક્તિનો વૈભવ આપજો, બુદ્ધિ તણો વૈભવ નથી, શ્રદ્ધાનો વૈભવ આપજો, વિજ્ઞાનનો વૈભવ નથી, વૈરાગ્યનો વૈભવ આપજો...૧૫ હું કદી ભુલી જાઉં તો પ્રભુ! તું મને સંભારજે, હું કદી ડૂબી જાઉં તો પ્રભુ! તું મને ઉગારજે, હું તો વસ્યો છું રાગમાં ને તું વસે વૈરાગ્યમાં, આ રાગમાં ડૂબેલ ને, ભવપાર તું ઉતારજે...૧૬ ના જોઈએ ધન વૈભવો, સંતોષ મુજને આપજે, ના જોઈએ સુખ-સાધનો, મન સંયમે મુજ સ્થાપજે, ના જોઈએ અનુકુળતા, સુખરાગ મારો કાપજે મુજ જીવનઘર માં હે પ્રભુ! તુજ પ્રેમસૌરભ આપજે...૧૭ Jair cation International For Personal & Private Use Only www.jainelibrorg Page #26 -------------------------------------------------------------------------- ________________ If ટિ અરિહંત વંદનાવલી | માતાને હર્ષ જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતાં, વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા; ને જન્મતાં પહેલા જ ચોસઠ, ઈન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૧ જન્મ કલ્યાણક મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મ કલ્યાણક વડે, સૌ જીવને સુખ અર્પતા. એવા... ૨ Fosfernal Private Use Only www.jaineliby.org Page #27 -------------------------------------------------------------------------- ________________ જન્મોત્સવ છપ્પન દિકુમરી તણી, સેવા સુ ભાવે પામતા, દેવેન્દ્ર કરસંપૂટ મહીં, ધારી જગત હરખાવતા; મેરુ શિખર સિંહાસને જે, નાથ જગના શોભતા. એવા.. ૩ કુસુમાં જલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા, હીરોદધિના હવણજલથી, દેવ જેને સિંચતા; વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા. એવા..૪ મઘમઘ થતાં ગો શીર્ષ ચંદનથી, વિલે પન પામતાં, દેવેન્દ્ર દેવી પુષ્પની, માળા ગળે આરોપતા; કુંડલ કડાં મણિમય ચમકતાં, હાર મુકુટે શોભતા. એવા..૫ ને શ્રેષ્ઠ વેણુ-મોરલી, વીણા મુદ્દે ગતણાં ધ્વનિ, વાજિંત્રા તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષે ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા..૬ જયનાદ કરતાં દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતાં, જનેતાના મહાપ્રસાદમાં ; - જે ઈન્દ્રપુરિત વરસુધાને, ચૂસતાં અંગૂઠમાં. એવા..૭ છે. એ For Personal Private Use Only Jaiucation International www.jainary prg Page #28 -------------------------------------------------------------------------- ________________ અતિશયવંત પ્રભુ આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જે ના, અંગને સ્પર્શે નહિ; સ્વધેનુ દુગ્ધ સમા રુધિરને, માંસ જેના તનમહીં. એવા..૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉછુ વાસમાં, ને છટાચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં ; પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતાં. એવા..૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુ ભાવતી; વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી. એવા..૧૦ - અદભુત ગુણો જે બાલ્ય વયમાં પ્રૌઢશાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણલોકમાં વિસ્મય સમા, ગુણરૂપ યૌવનયુક્ત જે. એવા..૧૧ સંસારથી નિર્લેપ મૈથુન પરીષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ કે કણ ધારતાં; બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં એવા.. ૧૨ રાજ્યાવસ્થા. મૂચ્છ નથી પામ્યા મનુ જના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી, પ્રજા સુખચે નમાં; વળી શુદ્ધ અધ્યવસાય થી, જે લીન છે નિજભાવમાં, એવા..૧૩ For pel canal pivate Use Only www.jainel y.org Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાવિરાગી પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત, ને દેવ લો કાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા, ચાર ગતિના જીવગણ. એવા..૧૪ મહાદાન દીક્ષા કલ્યાણક આવો પધારો ઈષ્ટવસ્તુ, પામવા નરનારીઓ , એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્ર સૌનું, દાનના મહાકલ્પથી. એવા..૧૫ દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંત શ્રી; અશોકપુન્નગ તિલક ચંપા, વૃક્ષ શોભિત વનમહીં. એવા..૧૬ શ્રી વ્રજધર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બે સી અંલકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત જે ; જે પંચમુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા..૧૭ લોકાગ્ર ગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપયો ગો ના, કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન-દર્શનને મહા, ચારિત્ર રત્નત્રયી ગ્રહે. એવા..૧૮ Jair Eucation International For bersonal Private Use Only www celibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ નિર્મલ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહજે દીપતા, જે પંચ સમિતિ ગુપ્તિ રાયની, રયણમાળા ધારતા; દશ ભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે. એવા. ૧૯ આત્મવિકાસ પુ ષ્કર કમલના પટાની, ભ્રાંતિ નહિ લેવાય છે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે ; આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા. એવા.. ૨૦ ને અસ્મલિત વાયુસમૂહની, જેમ જે નિર્બધ છે, સં ગોપિતાંગોપાંગ જે ના, ગુપ્ત ઇન્દ્રિય દેહ છે ; નિસ્ટંગતા ય વિહંગશી, જેનો અમુલખ ગુણ છે. એવા.. ૨૧ ખડુ ગીતણાં વરશંગ જેવા, ભાવથી એ કાકી જે, ભારંડ પંખી સારિખા, ગુણગાન અપ્રમત્ત છે ; વ્રતભાર વહેતા વર વૃષભની, જેમ જેમ સમર્થ છે. એવા.. ૨૨ કુંજરસમા શૂરવીર જે છે, સિંહ સમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની. એવા..૨૩ આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપતે જથી, વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જે વિશ્વને, મુદિતા તણાં સંદેશથી. એવા.. ૨૪ જે શરદઋતુના જળસમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતાં, જે વિભિન્ન સ્થળો વિષે ; જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે. એવા.. ૨૫ Jair a tion International For Personal date Use Only www.jainalary org Page #31 -------------------------------------------------------------------------- ________________ બહુ પુણ્યનો જયાં ઉદય છે, એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે ; સ્વીકારતા આહાર બેતાલીસ દોષવિહીન જે. એવા.. ૨૬ ઉપવાસ માસખમણ સમા તપ, આકરાં તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ; બાવીસ પરિષદને સહંતા, ખૂબ જ અદ્ભુત વિભુ. એવા.. ૨૭ બાહા અત્યંતર બધા, પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે ; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા..૨૮ જે પૂર્ણ કેવળજ્ઞાન, લો કાલોકને અજવાળતું, જેના મહા સામર્થ્ય કેરો, પાર કો નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું. એવા.. ૨૯ ભાવ અરિહંત કેવલજ્ઞાન સમવસરણની શોભા કલ્યાણક જે રજત સોનાને અનુપમ, રત્નના ત્રણ ગઢ મહીં, સુવર્ણના નવપદ્મમાં, પદકમળને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા. એવા. ૩૦ www. elibrary.org For pesonalrivate Use Only Jain E ation International Page #32 -------------------------------------------------------------------------- ________________ જયાં છત્રી પંદર ઉજજવલા, શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્ધય વડે ; દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ, અશોકથી ય પૂજાય છે. એવા..૩૧ મહાસ્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં ; ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં ; ચોમેર જાનુપ્રમાણ પુષ્પો, અર્થ જિનને અર્પતા. એવા..૩૨ જયાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણાં સ્વામી તણી, સૌ એ સુણે શુભદેશના; પ્રતિબોધ કરતા દેવ-માનવને વળી તિર્યંચને. એવા..૩૩ લોકોપકાર જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્યસ્પર્શી, દૂર થતાં મિથ્યા વમળ ; ને દેવ દાનવ ભવ્યમાનવ, ઝંખતા જેનું શરણ. એવા..૩૪ જે બીજભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશપૂર્વના, ઉપેને ઈ વા વિગમે ઈ વા, ધુવેઈ વા મહાતત્ત્વના; એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ જે. એવા..૩૫ એ ચૌદ પૂવોને રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે ; ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે એવા..૩૬ જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુર અસુર સહુ વંદન કરે; ને સર્વજીવો - ભૂતપ્રાણી - સત્ત્વ શું કરુણા ધરે એવા..૩૭ ( ૧૦ ? For kersonal Private Use Only www.jaineraty.org Page #33 -------------------------------------------------------------------------- ________________ તીર્થ સ્થાપના નિર્વાણ કલ્યાણક જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા એવા..૩૮ જે છે પ્રકાશક સૌ પદાથો, જડ તથા ચૈતન્યના, વર શુ કુલ લે શ્યા તે રમે, ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી.એવા.. ૩૯ લો કાગ્ર ભાવે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રની જે બને, ને સિદ્ધનાં સુખ અર્પતી, અંતિમ તપસ્યા જ કરે ; જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ. એવા..૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંતપરમાત્મા, જગતઘર આંગણે ; જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખનાં. એવા..૪૧ જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદ્ભાવથી; રમમાણ જે નિજરૂપમાં, સર્વજગનું હિત કરે. એવા..૪૨ જે નાથ દારિક વળી, તૈજસ તથા કાર્પણ તન, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું; જે રાગદ્વેષ જળ ભય, સંસારસાગરને તર્યા. એવા..૪૩ Jain ucation International For Leraal Private Use Only www.jailbran.org Page #34 -------------------------------------------------------------------------- ________________ શૈ લ શીકરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદે શ જીવના ઘન કરી, વળી પૂર્વધ્યાન પ્રયો ગથી; ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી. એવા..૪૪ નિર્વિદન સ્થિરને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જયાંથી, નહિ પુન: ફરવાપણું ; એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા..૪૫ આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે , અજ્ઞાત ને પ્રાચીન મહામના, કો મુનીશ્વર બહુશ્રુ તે, પદ૫દ મહીં જેના મહાસામર્થ્યનો મહિમા મળે એવા..૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેમી હૃદય ગદ્ ગદ્ બન્યું, શ્રીચંદ્ર' નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મળ્યું ; કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા..૪૭ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહિ, જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી. એવા..૪૮ જે નાથ છે ત્રણ ભુવનના, કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સદ્ભાવની સરણી વહે, આપે વચન ‘શ્રીચંદ્ર' જગને, એ જ નિશ્ચય તારશે. એવા.૪૯ -: રચયિતા :- (શ્રી ચન્દ્ર) સ્વ. ચંદુલાલ શક્કરચંદ શાહ પાનસર તીર્થ - મહાવીર સ્વામી Jair Education International For Personal S P ate Use Only www.jaineliborg Page #35 -------------------------------------------------------------------------- ________________ અશોકવૃક્ષ પુષ્પવર્ષા Hક અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત છે વિતરાગ વંદના , જાણે કરે છે નૃત્ય ફરફરતાં સરસ પણ અહીં છે જાણે કરે છે ગાન રણઝણતાં ભ્રમર – વૃન્દો અહીં આપે અશો કતરુ જગતને પ્રેમભીનો આશરો ! હે નાથ ! તુજ સૌંદર્યલીલા મુજ નયનમાં અવતરો !.૧ ઊંચા ગગનના ગોખથી આ પુષ્પ રિમઝિમ વરસતાં ! 9 ફેલાવતાં વાતાવરણમાં સ્નિગ્ધ સુંદર સરસતા ! ર રેલાવતાં સુરભિભર્યા રંગોભરેલાં સરવરો ! હે નાથ !..૨ E “આવો પધારો પરમપદ પામો મહાશય માનવો ! છે ને ત્યાં તમે શાશ્વતસમય શાશ્વતસુખોને અનુભવો !” . જાણે કહે છે આમ આ દિવ્યધ્વનિના સુસ્વરો ! હે નાથ !..૩ ખેલે અહો ! આ હંસ જાણે મુખકમલ પાસે અહીં ! કે મુખકાંતિ લેવા ચાંદસૂરજ સેવતા પાસે રહી ! ઈન્દ્રો સ્વયં ઢાળી રહ્યા આ શ્વેતઉજ્જવલ ચામરો ! હે નાથ !..૪ Jain E cation International For persona private Use Only www.jaine 15 g Page #36 -------------------------------------------------------------------------- ________________ 5 “શૈલોક્ય મહાસામ્રાજ્યના સ્વામી હવે છો પ્રભુ ! તમે દેવો કહે : “આ સૂચવવા સિંહાસન નિમ્પ અમે સિંહાસને બેસો પ્રભુ ! આ સૃષ્ટિનું મંગલ કરો !! હે નાથ ! તુજ સૌંદર્યલીલા મુજ નયનમાં અવતરો !..૫ આ દિવ્યભામંડલ અહો ! સૂર્યપ્રભામંડલ સમું ૨ ભીતર-બહાર બધે જ અજવાળાં અજબ ફેલાવતું સૌના હૃદયમાં આ વહાવે હર્ષનો અમૃતઝરો ! હે નાથ !..૬ જે દિવ્યદુંદુભિનાદ દેવો એ કર્યો તે સાંભળી, Sછેસૌ એ વિચાર્યું, ‘શું અષાઢી ગરજતી આ વાદળી ? શું ખળભળ્યા આજે અચાનક સામટા સૌ સાગરો?’ હે નાથ !...૭ રત્નો થકી ઝળહળ અને ઝગમગ સુવર્ણરજતથકી છે આ ઉત્તરોત્તર પુણ્યવૃદ્ધિ સૂચવતા ટોણ છટાથી છે. ત્રણ લોકને પ્રભુ! આપ આપો છો મજાનો છાંયડો ! હે નાથ !..૮ શું દોષો નહીં દુરિતો નહીં દુગુણ અહીં એ કે નહીં ! Bહુ છલકે અનન્તાનન્ત ગુણ, એ ની સુરભિ મહેકે અહીં ! 9 તુજ આસપાસ વહે સદાય પ્રસન્નતાનો વાયરો ! હે નાથ !..૯ 9 આ વિશ્વ આખું હરપળે તજ જ્ઞાનમાં ઝીલાય છે ! હું રે સર્વદ્રવ્યોના સકલપર્યાય ત્યાં ઝીલાય છે ! તું પૂર્ણજ્ઞાની તુજ કને પશુહીન છે સૌ સુરનરો ! હે નાથ !..૧૦ આ અતિશયો ને પ્રાતિહાયો તજકને નિત ઝળહળે ! ઉં ને કોટિ કોટિ દેવદેવેન્દ્રો સદા સેવા કરે ! ચૂમે નિરંતર ચરણને સૌ નરવરો સૌ સુરવરો ! હે નાથ !..૧૧ અમૃતમધુર રણઝણિત યોજનગામિની વાણી વહે ! સુર-નર-પશુ સૌ સાંભળે , સમજે અને શાતા લહે ! છે છે સર્વલોકાશ્ચર્યકર તુજ વચનના આડમ્બરો ! હે નાથ !..૧૨ છત્રયી દંદુભિ ભામંડલ સિંહાસન પગમાતિશય શય જ્ઞાનાતિશય વચનાતિશય For Personal Priya te Use Only 10 www.jainelibraly.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અતિશય અલંકૃત 'તીર્થકર વંદના રૂપવાન દેહ શ્વેતરક્તમાંસ RIBBJ! ch (જન્મથી ચાર અતિશયો) ૭ ના રોગ ના પ્રસ્વેદ ના મલ કોઈ તુજ તનને નડે 5 તુજ રૂપની આ જગતમાં કોઈ જ ઉપમા ના જડે ! સૌંદર્ય મઘમઘતું તને આ જન્મથી પ્રભુ ! સાંપડે. અરિહંત ! તુજ આઈજ્ય આ મુજ નયનને પાવન કરો ! ૧ દુર્ગધ કે બીભત્સતા તુજ માંસશોણિતમાં નહીં ! ચૈતન્યમાં છે સ્વસ્થતા ને સ્વચ્છતા કાયામહીં સંપૂર્ણ શુભલક્ષણતણી શ્રેણી અહો ! આવી અહીં અરિહંત.૨ સુષ્ટિ સરોવર છે અને તેમાં પ્રભુ ! તું કમલ છે ! તેથી જ તુજ કાયા અને નિઃશ્વાસ સૌરભસભર છે ! ને દેવદેવી ઈન્દ્રઈન્દ્રાણી સહુ ત્યાં ભ્રમર છે અરિહંત.૩ આહાર ને નીહાર માનવ કોઈ જો ઈ ના શકે ! અસ્તિત્વ ને વ્યક્તિત્વ તુજ સમ કોઈ હોઈ ના શકે ! તુજ પ્રીતનો જે રંગ હૈયે કોઈ ધોઈ ના શકે ! અરિહંત.૪ (કર્મક્ષયથી અગિયાર અતિશયો) સવિજીવની હિતકામના તુજ હૃદયમાં જે પાંગરી તેના પ્રભાવે સમવસરણે આ ચમત્કૃતિ પાથરી અદેશ્યઆહાર- * - નિહાર કોટિજીવ સમાવેશ Jaiclucation International For Pesque Rivate Use Only www.jainella brg Page #38 -------------------------------------------------------------------------- ________________ અમોઘદેશના કોટિજીવો સહેલાઈથી બેસી શકે અહીં મનભરી ! છે અરિહંત ! તુજ આઈજ્યનું ઐશ્વર્ય સર્વોદય કરે ! પ તુજ એક વચને ભવિહૃદયને ભવ્ય સુખશાંતિ મળે ! ‘સુખ એક પુદ્ગલભોગમાં છે' – આ મહાભ્રાંતિ ટળે ! ૬ ને અંતરાત્મામાં અનેરી ઝગઝગિત કાન્તિ ભળે અરિહંત.૬ છે. તું અર્ધમાગધ એક ભાષામાં જ ધર્મકથા કહે સુરનર અને તિર્યંચ કિન્તુ અર્થમર્મ સકલ લહે ! હું સંગીતમય લયપૂર્ણ યોજનગામિની વાણી વહે ! અરિહંત.૭ કે જયારે કરે છે નાથ ! ગામેગામ તું ગમનાગમન ત્યારે સવાસો યોજનો રોગો સકલ પામે શમન ! કુ આરોગ્ય તે અવિનાશ પામે જે કરે તુજને નમન ! અરિહંત.૮ ભાર્યા - ભૂમી – ભૂષણતણા કારણથકી પ્રગટ્યો હતો જે વેરનો મહાઅગ્નિ ચારેકોર સૌને બાળતો તુજ આગમનથી હે કૃપાસાગર! તરત તે શમી જતો ! અરિહંત.૯ જે જે સ્થળે વિચરણ કરે ત્રિભુવનવિભુ તે તે સ્થળે ઉંદર વગેરે જીવનનાશક જીવનો ઉપદ્રવ ટળે ! જેના હૃદયમાં તું વસે શાશ્વતજીવન તેને મળે ! અરિહંત.૧૦ જે ધન્ય ધરતી પર અહો ! પરમેશ ! તારાં ચરણ છે મરકી અને મહામારીનું ચારેતરફ ત્યાં મરણ છે ! તુજ ચરણ જાણે હેજિનેશ્વર! અમૃતકેરાં ઝરણ છે! અરિહંત.૧૧ જે જગત જળબંબોળ કરતા મેઘ તે ફાવે નહીં હું છું ને જે જરાયે ના વરસતા મેઘ તે આવે નહીં કે તે જ્યાં રહે કુદરત જિનેશ્વર ! દુઃખ ત્યાં લાવે નહીં! અરિહંત.૧૨ વેરશમન ઇતિઉપદ્રવનાશ મહામારિઅભાવ For Persona. Esate Use Only www.jainelibrary rg Page #39 -------------------------------------------------------------------------- ________________ દુભિક્ષ ક્ષય આક્રમણ મુકિત ભામંડલ છે જયાં તું પ્રભુ ! આવી વસે ત્યાં અન્નજલ આવી વસે ! તે ભૂમિમાંથી દુર્દશા દુભિક્ષ દુ:ખ દૂર ખસે ! નિરખી તને સૌ લોકનાં લોચનકમલ ખિલખિલ હસે ! અરિહંત ! તુજ આઈજ્યનું ઐશ્વર્ય સર્વોદય કરે ! ૧૩ ૬ પધરામણી તુજ થાય જ્યાં ત્યાં થાય પૂરી અટકળો બળવો કરી ન શકે નગરમાં બાહ્યતર પરિબળો ! વિખરાય છે તોફાન ને રમખાણનાં સૌ મૃગજળો ! અરિહંત.૧૪ તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં ! ‘પ્રભુને નહીં જોઈ શકે જન, ભંગ પડશે રંગમાં એવું વિચારી તેજ શિર પાછળ રહ્યું તુજ સંગમાં અરિહંત.૧૫ | (દેવકૃત ઓગણીશ અતિશયો) લાગે કુદષ્ટિને સળગતા સૂર્ય જેવી રોશની છે લાગે સુદૃષ્ટિને ચમકતા ચંદ્ર જેવી ચાંદની ઉં એવું અજાયબ ધર્મચક્ર સમીપમાં છે આપની અરિહંત ! તુજ આઈજ્ય મંગલવિશ્વમાં વિલસી રહો!અરિ.૧૬ સમવસરણે જે ચામરો ઈન્દ્રો સ્વયં ઢાળી રહે ચાલે પ્રભુ ! તું જો , ચલાવ્યા વગર તે ચાલી રહે ! તુજ ધ્યાન જેવી ધવલતાથી જગત અજવાળી રહે! અરિહંત.૧૭ તુજ સ્વર્ણવિરચિત રત્નખચિત ઝળાહળા સિંહાસને અત્યંત તેજસ્વી છતાં અતિસૌમ્ય આ મૃગરાજને આરાધવા જાણે મૃગો આવ્યા અહીં સમવસરણે ! અરિહંત.૧૮ ૬ તુજ શિર ઉપર ઝગમગ ઝળાંઝળ ચોતરફ ત્રણ છત્ર છે ૐ ત્રણ જગતનું જાણે અખિલ ઐશ્વર્ય અહીં એકત્ર છે ! - ચામર સિંહાસન Fof Personal Private Use Only www.jain Vorg Page #40 -------------------------------------------------------------------------- ________________ belon સુર્વણકમળ પ્રાકારય ચતુર્મુખ દેશના અશોકવૃક્ષ અધોમુખ કંટક વૃક્ષશાખાનમન હે નાથ ! તુજ મીઠોમજાનો છાંયડો સર્વત્ર છે ! અરિહંત ! તુજ આર્હત્ત્વ મંગલ વિશ્વમાં વિલસી રહો! ૧૯ જ્યાં ઘંટડીઓ રણઝણે, જયાં રંગ રૂડા ફરફરે ઊંચાઈનાં જે અવનવાં પરમોચ્ચ શિખરો સર કરે આ ઈન્દ્રધ્વજ લઈ જાય છે જાણે ઉપર ઈશ્વર-ઘરે ! અરિહંત.૨૦ લક્ષ્મી વસે છે જિનચરણમાં - એવું કૈં સમજાવવા દેવો રચે તુજ ચરણનીચે સ્વર્ણકમલો નવનવાં ! તુજ પુણ્યકેરા છે ચમત્કારો ખરેખર આગવા ! અરિહંત.૨૧ ત્રણ જગતનું તું મોહ-રાગ-દ્વેષ આ ત્રણ દોષથી - રક્ષણ કરે, ચારિત્ર-દર્શન-જ્ઞાનના ત્રણ ઘોષથી ! દેવો રચે ત્રણ રત્ન-સ્વર્ણ-રજતતણા ગઢ હોંશથી અરિહંત.૨૨ સર્વજ્ઞ ! સર્વજનપ્રિયંકર! સર્વહિતકર ! સર્વથા - તું સર્વદિક્સન્મુખ રહી ચૌમુખ સુણાવે શુભકથા હરરોજ સાંજસવા૨ પ્રભુ ! સૌની હરે તું ભવવ્યથા! અરિહંત. ૨૩ ઊંચા ઊંચા સમવસરણે આ વૃક્ષ ઘેઘૂર ફરફરે શિવસુંદરીનો ભવ્યમંડપ દૂરથી જન-મન હરે ! હે નાથ ! તુજ સાન્નિધ્યમાં તન-મન અજબ શાતા વરે ! અરિહંત. ૨૪ હે વિશ્વવત્સલ ! તું વિભુ ! વિચરે વસુધાને વિષેથઈ જાય ઊંધા કંટકો ત્યાં, નમન કરવાને મિષે ! દુઃખો હટે સઘળાં સુખો પ્રગટે પ્રભુ ! તુજ આશિષે !અરિહંત.૨૫ તુજને નિહાળી માર્ગના વૃક્ષોય રોમાંચિત થઈડાળી નમાવીને કરે તુજ સ્વાગતમ્ આશ્રિત થઈ ! તે ધન્ય તે કૃતપુણ્ય જે તુજને નમે ભાવિત થઈ ! અરિહંત. ૨૬ ૧૮ For Personal & Pate Use Only www.jainelibry.org Page #41 -------------------------------------------------------------------------- ________________ સર્વઋતુસંગમ કોટિદેવ સાનિધ્ય કેશાદિ અવૃદ્ધિ પુષ્પવૃષ્ટિ સુંગધિજલવષ પંખીપ્રદક્ષિણા આફ્લાદકપવન દુંદુભિ જગને જગાડે દિવ્ય દેવો દુંદુભિના નાદથી સમવસરણે સૌ દોડતા આવે હૃદય-આહૂલાદથી ! સૌને પમાડે પરમતૃપ્તિ તું વચનરસ - સ્વાદથી ! અરિહંત. ૨૭ આ સૃષ્ટિને અનુકૂલ થઈને સાધના તે જે કરી છે. તેના પ્રભાવે સૃષ્ટિમાં અનુકૂલતા સૌ પાંગરી તુજ ચોતરફ રેલાય આહલાદક હવા મસ્તીભરી અરિહંત.૨૮ { મયૂરી મયૂર ને સારસીસારસ સકલ પક્ષીગણો - આપે સહર્ષ પ્રદક્ષિણા તુજને અજાયબ આ ક્ષણો - જોવા જિનેશ્વર ! આ જુઓ, નિશ્ચલબની મુજ પjો અરિહં.ર૯ ચોમેર છાંટવ્યું નીર દેવોએ અહીં ખુશબૂભર્યું ! ને ભૂમિતલ શીતલ સુગંધિત સરસ શોભાસ્પદ કર્યું ! તુજ આગમનટાણે અહો ! દીસે બધે અમૃત નર્યું ! અરિહંત.૩૦ આ ભવ્યભૂમિમાં પ્રભુ ! પદકમલ જયાં પાથરે. ત્યાં ગગનમાંથી રંગબેરંગી ફૂલો અવિરત ઝરે ! વાતાવરણ મઘમઘ અને ઝગમગ અપાર્થિવ અવતરે અરિહંત.૩૧ 8 આશ્ચર્ય છે તુજ કેશ - મિશ્ર - નખ અને રોમાવલિ – વધતા નથી ક્યારેય આ રચના ખરેખર દોહાલી ! તુજ પુણ્યવૈભવને સમર્પે જગત આશ્ચર્યજલિ ! અરિહંત.૩૨ આ કોટિશઃ દેવો કરે સેવા સતત સોહામણી નિજસ્વર્ગલીલા તેમને લાગે ગજબ અળખામણી ! રીમા નથી તુજ પુણ્યની, નથી ક્યાંય તુજ સરખામણી ! અરિહંત.૩૩ હું જે ભાગ્યશાળી ભૂમિમાં વિશ્વેશ ! તું વિચરણ કરે ઋતુઓ સકલ ત્યાં એકસાથે આવી સુખવિતરણ કરે ! આઈજ્ય આ સ્વયમેવ હેજિનદેવ! તુજ વિવરણ કરે! અરિહંત.૩૪ હું ૧૯ ? For Pelmoral & Private Use Only www.jaine .org Page #42 -------------------------------------------------------------------------- ________________ બદષભની શોભા હું શી કહું ! (શ્રી આદિનાથ ભગવાનની ભાવયાત્રા) જે જન્મસમયે મેરુગિરિની સ્વર્ણ રંગી ટોચ પર, લઈ જઈ તમો ને દેવ ને દાનવ ગણો ભાવે સભર, ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને , ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે...૧ સોહામણી સુમંગલાને વળી સુનંદા સાથમાં, ચતુરાઈથી ચોરી રચી ઈન્દ્ર કરેલ વિવાહમાં, મીંઢોળ બાંધ્યા વર બની શોભી રહ્યા'તા જે સમે. ત્યારે... ૨ નગરી વિનીતામાં સુરો રાજયાભિષે ક રૂડો કરે, થાપે તમોને સ્વર્ણના સિંહાસને તે અવસરે, વિનયી યુગલિયા મારા અંગૂઠે કરે અભિષેકને .ત્યારે... ૩ દઈ દાન સંવત્સર લગી, દારિદ્રય જગનું સં હર્યું, ને જગતગુરુ તે વિશ્વનું, સામ્રાજય પળમાં પરિહર્યું, સંસારથી નિષ્ક્રમણ કેરો પ્રથમ ભવ્ય પ્રસંગ છે.ત્યારે....૪ ( ૨૦ ડે Jai Education International For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ને દેવ દેવેન્દ્રો નરેન્દ્રોએ વહન જેને કરી, થઈ દિવ્ય શિબીકારુઢ ચાલ્યા સમય સંયમનો કળી, સિદ્ધાર્થ વનમાં સર્વત્યાગ કરી રહ્યાા'તા જે સમે. ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે...૫ ત્યાં લોચની વેળા વચન જે ઈન્દ્ર દેવે ઉચ્ચ, તેથી કયો ચઉમુષ્ટિ લોચ પછી મહાવ્રત આદર્યા, ને વર્ષ એક સહસ્ત્રી કીધો નિત્ય પાદ વિહારને. ત્યારે...૬ કાયા તમારી કનકવર્ણ તેજ ૫ જ વિખેરતી, વનરાઈ પૂર્ણ વિહારપથની તેથી રંગાઈ જતી, તે દેશ્યના સાક્ષી મૃગોના વૃંદ પણ અતિ ધન્ય છે ત્યારે..૭ બે ભાઈ નમીને વિનમિએ તુજ ચરણ રૂપી પદ્મમાં, થઈ લીન કીધી સેવના કેવી ગજબ વન ભોમમાં, | કે સર્વ વાંછિત રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ'તી એમને ત્યારે...૮ ૨૧ - For Pelsdal Private Use Only Jair ducation International Page #44 -------------------------------------------------------------------------- ________________ સોહામણું તે હસ્તિનાપુર નગર પહેલા પારણે , જયાં આપ જઈ ઊભા હતા શ્રેયાંસનુપને બારણે, વડોયો હતો ત્યાં ઈશુ રસ કરયુગલ લંબાવી તમે. ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે ...૯ અવસર્પિણીના પ્રથમ એ ભિક્ષાગ્રહણના અવસરે, થઈ હરખ ઘેલા દેવગણ ઉત્કૃષ્ટ વસુધારા કરે, થઈ સાડી બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ આંગણે ત્યારે...૧૦ છદ્મસ્થ કાળે છઠ્ઠ-અટ્ટમ દશમ દ્વાદશ ભક્તને, પન્નર વળી માસક્ષમણના ઉગ્ર તપ આચારને, પ્રભુ નિત્ય કરતા'તા ઉમંગે આપ વારંવાર જે ત્યારે...૧૧ એ કાંતમાં જયારે તમે બે હાથ ને લાંબા કરી, કાયા કરી થીર ચિત્તને મન સુપ્રસન્નપણે ધરી, નિષ્કપ કાયોત્સર્ગમાં ધરતા ધરમના ધ્યાનને ત્યારે..૧૨ રૂડી અહો તે પુરિમતાલ - પુરી અયોધ્યાનું પરું, રૂડો હજારો વર્ષથી તે વિસ્તરેલો વટતરું, જયાં ધ્યાનની ધૂણી ધખાવી વર્યા કેવળજ્ઞાનને ત્યારે..૧૩ નવ કનક કમળ પાય ઠવતાં વિચરતાં પૃથ્વી તળે , તું ભવ્ય રૂપી કમળ વનને ખીલવે પ્રવચનબળે , તુજ દેશનાથી જે થયા પ્રતિબુદ્ધ તે અતિ ધન્ય છે ત્યારે...૧૪ હે ત્રણ ભુવનના નાથ બેસી સ્વર્ણના સિંહાસને, સુર અસુર-કેરી પર્ષદાથી વીંટળાઈ તે ક્ષણે, દેતા અપૂરવ ધર્મ કેરી દેશનાને આપ જે , ત્યારે... ૧૫ ( ૨૨ 3 For Personal Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ જે વંદનીય બન્યા નિરંતર દેવતાના વંદથી, કૈવલ્ય પામ્યા બાદ તેવા નાથને બહુ ભાવથી, જેણે કર્યા વંદન અહો તે ધન્ય છે કૃત પુણ્ય છે.ત્યારે...૧૬ જે ધન્ય છે તેને જ તારું દિવ્યદર્શન સાંપડે, રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું ના પડે, તેનો જનમ નિષ્ફળ ગયો જેણે નિહાળ્યો ના તને ત્યારે...૧૭ મિથ્યાત્વ કેરું ઘોર અંધારું છવાયું વિશ્વમાં, વ્યામૂઢ થયું ત્રણ ભુવન પૂરું મોહના અતિ જો શમાં, હે ત્રણ ભુવનના નાથ ખોલી મોહ ઘેલી આંખને .ત્યારે..૧૮ રજતાદ્રિના શિખરે બની આરુઢ પર્યકાસને, દસ સહસ મુનિવર વૃંદ સાથે તું લાો નિર્વાણને, પચ્ચકખાણ ચઉદશ ભત્તનું પચખ્યું હતું સહુએ તમે ત્યારે...૧૯ તુજ ચ્યવન, જન્મ, વ્રત ગ્રહણ, કૈવલ્ય મુક્તિ અવસરે, જે દેવતાઓ પંચ કલ્યાણક તણાં ઓચ્છવ કરે, તેમાં ભળી ઉરના ઊછળતા ભક્તિ ભાવે આÁ થઇ.ત્યારે... ૨૦ અતિમૂઢને એજ્ઞાનથી પરિપૂર્ણ છું તો યે વિભો ! બહુ ભક્તિભાવે આપની સ્તવના કરી છે મેં પ્રભો ! તો ત્રિાજગવંદન નાભિનંદન એટલી કરજો હવે, કરુણા તમારું દિવ્ય શાસન પ્રાપ્ત થાયે ભવોભવે ત્યારે..૨૧ પંડિત મહા ધનપાલ કવિએ અવનવા ભાવે કરી, પ્રાકૃત ગિરામાં આદિજિનની રસીલી સ્તવના કરી, પ્રદ્યુમ્નસૂરિએ કોક પ્રાચીન પરથી એ ઉદ્ધયું, તેનું ધુરંધરવિજયજીએ ગાન હરિગીતે કર્યું ત્યારે...૨૨ | 3 F Personal & Private Use Only www.jainelibry.org Jain ducation International Page #46 -------------------------------------------------------------------------- ________________ વરસોપવાસી ઋષભનંદના સર્વાર્થસિદ્ધ વિમાનમાં દૈવી સુખો માંહે રહ્યા યોગીપણે જે ઝળકતાં તેત્રીશ સાગર નીરવહ્યાં ત્યાં પુણ્યવંતી આવી પળ જેણે કહ્યું : “પ્રભુ અવતરો” વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૧ દશ ચાર સ્વપ્ન સૂચિત પ્રભુ જમ્યા અયોધ્યા નગરમાં ચંદા પર ચમકે શ્રી નાભિકુલકર ગૃહગગનમાં, મરુદેવાનંદન અમ હૃદયની ભૂમિ પર પગલાં કરો...વ.૨ ક્રોડો વરસના અંધકાર તણું થયું જયાં નિર્ગમને જેના પ્રથમ પગલે ખીલી ઊઠયું હતું આખું ચમન રાજા ઋષભની જીવનનીતિ સૃષ્ટિમાં છે વિસ્તરો.. વ.૩ ચઉમુષ્ટિ સહ ચઉસહસ સાથે જેમણે સંયમ ગ્રહ્યું લખપૂર્વ વર્ષે આયુશે એ જ્ઞાન મનઃ પર્યવ થયું તે દિન થકી તપ દીર્ઘ માંડી પ્રભુ કહે “તપ આદરો”...વ.૪ Jain a location International 283 se only For Persolene D ate Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાભ્રમણનો યોગ પણ ભિક્ષા ગ્રહણ નીપજયું નહીં, નિરપેક્ષભાવે વૈર્યધર નિશદિન રહે છે નિજ મહીં ધીરજતણી પ્રતિમા ખરે સંતૃપ્તિનો મહાસાગરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૫ મણિ મોતી માણેકને વળી કોઈ રત્ન કેરા હારને કોઈ નિજસુતા કોઈ વલ્લભા, નવિ સૂઝતા આહારને સ્થિતપ્રજ્ઞને સુપ્રસન્ન વદને ભ્રમણ કરે ભિક્ષાચરો...વ. જેણે જગતને શીખવી આહારની ચર્ચા બધી ને દાખવી'તી પાકની વિદ્યા, ક્ષુધા તેને નડી છે કર્મનો સંદેશ કે “ભવિ ! કર્મબંધ થકી ડરો.”.વ.૭ નહીં અન્ન લાધ્યું હાથમાં જળબિંદુ નહીં કંઠે વહ્યું મનમાં થતું કે રાજવીનું પુણ્ય સઘળું કયાં ગયું ? થયો પ્રબળ પુરુષાર્થી પ્રભુનો એહવો તપ આકરો....વ.૮ કોઈ વૃષભને ભોજનતણો પ્રતિબંધ ઊપજાવ્યા થકી ત્યારે ઉપાજર્યું કર્મ તે અંતિમ ભવે રહ્યું ત્રાટકી ફળ તેહનું જોવા વૃષભ લંછનરૂપે થયો હાજરો... વ.૯ છે જીવની એવી દશા જયાં સફળતા મળતી નથી, ત્યાં દીર્ઘકાળ લગે કદી પણ ધીરતા ટકતી નથી લાગ્યું ન અન્ન છતાં તમે સંપૂર્ણ વર્ષ લગે ફરો...વ.૧૦ શ્રેયાંસજી જુએ સ્વપ્નમાં સ્થિરતા દીયતા મેરુને નૃપ શ્રેષ્ઠી પણ સુપનાંતરે પેખે મુદા તસ લાભને " સંકેતથી શ્રેયાંસ શિર સોહે સુભગ નવ સેહરો .. .વ.૧૧ Sau For Pcsolal & Drivate Use Only www.jainelibrary brg Page #48 -------------------------------------------------------------------------- ________________ કોઈ જન દીયે શ્રેયાંસને તબ ઈક્ષ રસ ઘટશત ભરી ફરતા નગરમાં તે દિને તપસી પધાર્યા ગોચરી, થયો ચિત્ત વિત્તને પાત્રનો સંયો ગ, રૂડા અવસરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો..૧૨ કોઈ પૂર્વભવમાં ઋષભને શ્રેયાંસ સાથે રહ્યા હતા બની યોગી સંયમજીવનના યોગો સહુ સાધ્યા હતા પ્રભુને નીરખતાં જાતિસ્મરણે કહે : “પ્રભુજી વાપરો”...વ.૧૩ લબ્ધિબળે કરગ્રહણ રસ કીધો પ્રભુ એ જે ક્ષણે અહોદાનની ઉદ્ઘોષણાદિક પંચ દિવ્યો પારણે જાણે અખિલ સૃષ્ટિમહીં પ્રસર્યો ખુશીનો વાયરો ....વ.૧૪ જે ઈક્ષખંડ થકી પ્રભુનો વંશ ઇક્વાકુ રહ્યો તે ઈશુ ના રસને ઋબુભદેવે સહજમાં કર ગ્રહો જેણે નિહાળ્યું દશ્ય આ બડભાગી તે સહુ નરવરો... વ.૧૫ શ્રેયાંસના સૌભાગ્યના જાણે ઊઘડતાં બારણાં ને ઈશુ રસના બુંદ બુંદે ભાગ્યના ઓવારણાં જેના થકી મારા પ્રભુના દીર્ઘતપનાં પારણાં,.. વ. ૧૬ આમ્રફળ મીઠા મધુરા ખજૂરને વળી દ્રાક્ષ પણ “કો ઈક્ષરસ તોલે નહીં' જાણે સમજતો વસ્તુ ગણ સહુ મિષ્ટ પણ મનોમન કહે, ‘તસ ભાગ્યની ઈર્ષ્યા કરો'.વ.૧૭ અવસર્પિણીના સૌ પ્રથમ તપને તપસ્વીને નમું, અવસર્પિણીના સૌ પ્રથમ સત્પાત્ર દાન તને નમું , દેજો અમોને પણ પ્રભુજી દાનના શુભ અવસરો, ...વ.૧૮ Jai Education International ડ. For Persaal & Pipe Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ફાગણ વદી આઠમ દિને મંડાણ વરસીતપ તણું વૈશાખ સુદ ત્રીજને થયું હતું, હસ્તિનાપુરે પારણું દિન ચારસોનો વારસો ચિહું જગતમાંહે વિસ્તરો વરસોપવાસી ઋષભજી મુજ જીવનમાંહે અવતરો...૧૯ આગોતરું કોઈ આયોજન નહીં, ના અલાભે દીનતા ‘કચારે મળે ?’ ‘કચાંથી મળે ?' એવું કદી ન અપેક્ષતા ને ઈક્ષુરસ લેતાં ન હર્ષોલ્લાસ અહો ! સમતાધરો...વ.૨૦ કરું અરજ કે પ્રભુ ! આપની ધીરજ મને આવી મળે ધારી સફળતા ના મળે ત્યાં જીવ કયારે ન બળે તે દિન થકી મુજ જીવનમાં સુખનો સૂરજ ઊગશે ખરો...વ.૨૧ જબ ઈષ્ટવસ્તુ ના મળે ત્યારે સ્મરણમાં આવજો, ધૈર્ય ધન ખૂટે યદા સ્થિરતા પ્રભુજી આપજો કીધા વિના તપ કીધેલો માનીશ હું પ્રભુ માહરો...વ.૨૨ ઋષભજીના પગલે પગલે કંઈક સાધક ચાલતા વરસા લગે આરાધકોના વૃન્દ્ર જેને સાધતા વર્ષી તપસ્વી સર્વની અનુમોદના હૈયે ભરો...વ.૨૩ ચારે પ્રભુ ! આપે ગ્રહેલા જીવનને પામી શકું ક્યારે તમોએ આદરેલા તપપથે ચાલી શકું મુજ સત્ત્વ ગયું અસ્તાચલે પ્રભુ ! ઉદય ફરી તેહનો કરો...વ.૨૪ ગુણ પામવા ભિક્ષુક બની ભમતો અનાદિ કાળથી ગુણ પ્રાપ્તિ ક્યાંય ન થતી અવિરત તપસ્યા ચાલતી • ગુણ ઈક્ષુરસ વહોરાવવા શ્રેયાંસ થઈ આવો વિભુ !..... ૨૫ Jain B cation International For Persche & Private Use Only -૨૭ www.jainellby.org Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખશ્વર પાર્શ્વનાથતીર્થ MEN ચશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વંદનાવલી જેના સ્મરણથી જીવનનાં, સંકટ બધાં દૂરે ટળે, જેના સ્મરણથી મન તણાં, વાંછિત સહુ આવી મળે; જેના સ્મરણથી આધિ, વ્યાધિ ને ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના, ચરણમાં પ્રેમે નમું. ૧ વિઘ્નો તણાં વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિનાં કંટક ભલે,ચોમેર વેરાઈ જતાં; વિશ્વાસ છે જસ નામથી, એ દૂર ફેંકાઈ જતાં...એ વા. ૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેનો, અદ્ભુત છે દેદાર જેહના, દર્શનીય આ દેહનો; લાખો કરોડો સૂર્ય પણ, જસ આગળે ઝાંખા પડે....એવા ૩ ધરણેન્દ્ર ને પદ્માવતી, જેની સદા સેવા કરે, ભક્તો તણાં વાંછિત સઘળા, ભક્તિથી પૂરા કરે; ઈન્દ્રો, નરેન્દ્રો ને મુનીન્દ્રો, જાપ કરતા જેહનો....એવા. ૪ For Persona Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ જેના પ્રભાવે જગતના, જીવો બધાં સુખ પામતાં, જેના હવણથી જાદવોના, રોગ દૂર ભાગતા; જેના ચરણના સ્પર્શને, નિશદિન ભક્તો ઝંખતા એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૫ બે કાને કુંડળ જેહના, માથે મુગટ વિરાજતો, આંખો મહીં કરુણા અને, નિજ હૈયે હાર વિરાજતો; દરિશન પ્રભુનું પાણી મનનો મોરલો મુજ નાચતો...એવા.૬ ૐ હીં પદોને જો ડીને, શંખેશ્વરાને જે જપે, ધરણેન્દ્ર પદ્માવતી સહિત, શંખેશ્વરાને જે જપે; જન્મો જનમનાં પાપ ને, સહુ અંતરાયો તસ તૂટે...એવા.૭ કલિકાલમાં હાજરાહજૂર, દેવો તણાં એ દેવ જે, ભક્તો તણી ભવ ભાવઠોને, ભાંગનારા દેવ જે; ‘મુક્તિ કિરણ'ની જયોતને, પ્રગટાવનારા દેવ જે. એવા.૮ જેના સ્મરણથી ભવિકના ઇચ્છિત કાર્યો સિદ્ધતાં, જે નામથી પણ વિષધરોનાં વિષ અમૃત બની જતાં; જેના પૂજનથી પાપીઓનાં પાપ-તાપ શમી જતાં શંખેશ્વરા પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના.૯ જે પ્રભુના દર્શથી સહુ આપદા દૂર થતી, ને જે પ્રભુના સ્પર્શથી સહુ સંપદાઓ મળી જતી; વિનો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા. શંખે.૧૦ અતીત ચોવીશી તણાં નવમાં શ્રી દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો’ માહરા તારક વિભુ; ' ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવી પૂજતા.. શંખે.૧૧ - ૨૯ Foresonal Private Use Only Jain Edication International www.jane reorg Page #52 -------------------------------------------------------------------------- ________________ ી સંખne fluiાય તેમ: સૌધર્મ કલ્પાદિ વિમાને પૂજયતા જેની રહી, વળી સૂર્યચંદ્ર વિમાનમાં પૂજા થઈ જે ની સહી; જે નાગલો કે નાથ બનીને શાંતિ સુખને અપતા શંખેશ્વરા પ્રભુ પાર્થ ભાવે કરું હું વંદના.૧૨ આ લોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી, વળી નિિવનમિ વિદ્યાધરો જેને સેવે બહુમાનથી; ત્યાંથી ધરણપતિ લઈ પ્રભુને નિજભવન પધરાવતાં...શંખે.૧૩ જરાસંઘની વિદ્યા જરા જ્યાં જાદવોને ઘેરતી, નેમિ પ્રભુ ઉપદેશથી શ્રી કૃષ્ણ અમને તપી; પદ્માવતી બહુમાનથી પ્રભુ પાર્શ્વ પ્રતિમા આપતી.. શંખે.૧૪ જેના હવણથી જાદવોની જરા દૂર ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપતા ત્યાં પાર્શ્વની પ્રતિમા ખરી; જેના પ્રભાવે નૂપગણોના રોગ સહુ દૂર થતાં..શંખે. ૧૫ જે ણે બચાવ્યો બાળપણમાં, નાગ બળતો આગથી, જેણે હણ્યો ભરયૌવને, મહાકામ રાગ - વિરાગથી; જેણે ઉગાર્યું વિશ્વને, દુ:ખ-દ્વેષથી સુખ રાગથી...શંખે. ૧૬ ( ૩૦૩ For Personal & Pete Use Only www.jainelibre Arg Page #53 -------------------------------------------------------------------------- ________________ હે પતિતપાવન ! વિશ્વવત્સલ ! પાર્થશંખેશ્વર પ્રભુ ! સ્વીકારજો હે નાથ ! મુજ શ્રધ્ધાસભર અંતર પ્રભુ...! અતિભવ્ય મહિમા સાંભળી આવ્યો તમારા શરણમાં... હે પાર્થશંખેશ્વર પ્રભુ ! રહેજો સદા મુજ સ્મરણમાં...૧૭ છલકે નયનમાં પ્રેમ સ્મિતમાં મેઘધનુષી રંગલા ને અંગે અંગે ઝગમગે છે, રંગરંગીન તારલા દેવેન્દ્રના મણિમુકુટથી વધુ તેજ ચમકે ચરણમાં.. હે પાર્થ.૧૮ વૈભવવિલાસો સર્વવાંછિત આપ આપો છો પ્રભુ શાશ્વત સુખો અનુપમ અબાધિત આપ આપો છો પ્રભુ સામર્થ્ય છે સ્વામી! તમારું સર્વસુખવિસ્તરણમાં... હે પાર્થ. ૧૯ જયાં કામધેનુ કામઘટને સુરતરુ પાછા પડે, ચિંતામણિ પારસમણિના તે જ જયાં ઝાંખા પડે; મણિ મંત્ર તંત્રને યંત્ર જેનાં નામથી ફળ આપતાં.. હે પાર્થ. ૨૦ જ્યાં સર્વલબ્ધિ સર્વસિધ્ધિ સર્વસમૃદ્ધિ વસે તે શબ્દ શંખેશ્વર સમરતાં સર્વસુખ ઉર ઉલ્લસે આ મંત્રરત્ન જડી દીધો છે મેં હદય આભરણમાં.. હે પાર્થ. ૨૧ મહામેઘતાંડવ સર્જીને કમઠે ડૂબાડવા આપને નિજ મસ્તકે સ્થાપી ધરણઇન્દ્ર જીવાડ્યા આપને એક જ કૃપાદ્રષ્ટિ છતાં પણ કમઠમાં ને ધરણમાં.. હે પાર્થ. ૨૨ દાતાર છો અનુપમ તમે અદ્ભુત તમારી નામના ! તો હે કૃપાળુ ! પૂરી કરજો એક મારી કામના દેજો. જીવનમાં પરમબોધિ વરસમાધિ મરણમાં...હે પાર્થ. ૨૩ 9 . For Persanare Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ - પાર્થ પંચકલ્યાણકવેદના જે જન્મ સમયે મેરુગિરિપર સ્વર્ણના સિંહાસને, અભિષેક અર્થે ગોદમાં ઈન્દ્ર ધર્યા'તા, આપને, શોભી રહ્યા'તા મુકુટમાંહી જડેલ નીલમની પરે, તે દેશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૧ તુજ નીલવરણી કાયની કાંતિ થકી ઝળહળ થતી, અભિષેકની જળધાર કોડો કુંભથી વરસી હતી, જાણે સુમેરુ શૃંગ પર જમના નદી નવલી વહે. તે... ૨ For P&CSOMA. Dvate Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ જયારે પધાર્યા નાથ વામા માત કેરા ગર્ભમાં, ત્યારે નિહાળ્યો સ્વપ્નમાં અહિને સરકતો પાસમાં, તેથી તમારું નામ પાડ્યું “પાર્થ” રાજારાણીએ તે દેશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૩ ગંગા કિનારે શિશુ બનેલા દેવદેવી સાથમાં, ખુલ્લા પગે રમતા હતા, ધોળી સુંવાળી રેતમાં, પગલા પડેલા મારા સ્વામી આપકેરા ત્યાં કને. તે..૪ ફૂટી જુવાની ફૂટડી નવહાથની કાયા ઉપર, શી નીલ તેજો વલય મંડિત રૂપ લાવણ્ય સભર, નેત્રો સ્વજનને નગરજનના જોઈ જો ઈને ઠરે.તે...૫ તુજ રૂપગુણના ગીત કિન્નરના મુખેથી સાંભળી, થઈ મુંધચિત્ત પ્રભાવતી મનથી પ્રભો તુજને વરી, આવી પરણવા જાન જો ડી આપના પૂર આંગણે તે ૬ તું નીલવરણો નાથ ને તે સોનવણી કુંવરી, ઘેઘૂર આંબાડાળ પર જાણે લચેલી મંજરી, જબ ચોરીમાં ચતુરાઈથી બેઠા હતા કર સાહીને તે...૭ ગંગા નદીના શુભ્ર સલિલે સખી સંગે ખેલતા, નવ દિવ્ય ઇન્દીવરસમાં પ્રભુ આપ અનુપમ દીસતા, રાણી જણાય પરાગથી રંગાયેલી હંસી પરે તે...૮ પ્રભુ એ કદા બેઠા હતા ગો પ્રભાવતી સાથમાં, દીઠું નગરનું લોક જાતું લઈ પૂજાપો હાથમાં, . ત્યારે તમે ઘોડે ચડી પહોંચ્યા કમઠ તાપસ કને .તે...૯ Jain E cation International For PS338) rivate Use Only www.jainelti ary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ્ઞાનથી બળતો નિહાળ્યો અગ્નિકુંડે નાગને, કરુણાનિધાન તમે કઢાવ્યા આગમાંથી તેહને, સેવક મુખે નવકાર આપી ઈન્દ્ર પદ દીધું તમે તે દશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૧૦ રૂડી વસંતે સખી સંગે સંચય'તા ઉપવને, ત્યાં જો ઈ રાજુલ ત્યાગતા શ્રીનેમિને ચિત્રામણે, વૈરાગ્યના રંગે તમે રંગાઈ ઊડ્યા તે ક્ષણે તે...૧૧ થઈ મેઘ કંચનના તમે પૂરું વરસ વરસી રહ્યા, સહુ દીનજનના દુ:ખને દારિદ્રયને દૂર કર્યા, “છે દાન અગ્રિમ ધર્મમાં” એવું જણાવ્યું વિશ્વને.તે...૧૨ દીક્ષાતણો અભિષેક કરવા ઈન્દ્ર ચોસઠ આવિયા, તવ પિતા રાજા અશ્વસેને સહુ પ્રથમ નવરાવિયા, તુજ નીલદે હે વારિધારા ચમકતી વીજળી પરે .તે...૧૩ સહુ સ્વજનની લઈને રજા ચારિત્ર્યના પંથે ચડ્યા, શિબિકા ઉપર આરુઢ થઈને નગર બહારે નીસર્યા, અગણિત દેવો દાનવો મન જો કરે જયઘો અને તે..૧૪ તે ધન્ય આશ્રમપદ મહા ઉદ્યાન વૃક્ષ અશોક તે, જયાં સર્વસંગ તજી મહાવ્રત ઉચ્ચર્યા'તા ચાર તે, ને સ્કંધ પર ધારણ કર્યું દેવેન્દ્ર અર્પિત દુષ્યને તે...૧૫ છદ્મસ્થ ભાવે દિવસ ચોર્યાશી સુધી પૃથ્વીતળે વિચર્યા તમે ઉપસર્ગને સહતાં ચમકતાં તપબળે , મૈત્રી અને કરુણાતણો વરસાદ વરસાવ્યો બધે તે..૧૬ For PE SORGPivate Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કાદંબરી અટવી મહીં પ્રભુ ધ્યાનમાં ઊભા હતા, વનહાથીએ કમળો વડે તુજ ચરણને પૂજ્યાં હતાં, ‘કલિકુંડતીરથ’ત્યાં થપાયું કુંડસરવરના તટે તે દૃશ્ય ત્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે... ૧૭ ત્રણ દિવસ કૌસ્તુભ કાનને જ્યારે તમે કાઉસ્સગ્ગ કર્યો, ધરણેન્દ્રનાગ કરી ફણા શિર ઉપર છત્ર ધરી રહ્યો, ત્યાં ‘તીર્થ અહિચ્છત્રા’ થપાયું પ્રગટ કરતું ભક્તિને.તે...૧૮ ઉપસર્ગ કરતો મેઘમાળી મેઘની વર્ષા કરે, ધરણેન્દ્રને પદ્માવતી બહુભાવથી સેવા કરે, તે બેય ઉપર આપ હૈયે ધારતા સમભાવને.તે..૧૯ નીલો તમારો દેહને વટવૃક્ષ પણ લીલું હતું, ચોગમ ઊછળતું મેઘજળ પણ નીલવરણું ભાસતું, જે મેઘમાળીની પ્રજળતી આંખને શીતળ કરે.તે... ૨૦ તે ધન્ય ચૈત્રી ચોથ જ્યારે કાશીના ઉદ્યાનમાં, જઈ ધાતકીના વૃક્ષ નીચે રહ્યા સ્વામી ધ્યાનમાં, ઘનઘાતી કર્મો ચાર છેદી લહ્યા કેવળજ્ઞાનને.તે... ૨૧ સુર અસુર માનવ કોટિ ચાતક જેમ તુજ સેવા કરે, તું નિત્ય નવલાં મેઘની જિમ વચન અમૃતને ઝરે, સંતૃપ્ત કીધી ભવ્ય જીવો રૂપ ધરતી હ૨૫ળે.તે...૨૨ જ્યાં સ્વર્ણકમલે ચરણ ઠવતા આપ પદ ધરતા હતા તે ધન્ય ધરતીની ૨જે દુ:ખી બધાં આળોટતા, કાયા થતી કંચનસમી સંતાપ શમતો તત્ક્ષણે તે ... ૨૩ 34 For Fersonal &rivate Use Only www.jainelibry.org Page #58 -------------------------------------------------------------------------- ________________ તુજ નામ મંત્રી સમું બન્યું જે સર્વ ટાળે આપદા, તુજ મૂર્તિ ચિંતામણિ બની જે સકલ આપે સંપદા, લાખ્ખો તર્યા તુજ નામને મૂર્તિતણા આલંબને તે દશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે... ૨૪ સમેતશિખરે કરી અણસણ એક મહિનાનું ચરમ, તેત્રીસ મુનિવર સંગમાં પામ્યા તમે પદને પરમ, કાઉસગ્નમુદ્રામાં હણ્યા સહુ કમ કેરા મર્મને .તે... ૨૫ જયાં વીશ જિનવર અજિત આદિ મુક્તિપદને પામીયા, ત્યાં વીશમાં અંતિમ ક્રમે શ્રીપાર્થ આપ પધારિયા, છે થયું નિર્વાણ કલ્યાણક તમારું તે સ્થળે તે... ૨૬ આ ઘોર કલિકાળે પ્રભુ પ્રગટયો શતાધિક તીર્થની, સૂની ધરાનાં માંડવે તું દિવ્ય કલ્પતરુ બની, પૂરો બધાની કામના તિમ પૂરજો મારી હવે તુજ દિવ્ય શાસન અચલભાસન, પ્રાપ્ત થાવ ભવોભવે.તે.... ૨૭ (કળશ) શ્રી પાર્શ્વ તારો વિજયડંકો વિશ્વભરમાં વાગતો, શ્રી પાર્શ્વતારો દિવ્યમહિમા આ યુગે પણ જાગતો, શ્રી પાર્શ્વતારી મોહિનીને પ્રેમથી પ્રેરાઈને, શ્રીધર ધરવિજયે રચી આ ભક્તિરચના ગાઈને, નિત પામજો સહુ દિવ્યમંગળ માળ કેરી વધાઈને .તે..૨૮ - ૩ For Personal & P ate Use Only www.jainelibrary org Page #59 -------------------------------------------------------------------------- ________________ - શ્રી પ્રભુવીર વંદનાવલી છે ૮ ) .. સિદ્ધાર્થ નંદન વીર તારું, શાસન જગમાં ગાજતું, પંચમઆરે ભવથી તરવા, આધાર બની વિરાજતું; મિથ્યા મતને દૂર કરી, સન્માર્ગ આપી દીપતું, એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૧ પચ્ચીશમાં નંદનઋષિના, ભવમાં માસક્ષમણ કર્યા, અગ્યારશાખ, શીહજાર, છસો પિસ્તાળીસ થયા; ‘સવિજીવ તારુંભાવનાએ જિનનામકર્મ નિકાચતાં.. એવા.૨ પુષ્પો ત્તરથી ચ્યવન પામે, દેવાનંદા કુક્ષીએ, સુપન ચૌદ નિહાળે માતા, હરખે તે શુભ રયણીએ; ઇન્દ્ર અવધિજ્ઞાને પ્રભુને, ત્રિશલા ગરબે ઠવે. એવા.૩ Aી ) For Persona &rivate Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર-સુદિ તેરસ દિને, પ્રભુ જન્મ ધાય મહીતલે , અજન્મા બનવા અવતર્યો, સૂરલોકથી નરલોકમે ; પુણ્યપ્રમોદે જીવરાશી, શાતાનો અનુભવ કરે એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૪ લો કાંતિકવચને કરી, વીર વર્ષીદાન આરંભતા, હર્ષે ગ્રહે જે દાનને, ભવ્ય પણે તસ સ્થાપતાં ; એ કાકીદીક્ષા પામીને, દાખે પ્રભુ શૂરવીરતા. એવા.૫ સાડાબાર વરસ લગે, પ્રભુ ધ્યાનમાં લયલીન બની, કમો નિકાચીત તોડવા, અભિગ્ર હે અડગ રહી; કૃતકૃત્ય તોયે સાધનામાં , પ્રમાદ લવ લેશ નહીં. એવા.૬ ડંખ દીધો ચંડકૌશિક, સપે અતિ આવે શથી, પ્રતિબો ધી મેલ્યો દેવલો કે, ઉપકૃતિ ગુણ દાખવી ; શ્રેણિક અતિ હિંસક છતાં, તીર્થંકર પદવી દીધી. એવા.૭ ગોવાળીયો ખીર રાંધે પગમાં, તોયે ધરે સમભાવને, શુલપાણીને દેવ સંગમે, દીધા ભયંકર કષ્ટને ; હસતે મુખે સહેતા વિભુ, પરિષહ તથા ઉપસર્ગને... એવા.૮ દિયે ગોશાળો ગાળ ને, પુત્રી-જમાઈ વિરોધ કરે, વરસાવી વષ પ્રેમની, વિરોધીને પણ વશ કરે ; અમીદ્રષ્ટિ તારી પામતાં, પાપી તણાં પાપો શમે...એવા.૯ ઘોર પાપી અર્જુનમાળી, ઉદ્ધાર પામ્યો તુમ કને, રોહિણીયો હણીયો ન અભયે, તારો પુણ્ય પ્રભાવ એ ; વ્યસની બની પરાર્થના, ક્ષણમાં તજે એ સ્વાર્થને.. એવા.૧૦ ૩૮ ? For Resona private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાપી-અધમ મહાધાતકી, જીવો પ્રત્યે જરી રોજના, અપમાન કે સન્માન હો, હૃદયે જરી સંતાપના; તનમાં વ્યાધિ મનમાં સમાધિ, મંત્ર વસે જીવનમાં એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૧૧ ઋ જુવાલિકા નાદીને તટે, કરે નાશ મિથ્યાતિમિરનો, વૈશાખ સુદિ દસમીદિને, પ્રગટે સૂરજ કૈવલ્યનો દીયે મધુરી દેશના, જુએ ભાવ લોકાલોકનો. એવા.૧૨ પ્રથમ દેશના જાણી નિષ્ફળ, પાવાપૂરી પધારતાં, કરુણા હૃદયે બની વિશ્વમાતા, સહુ જીવો ઉગારવા; વૈશાખ-સુદિ ગ્યારસ-દિને, કરે સ્થાપના શાસનતણી.. એવા.૧૩ વાદ કરવા આવ્યા ગૌતમ, હૈયે અભિમાન ધરી, પટધારી પોતાનો બનાવ્યો, માન હણી સંશય હરી, જળક્રીડા કરતાં અઈમુત્તા, મુનિને દિયે મુક્તિપુરી.. એવા.૧૪ અડદતણાં બાકુળા લઈને, તારી બાળા ચંદના, સાધ્વીમાં શિરો મણિ બનાવી, સ્થાપી શાશ્વતધામમાં ; જે ચરણે આવી શરણ ગ્રહે, કર્મો શમે બહુકાળનાં...એવા.૧૫ કરૂણાથી મેઘકુમાર મુનિને, સંયમે સુસ્થિર કરી, વ્યાસી દિવસ ગર્ભ રહ્યા , માત-પિતા દિક્ષિત કરી; મુક્તિગમન કીધું કરાવે, ભવિજીવને શાસન દઈ.. એવા.૧૬ સર્વજીવો સરખા કહી, ઊંચ-નીચ ભેદ મીટાવતાં, કમો ભલે બૂરા-ભલા પણ, આતમ સરીખો ગણાવતાં; , અહિંસા તણો સંદેશ આપી, જગમાં શાંતિ સ્થાપતા. એવા.૧૭ ૪ ૩૯ 3 Forso Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દેશના દીયે સહસ બાવીશ, ત્રીસ વરસ કેવલી પણે, વાત્સલ્ય તારું પામવા, સહૂં તુમ શરણે આવી નમે; તમને મળ્યું એ સૌનું માનો, અર્પતા એ વચનને...એવા.૧૮ નિર્વાણકાળ સમીપ જાણી, સોળપ્રહર દીયે દેશના, પુણ્ય-પાપ કેરા ફળ બતાવી, વીર સીધાવે મોક્ષમાં; દિવાળી પ્રગટે અમાસની, એ ભાવદીપક બૂઝતાં.. .એવા.૧૯ ત્રિશલાનાં નંદન વીરપ્રભુ, અનંતગુણનાં સાગરું, અક્ષયસુખમાં મ્હાલતા, અનંતજ્ઞાન દીવાકરું; અંતરાયનાશે પ્રગટે, અનંતવીર્ય આતમતણું.. .એવા.૨૦ સાગર દયાના છો તમે, કૃપાતણાં ભંડાર છો, શબ્દોથી ગાઈ ના શકું, અનંતગુણ નિધાન છો; ભવસાગરે ભમતા જીવોના આપ તારણહાર છો...એવા.૨૧ જે પ્રભુનાં નામ શ્રવણે, કર્ણ મુજ પુનિત બને, જે પ્રભુનાં ગુણ કથને, જીવા આ સફળ બને; જે પ્રભુનાં દર્શને મુજ દેહ, રોમાંચિત બને...એવા.૨૨ રાગ અવિહડ હો શાસનનો, શક્તિ આપો પરમાત્મા, તુજ ભક્તિમાં હું લીન બનું, જીવન વીતે પરમાર્થમાં; અભિલાષ એક જ પૂર્ણ કરજો, આવો મનમંદિરમાં...એવા. ૨૩ શાસનનાયક વીરજી, મુજ વિનતી અવધારજો, અપરાધી તાર્યા તિમ મુજને, હાથ ઝાલી ઉગારજો; અવિલંબે મુજ કર્યો ટળે, આશિષ એ વરસાવજો, ‘‘ગુણરત્ન’’પામી ‘મુનીશ’’ બનાવી,મુક્તિમાં મને સ્થાપજો. .એવા. ૨૪ ૪૦ For Personal &vate Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમવસરણ વંદનાવલી વૈશાખ સુદ દશમી દિને રૂજુવાલીકા આવે પ્રભુ ઉપસર્ગ સો વીતી ગયા મહાધ્યાન ને ધ્યાને પ્રભુ ઘાતી કરમ જે ચાર છે તેનો વિનાશ કરે પ્રભુ શ્રી સમવસરણે ચઉમુખે અતિદિવ્યરૂપ ધરે પ્રભુ....૧ પ્રથમ પહેલી દેશના નિષ્ફળ ગઈ આશ્ચર્યમય કરુણા કરી સંદેશ આપ્યો ફક્ત ક્ષણ જેટલો સમય સાંજે અપાપાપુર ભણી ત્યાંથી તરત વિચરે પ્રભુ શ્રી. ૨ મહાસેનવન પહોંચે પ્રભુજી ધર્મશાસન સ્થાપવા ભવિજીવને કરૂણા થકી સદ્બોધ મીઠો આપવા દર્શન દઈને ભવ્યજીવના પાપ સર્વ હરે પ્રભુ. શ્રી.૩ વેગે વહેતા વાયુઓથી ભૂમીની શુદ્ધી થઈ જલધાર અનરાધાર થઈ ને ભૂમી સમથલ થઈ ગઈ સૌ દેવને આ લાભ આપે છે મહાન ખરે ! પ્રભુ . શ્રી.૪ વ્યંતર નિકાયના દેવ આવી રજતગઢ પહેલો રચે અત્યંત પાવન રજત એનું કાંતીમય સૌને જચે સૌન્દર્ય ગાવા બેસીએ તો શબ્દ કોઈ જ ના બચે શ્રી.૫ જ્યોતિષ્ક ઈન્દ્રો ગઢ રચે બીજો સુવર્ણતણો સરસ વધતી જ રહેતી ભક્તિ કરતા ભક્તની પાવન તરસ અંતર કહે કે જીવજો. ભગવંત વરસોના વરસ શ્રી.૬ ૪૧ For Persdal & Plate Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિકેન્દ્રો રત્નનો ત્રીજો રચે ગઢ ભાવથી આભા અનેરી ઓપતી લઈ જાય દૂર વિભાવથી એમાં બિરાજે તિર્થનાયક ધન્ય ધર્મમહારથી શ્રી.૭ ભગવંતના યશને જણાવે પ્રથમ ગઢ ચાંદી તણો સોનેરી ગઢ બીજો જણાવે છે પ્રતાપ જિણંદનો તેજસ્વી ત્રીજા ગઢમહીં કાંતીભર્યા નીખરે પ્રભુ શ્રી.૮ પહેલા ગઢે દશ સહસ સોપાનો વિરાજે શ્રેણિમાં બીજે ત્રીજે તો પાંચ પાંચ હજાર છાજે શ્રેણિમાં ચારે દિશાના સાઠ સહસ વિશાલ ગાજે શ્રેણિમાં શ્રી.૯ પહેલા ગઢે વાહન અને શિબિકા મુકાતી હોય છે બીજા ગઢે પશુપંખીઓ સૌ સાથ બેઠા હોય છે ત્રીજા ગઢે બેસી મનોહર દેશના ઉંચરે પ્રભુ શ્રી. ૧૦ ઊંચુ મનોહર એક વૃક્ષ અશોક મધ્યે સોહતું એ પર્ષદા બારેયને છાયા ધરી મનોહતું અત્યંત ઊંચાઈ ધરી એ સ્વર્ગ ને પડિબોહતું શ્રી. ૧૧ ઉપનેઈ વિગમેઈ વેઈ સૂત્ર આ આપે પ્રભુ અગ્યાર ગણધરના બધાયે સંશયો કાપે પ્રભુ ગણધર થકી શ્રી ધર્મશાસનને હવે થાપે પ્રભુ શ્રી.૧૨ શ્રી માલકૌંસમાં દેશના ભગવંતની વહેતી સદા સમકિત અને વિરતિસ્વરૂપે હૃદયમાં રહેતી સદા મિથ્યાત્વ તેમજ અવિરતિને શબ્દથી વિખરે પ્રભુ શ્રી.૧૩ ગૌતમ સુધર્મા આદિ ગણધર પ્રમુખ મુનિગણ છે સકલ મહાસાધ્વી ચંદનબાળા આદિ શ્રમણીવૃંદ પરમ વિમલ આનંદ, સુલસા આદિ શ્રાવક શ્રાવિકા સોહે સકલ શ્રી.૧૪ ૪૨ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ટિશ્રી ગૌતમ સ્વામી વંદનાવલી | વસુભૂતિ નંદન પૃથ્વી માતા, બ્રહ્મ કુળ જનમીયા, વિદ્વત્તા પામી બાલ વયે વેદાદિ પારંગત બન્યા; સંદેહ ધરી વીર ચરણે આવે, પલમાં શંકા નિવારતા, અનંત લબ્ધિ નિધાન, ગૌતમ સ્વામીને કરું વંદના... (૧) પ્રથમ પટ્ટધર બન્યા ગૌતમ, દીક્ષા વીર સાથે ગ્રહી, પ્રથમ આગમધર બન્યા, શ્રી મુખે ત્રિપદી લહી; પ્રથમ ગણધર બન્યા જેણે દ્વાદશાંગીને રચી, અનંત... (૨) ભંતે વળી ભયકં કહી, મહાવીરને સંબોધતા, જ્ઞાની છતાં પ્રશ્નો પૂછી, એ જ્ઞાન સહુને પમાડતા; વિનયગુણને કારણે , ભંડાર થયા લબ્ધિતણા, અનંત. (૩) ચારજ્ઞાનનાં સ્વામી ગૌતમ, વીર આણા શિર ધરે, આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ્ ભાવે દીયે; ક્ષમા-સરળતા ગુણનો, આદર્શ એ ગણધર બને, અનંત... (૪) For Pos B ate Use ony www Jain Equelon International For Perssn 3 PKvate Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ આપ્યો અઈમુત્તાને, આઠ વર્ષની વય મહીં; સંયમ સાધી નવમા વર્ષે ઈરિયાવહિથી કેવળી; દીક્ષાદાન જેને કરે, તે પામે કેવલવરસિરિ, અનંત.... (૫) છઠ્ઠને પારણે છઠ્ઠ કરે, સ્વદેહ પ્રતિ નિરપેક્ષતા, લહે જ્ઞાન ચૌદ પુરવતણું, તોયે જરી અભિમાન ના; ઉત્કૃષ્ટ તપ અને જ્ઞાનનો, પામે સમન્વય આત્મમાં, અનંત... (૬) અગ્નિભૂતિ વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા સ્વામીને, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અલભ્રાતા, મેતાર્યને ; પ્રભાસ આદિ અગ્યાર ગણધર, માંહી અગ્રેસર બને, અનંત.... (૭) મુક્તિપદની ઝંખનાએ, કરે અષ્ટાપદ સ્પર્શના, તાપસ પંદરસોને કરાવે, ખીરથી એ પારણા; અક્ષીણ-મહાનસ-લબ્ધિ હતી, ગુરુ ગૌતમ અંગુષ્ઠમાં, અનંત.... (2) દાનદાતા કોઈ પણ નિજ પાસ વસ્તુને દીયે, ના હોય પોતાની કને, તે અન્યને તો કિમ દીયે; હતુ ન કેવળ પાસ તોયે આપી મહા અચરીજ કરે. અનંત...(૯) જેનું નામ લઈને નિસરે, શ્રમણ-શ્રમણી ગોચરી, એ કવીશ દિવસના જાપને, જપે જૈનાચાયો મ નથી; પ્રભાત સમયે સ્મરણ કરતા, ગોયમ નામે નવનિધિ, અનંત... (૧૦) પ્રભુવીર પર સ્નેહ જ નહીં, બહુમાનભાવને ધારતાં, શિષ્યો પચાસ હજાર તોયે, બાળ બનીને રહેતા; અદ્ભુત સમર્પણ ભાવે પામે, કેવળજ્ઞાન તેજસ્વિતા, અનંત... (૧૧) Jarducation International For Personas prate Use Only www.jainelibrang Page #67 -------------------------------------------------------------------------- ________________ વીર નામનું રટણ કરતા, નામ મંત્રસ્વરૂપ બને, વૈભારગિરિ અણસણ સ્વીકારી, મોક્ષને હાંસલ કરે; ‘ગુણ’ પામી મુક્તિગામી બનું, ‘મુનીશ’ એ અરજ કરે, અનંત...(૧૨) હે ગૌતમ ગણધરા (રાગ : ત્રિશલાના જાયા) હે ગૌતમ ગણધરા, માંગુ તારી માયા, વીરપ્રભુના લાડકવાયા, જગમાં નામ સોહાયા. ૧ ———————— ર છતપને પારણે એકાસણ, જ્ઞાનથી દીપે શાસન, પચાસ હજાર શિષ્યોના સ્વામી, અંશ ધરે ના માન, અક્ષીણલબ્ધિના ધરનારા, મનવાંછિત દાતાર... ...૨ સ્વલબ્ધિએ અષ્ટાપદ ચડીયા, તાપસ પારણાં કરાય,... જીવનમાં ઉપયોગ લબ્ધિનો, કીધો માત્ર બે વાર, વિરાગ બની કેવળ પામે, વૈભારગિરિ મોક્ષે જાય.......૩ ર Jain lucation International વીરપ્રભુની ભક્તિ-પ્રીતિ, બન્યા વિનયની મૂર્તિ સરળતાએ સમર્પણભાવે, બન્યા અનંત “ગુણ’” ધામી મુજને તુમે ગુણી બનાવો, ‘મુનીશ’ ઝંખે હૃદયથી.......૪ For Pars&rivate Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ રંગાઈ જાને રંગમાં ૨ રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, ગુરુ ગૌતમના સત્ સંગમાં, પ્રભુવીર તણાં ગણધરમાં. તું...(૧) બ્રાહ્મણકુળમાં જન્મ લઈને, વિદ્વતા મળી ન્યારી, માત-પિતાનાં આશીર્વચને, ચૌદવિદ્યાનાં પારગામી;૨ સંશય ધરી વીર શરણે આવે, શંકા નિવારે પ્રભુ પલમાં તું...(ર) વીરપ્રભુથી ત્રિપદી પાઈ, દ્વાદશાંગિની રચના.ર બીજબુદ્ધિથી ગુરુકૃપાએ, કરતા અંતર્મુહૂર્તમાં; વીરજિનનાં પ્રથમ ગણધર, જગમાં વયણે ગવાયા. તું...(૩) રવિકિરણથી યાત્રા કરવા, અષ્ટાપદ તીરથ જાયે. અમૃતમય અંગૂઠેતાપસને, ખીરથી પારણું કરાવે;૨ જે કોઈને સંયમ આપે, કેવલ જ્ઞાન તે પાવે... તું...(૪) માન ગયું ગણધરપદ પાયા, ખેદથી કેવલ પાયા,ર ગુરુભક્તિથી મોક્ષે સિધાયા, વંદન કોટિવારા; સમર્પણતા ‘ગુણ”ને પામું, “મુનીશ”ની એ ઝંખના.......(પ) ૪૬ For Personal & Private Use Only www.jainelibr= y org Page #69 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ગૌતમ સ્વામીજીનું અષ્ટક શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવ ગૌતમ-ગૌત્ર-રત્નમ્ ( સુવન્તિ દેવા-સુર-માનવેન્દ્રાઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૧ શ્રી વર્ધમાનાતુ ત્રિપદીમવાપ્ય, મુહૂર્ત-માત્રણ કૃતાનિ યેન; અફગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૨ શ્રી વીર-નાથન પૂરા પ્રણીત , મન્ને મહાનન્દ-સુખાય યસ્ય; ધ્યાયંત્યમી સૂરિવરાઃ સમગ્રા, સ ગૌતમો યચ્છતું વાંછિત મે...૩ યસ્યાભીધાનું મુનયોડપિ સર્વે, ગૃણન્તિ ભિક્ષા-ભ્રમણસ્ય કાલે, મિષ્ટાન્ન-પાનામ્બર-પૂર્ણ કામા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૪ અષ્ટાપદાદ્રો ગગને સ્વ શક્યા, યય જિનાનાં પદવન્દનાય; નિશમ્ય તીથતિશય સુરેભ્યઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૫ ત્રિપંચ-સંખ્યા શત-તાપસાનાં, તપઃ કુશાનામપુનર્ભવાય; અક્ષીણ-ધ્યા પરમાન-દાતા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે.. ૬ સદક્ષિણ ભાંજનમેવ દેય, સાધર્મિક સંઘ-સપર્યયેતિ; કૈવલ્ય-વસ્ત્ર પ્રદદ મુનીનાં , સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૭ શિવ ગત ભર્તરિ વીર-નાથે, યુગ-પ્રધાનત્વમિહેવ મત્વા; પટ્ટાભિષેકો વિદધે સુરેન્દ્ર; સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૮ ૌલો કય બીજે પરમેષ્ઠિબીજે, સદ્ જ્ઞાન-બીજે જિનરાજ-બીજે ; યજ્ઞામ ચોકતં વિદધાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે...૯ શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરેણ, પ્રબોધ-કાલે મુનિ-પુ ડગવા યે; પઠતિ તે સૂરિપદે સદૈવા, ડડનન્દ લભત્તે સુતરાં ક્રમેણ . સ. ૧૦ Jain Eucation International For Person Byvate Use Only www.jaine prary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ जाताधर्मकथा RT ની પરી समवायाग ૯ ૪૫ આગમ વંદનાવલી | ભગવંત ! શું છે તત્ત્વ, પૂછે ગણધરો શુભભાવથી, પ્રભુ કહે : ઉત્પત્તિ-વિલય, સ્થિરતા સદા જે જગતણી, પ્રભુ મુખે આ ત્રિપદી સુણી, ગણધર કરે ઉદ્ ભાવના, એવા પિસ્તાળીસ આગમોને, ભાવથી કરુ વંદના..૧ અંગસૂત્રો સાધુજીવનની ધર્મચર્યા, કહી આચારાં ગમાં, અજ્ઞાન જ્ઞાનાદિકનું વર્ણન કર્યું સૂત્રકૃતાં ગમાં, સ્થાનાંગમાં જીવ આદિ પદ્રવ્યો તણું વર્ણન મળે ; સંખ્યા ક્રમે તત્વો કહી સમવાય સંશયને હરે. એવા.. ૨ For Porscot & sivate Use Only www.jainerary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરીના રૂપમાં ભગવતી આપે પ્રેરણા, અગણિત રમ્ય કથાનકો છે જ્ઞાતાધર્મકથાગમાં; પાવન ઉપાસકદશાંગમાં છે દસ મહાશ્રાવક કથા, સિદ્ધોનું અંતઃકુદ્દશાંગ, વર્ણન કરે ટાળે વ્યથા એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કરું વંદના..૩ શ્રી પ્રશ્નવ્યાકરણે કથા આશ્રવ અને સંવરતણી, શ્રી વિપાકસૂત્રો પુણ્યપાપ વિવેચના વિલસે ઘણી; શ્રી દષ્ટિવાદે વિશ્વનાં સઘળાં રહસ્યો સાંપડે, આ દ્વાદશાંગી ગણધરો વિરચે વિશદપ્રજ્ઞા વડે. એવા..૪ ઉપાંગ સૂત્રો શ્રીઓપપાતિક જન્મને સિદ્ધિગમનને વર્ણવે, રાયપૂસણી વાચના શ્રી કે શીગણધરની સ્તવે; જીવાભિગમમાં જીવનું ને જગતનું વર્ણન કર્યું, પ્રજ્ઞાપના ઉત્કૃષ્ટ તત્ત્વ વિચારથી અઢળક ભર્યું. એવા..૫ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ બતાવે સ્વરૂપ સૂર્યમંડલનું, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ કરે જયોતિષનું વર્ણન ઘણું; શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં ભૂગોળ તિછલોકનું, નિરયાવલિકા વર્ણવે ભૂપ અનેક નરકગામીનું . એવા...૬ શ્રેણિકપૌત્ર જે સ્વર્ગે પહોતા, ગાય કમ્પવર્ડસિયા, દશ દેવદેવીના ભવોને, વર્ણવે છે પુફિયા, શ્રી પુષ્કચ લિયા દેવી દેશની, પૂર્વકરણી દાખવે, વિનિદશા બલભદ્રજીના, બારપુત્રોને સ્તવે. એવા...૭ For Personex Prnate Use Only www.jainerary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ઉપાંગ મહાર્થ છે, અદ્ભત રહસ્યોથી ભર્યા, આ અક્ષરો અવધારીને, આત્મા બહુ ભવજલ તય; શ્રુતસાગરમાં ડૂબતાં, સંસાર કૃત્યો અવગણ્યાં , અમૂલ્ય રત્ન સમા એ સૂત્રો, પામી મનવાંછીત ફળ્યાં એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કહું વંદના...૮ પયના સૂત્રો શ્રી ચઉસરણમાં ચાર શરણાનો, અજબ આલેખ છે, આતુર પ્રત્યાખ્યાનમાં, ટોણ મરણનો સુવિવેક છે; અનશનવિધિ શુભભાવના, ભક્તપરિક્ષામાં કહી, તંદુલવૈયાલિક કરે, ગર્ભસ્થિતિ વર્ણન સહી. એવા...૯ શ્રી ચંદ્રને ધ્યક શીખવે, એકાગ્રતાના પાઠને , દેવેન્દ્રસ્તવ ઈન્દ્રોતણી, વૈભવકથા તાદશ ભણે ; જ્યોતિષ ગણિવિદ્યા મહીં, નક્ષત્ર આદિકથી કહ્યું, શ્રી મહાપ્રત્યાખ્યાન સૂત્ર, સમાધિ ઝરણું વહ્યું . એવા..૧૦ બહુ બોધ ગચ્છાચાર શાસ્ત્રો, શ્રમણ સંઘવિશે મળે , લક્ષણ શ્રી મરણસમાધિ, સમતામૃત્યુનાં મળે , આ દશ પન્ના સૂર છે, પ્રભુવીરના શિષ્યો રચે, - એવા...૧૧ છેદ સૂત્રો આલોચનાનો માર્ગ પ્રાયશ્ચિતની પાવન વિધિ, છે છે દસૂત્રોમાં પ્રભુ એ દાખવી શુદ્ધિ બધી; શ્રી નિશીથ બૃહત્ કલ્પ શ્રી વ્યવહાર સૂત્રો છે દોષ જીતુ, પાવન દશાશ્રુત સ્કંધ તેમજ પંચકલ્પ મહાનિશીથ. એવા...૧૨ પડે For Personal & rivate Use Only www.jaine erar.org Page #73 -------------------------------------------------------------------------- ________________ રિત મૂળ સૂત્રો વિવરણ છ આવશ્યકતણું છે સૂત્ર આવશ્યક મહીં, મહાશાસ્ત્ર દશવૈકાલિકે શ્રમણો તણી કરણી કહી; શ્રી ઉત્તરાધ્યયને મનોહર બોધનાં ઝરણાં વહે, શ્રી ઓધ નિયુક્તિ મુનિની સમાચારીને કહે એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કરું વંદના...૧૩ શ્રી પિંડનિયુક્તિ બતાવે ગોચરીની પદ્ધતિ, મૂળ સૂત્ર છે આ ચાર આપે આતમાને સન્મતિ; એસાર જીવનમાં ગ્રહે, ચારિત્રથી લે સદ્ગતિ, એ સૂત્રોનાં આલંબને, જીવ પામે મોક્ષ સંપત્તિ...એવા...૧૪ શેષ સૂત્ર શ્રીનંદી સૂત્રે પાંચ જ્ઞાન તણી વિશદ ચર્ચા ઘણી, અનુયોગદ્વાર થકી મળે, શિક્ષા સકલ આગમતણી; શ્રુતવાણીને હૈયે ધરી, ગુણ પામે જીવ મુનીશ બની, અજ્ઞાન તિમિર દૂરે કરી, અવિલંબે પામે કૈવલશ્રી...એવા...૧૫ નિયુક્તિગ્રંથોભદ્રબાહુસૂરિ રચે ગંભીર બહુ, ભાષ્યો રચ્યા જિનભદ્રગણિએ સરળને સુંદર સહુ; ચૂર્ણિ તણાં રચનાર પૂર્વ મહર્ષિઓ ઉપકારી છે, અગણિત આચાર્યે રચેલી વૃત્તિઓ મનોહારી છે.. એવા...૧૬ શાસ્ત્રો હજારો વિવિધ ભાષામાં વિશાળ રચી ગયા, મહામુનિવરો નિજ જ્ઞાનદાને મેઘ આષાઢી થયા; બહુબોધ એક એક અક્ષરે એ પાપના પુંજો હરે, પ્રશમામૃતે અંતર ભરે, અગણિત આતમ ઉદ્ધરે.. એવા...૧૭ ૫૧ For Personal Private Use Only www.jelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનકે વંદના જે જ્ઞાનનું ઐશ્વર્યાનું ગુણસમૂહનું અંતિમ ચરણ વળી પુણ્ય, સત્ત્વ પ્રભાવ ને કરુણા તણું વહેતું ઝરણ પળપળ રહો મુજ હૃદયમાં વીતરાગ ! એક તારું સ્મરણ અરિહંત ! અતિશયવંત ! તુજને ભાવથી કરું વંદના. (૧) જે મુક્ત છે આ જગતના ભૌતિક સકલ બંધન થકી જે મુક્ત છે ભૂત ભાવિ સાંપ્રત કાળના સ્પંદન થકી કમો થકી કાયા થકી બની મુક્ત કાર્ય સકલ થકી સુવિશુદ્ધ સુખભોક્તા અનંત સિદ્ધને કરુ વંદના. (૨) સુર અસુર પૂજિત નાથ નમો તિત્યસ્સ કહી કરતા નમન બહુશ્રુતરો અનુરાગથી જસ ગુણ તણું કરતા રટણ સંપ્રતિ પર કરો ભક્તિ, ધરી શુભ ભાવ, કરજો પ્રભાવના તે ભવતરણ પ્રવહણ સમા પ્રવચનપદે કરુ વંદના. (૩) જે પાંચ આચારો તણું પાલન કરે ને કરાવતા વાણી પ્રભાવે સંઘ ચઉન્વિત કમલનયન વિકસાવતાં શાસનધૂરા હાથ ધરી જિન માર્ગને દીપાવતા તીર્થકરા સમ છે કહા આચાર્ય પદને વંદના .(૪) ( પર છે Jain Ecco International For Personal & Private Use Only www.jane nary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રો પર્યાય કરી જે સ્થવિર પદ શોભાવતા વળી વયતણો પરિપાક થાતાં અનુભવે જે ઓપતા શ્રતના બળે જે શ્રમણવૃન્દ ઐયંગણને રોપતા પર્યાય વય વળી શ્રત થકી જે સ્થવિર તેને વંદના. (૫) શિક્ષણ દીયે વંદનતણાં પચવીશ આવશ્યક તણું પચવીશ ક્રિયારહિત જે, આધાર ગચ્છતણો ગણું સૂરિરાજ દરબારે સદા યુવરાજ સમ જે રાજતા પચવીશ ગુણવંતા વિનયવંતા વાચકને વંદના. (૬) જે અષ્ટપ્રવચન માતને બાળક પર સંભાળતા નિજ કાયકષ્ટને અવગણી ખટુકાય ગોકુળ પાળતા સમતા ધરી કરી સાધના જે સ્વપર હિતને સાધતા તે કર્મયુદ્ધ વીરયોદ્ધા સમ શ્રમણને વંદના. (૭) જયણાદિ સઘળો ધર્મવટ જે મૂળનો વિસ્તાર છે વળી જેહ વિણ સઘળી ક્રિયાઓ કેવળ તનુ ભાર છે મતિ-શ્રત થકી પ્રારંભીને સર્વજ્ઞાતાએ પાર છે, સંસાર પારાવાર તારક જ્ઞાનપદને વંદના. (2) જે ગુણ વિનાની ધર્મકરણી મંદ ફળ દેનાર છે જે ગુણ પ્રભાવે પાપકરણી મંદ ફળ દેનાર છે. જેના પવિત્ર સ્પર્શ માત્રા અલ્પ નિજ સંસાર છે આશ્ચર્યકારી અદ્ભુત ! સમ્યકત્વપદને વંદના. (૯) જે ગુણ થકી વધે ભાગ્ય ને લોકો તણી ચાહત મળે અભ્યતરા એ તપ બળે કમો થકી રાહત મળે ( ૫૩ રે Jain E ton International For Perde Private Use Only www.jainelary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ જે ગુણ થકી અભિમાન જાવે જ્ઞાન આવે નવ નવું, શાસનતણું તે મૂળ દશવિધ વિનયપદને વંદના. (૧૦) આરાધનાનું અવતરણ આનંદનું વહેતું ઝરણ સાવદ્ય સઘળી પાપકરણીઓ તણું જયાં વિસ્મરણ મારા પ્રભુ ની જીવનશૈલીનું જ ક્યાં છે અનુસરણ ભયમુક્ત ભાવે યુક્ત તે ચારિત્રપદને વંદના. (૧૧) ક્રોડો સુવર્ણના દાન પણ કહી જે હની તોલે નહીં જે ગુણ થકી ગૃહીને શ્રમણસમ કેવલી બોલે અહીં વ્રતવૃન્દમાં દીપક સમું વ્રત જે કહાં શાસ્ત્રો મહીં ગુણ સકલમાં આશ્ચર્ય સમ બ્રહ્મચર્યને વંદના. (૧૨) જે સર્જિયાના બળ થકી મેં વિશ્વમાં ગુણવંત છે વળી જે ક્રિયાના શુભ પ્રભાવે જીવનમાં હે વસંત છે જો ભાવયુક્ત ક્રિયા બને તો ભવતણો મુજ અંત છે પ્રભુએ પ્રરૂપી ધર્મરૂપી સક્રિયાને વંદના. (૧૩) સંજ્ઞાતણું વર્ચસ્વ જે તોડે ખરેખર આપણું કમો નિકાચિત નિઝરે સાધન જુઓ આતમતણું વળી જેહના સેવન સમય લાગે સદા પોતાપણું સવોચ્ચ મંગલરૂપ જે તે ત૫૫દે કરુ વંદના. (૧૪) છે નામ મંગલમય સદા પ્રાતઃ સમય લેવા સમું વિનય કરી જેને વરી લબ્ધિ સકલ તેને નમું સંપૂર્ણ શિષ્યત્વે કરી જે પૂગરતા પામતા ગણધર પદે અતિશાયી તે ગૌતમ પદે કરુ વંદના. (૧૫) | પૃષ્ઠ 3 For Personal & Private Use Only www.jamemorary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘનઘાતીકો નિર્ઝરી કૈવલ્યધામે શોભતા આતમતણી ગુણશક્તિનો પરચો જગતને આપતા જે ટૂંક સમયમાં દેહ ત્યાગી મોક્ષગામી બની જતા દુ:ખદર્દ દોષતણાં વિજેતા જિનપદે કરું વંદના (૧૬) ભોગો તણી ભિક્ષાચરી જે પદ પ્રભાવે ઓસરે વળી ત્યાગ ને તપની પિપાસા જેહ થકી મન પાંગરે તે સંયમે હોજો તિ મુજ સંયમે જ મતિ સદા એ પ્રાર્થનાના ભાવથી સંયમપદે કર વંદના. (૧૭) ઉત્પત્તિ જેની કેવળી ભગવંતના મુખ કમળથી પ્રજ્ઞપ્તિ ગણધર પૂરવધર બહુશ્રુતધરોના સ્થળ થકી વિજ્ઞપ્તિ કે ‘ગ્રહો જ્ઞાનને' જે રક્ષતું ભવવમળથી ગુણરૂપ અક્ષરદેહ અભિનવ શાનપદને વંદના. (૧૮) જેને પ્રભુએ પાંચજ્ઞાનમહીં પ્રમાણરૂપે કહ્યું ૐ પ્રાજ્ઞવૃન્દ્રે જેહને નિજ બુદ્ધિવૃષભે કરી વર્લ્ડ પામ્યા પછી સુરસરિત સમ શ્રુતસરિત બીજાથી સ અહો ! ધન્યતાના ભાવથી હું શ્રુતપદે કરું વંદના. (૧૯) ક્રોડો ભવોમાં જે ઉપાર્યાં કર્મ જેથી તૂટતાં અવલંબી જેને કર્મ કીધા તે કદી નવ છૂટતાં જંગમ અને સ્થાવર દ્વિવિધ ભેદે જગતમાં સોહતું જે ભવ્યને ભવ તારતું તે તીર્થપદે કરું વંદના. (૨૦) જે પદતણી આરાધના કરી જીવ તીર્થંકર બને જે પદતણી આરાધના ગુણયોગ ક્ષેમંકર બને , For Personal & rivate Use Only www.jalibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ તે પદ સમૂહ આરાધવા બડભાગી હું ક્યારે બનું સર્વાગ સુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૧) જે ત્રીસ સ્થાનક મોહના જે જસ બળે નબળા પડે વળી પાપના સ્થાનક અઢારે જેહ થકી મોળા પડે તે ધર્મમય સહુ સ્થાનને સંભારતા હેલા ચડે સર્વાગ સુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૨) આ વિશ્વના સવોચ્ચ શુભ તત્ત્વો સમાયા જે મહીં સહુ જીવના શુભ ભાવના સ્રોતો વહે છે જે મહીં તે ધર્મરાયની રાજધાની તણી કરી સ્તવના અહીં સર્વાંગસુંદર વષસ્થાનક વૃન્દને કરું વંદના. (૨૩) જે ધન્ય નર જેને મળ્યા વીશ સ્થાનકો ભાગ્યોદય છે પુણ્યવંતા પુરુષ તે સ્થાનકતણું ધરે ધ્યાન જે જેનું રટણ કરતા થતી મુજ દોષસમૂહ નિકંદના સર્વાંગસુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૪) વીશ સ્થાનકો રોમે વસ્યા, નયણે વસ્યા હૈયે ધર્યા વીશ સ્થાનકો જીભે ચઢયા, ચોમેર પડઘાઈ રહ્યા છે પ્રાર્થના હર શ્વાસમાં વીશ સ્થાનકો રહે પાસમાં સર્વાંગસુંદર વીશસ્થાનક વૃદને કરું વંદના. (૨૫) અહો ! પાપ ભાગ્યા આજ મારા પુણ્યના અંકુર ફળ્યાં જાણે વિહરતા જિન સમા વીશ સ્થાનકો મુજને મળ્યા વિધિએ કરું તસ સાધના, અનુરાગ તેનો મન ધરું મુજ શુભ તણો થાશે ઉદય વિશ્વાસ હું હૃદયે ધરું (૨૬) Jain Leucation International ૪ પદ For Personel Private Use Only www.jainelibra.org Page #79 -------------------------------------------------------------------------- ________________ Jain પં. ભદ્રંકર વિ. cation International નવકાશ ચતુર્દશી જેના પ્રચંડ પ્રભાવથી, વિખરાય વાદળ કર્મના સુરલોકના દેવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના, જેના સ્મરણથી થાય છે. પાપો તણી નિકંદના એવા શ્રી મહામંત્રને ભાવે કરું હું વંદના ॥૧॥ આ સૃષ્ટિનો શૃંગાર છે ને, પૃથ્વીનો આધાર છે, આનન્દનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે, વળી સકલ આગમ-શાસ્ત્રમાં, મહિમા અનંત અપાર છે.એવા...૨ જે કામધેનુ કલ્પતરું - ચિંતામણિથી અધિક છે જેના શરણમાં આવેલાને, મુક્તિ અતિ નજદીક છે, ઈચ્છિત આપે વિઘ્ન કાપે, દુરિત દ્વન્દ્વ નિકંદના.એવા...૩ જે જન્મ-મૃત્યુ ટાળતો ને રોગ શોક નિવારતો, વળી વિષયના જાલિમ બંધન, ક્ષણમાંહિ જે કાપતો, ને જીવનમાં મન ભાવતાં, સુખ-સંપદાને આપતો.એવા...૪ જે ચૌદ પૂર્વનો સાર છે ને મંત્રમાં શિરદાર છે સંસાર સાગરે ડૂબતાં, જીવો તણો આધાર છે, મુજ નયનની દિષ્ટ વળી જે હૃદયનો ધબકાર છે.એ વા... પ આદિ નહીં આ મંત્રની, ભૂત - ભાવિમાં છે શાશ્વતો સુખ-શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો, ચૌદ રાજના ત્રણ ભુવનના, સહુ જીવને હરખાવતો.એવા..૬ - નવકાર મંત્ર ૫૭ For Personal Private Use Only 904 ચા નો સિદ્ધા ગોવામાં નમો ઉવાચા નો લોએ સવ્વસાહૂણ www.jainelibray.org Page #80 -------------------------------------------------------------------------- ________________ એક લાખ મંત્રના જાપથી, અરિહંતની પદવી મળે.. નવ લાખ મંત્રના જાપથી, નરકો તણાં દુ:ખો ટળે, નવ કોડના વળી જાપથી, ત્રીજે ભવ મુક્તિ મળે એવા...૭ જે રંકને રાજા બનાવે, રોગીને નીરોગી જે રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી રે, પાપીને પાવન કરે જે, આપદને સંપદ કરે એવા...૮ જે મંત્રના સંસ્મરણથી અમર - અમર બની ગયો વળી શ્રીમતીને જાપથી તે સર્ષ પુષ્પ બની ગયો, જે કાષ્ઠમાં બળતો ફણીધર દેવ ધરણેન્દ્ર થયો.એવા..૯ વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ મનને ઉપાધિનાં તોફાનમાં, ખોઈ રહ્યાં મુજ જીવનને, જે આપતો મૃત્યુ સમાધિ, સદ્ગતિ વળી જીવને એવા..૧૦ જેના નવે નવ પદ સાચે, નિધિના ભંડાર છે. વળી સંપદા છે આઠ જેની, અષ્ટ કર્મ નિવારે તે અ-સિ-આ-ઉ-સાં આ મંત્રનો જેજન્મદાતા ગણાયછે.એવા...૧૧ અરિહંતના ગુણ બાર છે ને, સિદ્ધના ગુણ આઠ છે , આચાર્યના છરીશ ને, પાઠકના પચ્ચીશ છે , વળી સત્યાવીશ સાધુના, ઈમ કુલ એકસો આઠ છે.એવા..૧૨ ત્રણ ભુવનમાં ત્રણ કાળમાં, જે મંત્રી ચિંતામણિ કહ્યો દિલની સૂકી ધરતી મહીં, આ મંત્રી કલ્પતરુ ફળ્યો, બહુ પુણ્યના વળી ઉદયમાં જે મંત્ર મુજ આવી મળ્યો.એવા...૧૩ તીથોમહીં જિમ શેત્રુંજય તીર્થાધિરાજ ગણાય છે. પવો મહીં પર્યુષણ પર્વાધિરાજ મનાય છે, તિમમંત્રમાં નવકાર આ મંત્રાધિરાજ ગણાય છે. એવા...૧૪ Jain E ation International For Person D ate Use Only www.jainelibrar prg Page #81 -------------------------------------------------------------------------- ________________ મહેરાત ક્રમામાં વાકાટે WD:s - વજ પંજર સ્તોત્ર GUN ઉૐ પરમેષ્ઠિનમસ્કાર, સાર નવપદાત્મકમ્; આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્યાં. ૧ 3ૐ નમો અરિહંતાણ, શિરસ્કે શિરસિ સ્થિત, ૩ૐ નમો સવસિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્. ૨ 3ૐ નમો આયરિયાણું, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધ હસ્તયોર્દઢમ્..૩ ૐ નમો લોએ સવસાણં, મોચકે પાડયો: શુભે; એસો પંચ નમુક્કારો, શિલા વજમયી તલે. ૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિ: મંગલાણં ચ સર્વેસિં, ખાદિરાંગાર-ખાતિકા. ૫ સ્વાહાંત ચ પદે જોય, પઢમં હવઈ મંગલ; વપ્રોપરિ વજમય, પિધાનં દેહ-રક્ષણે...૬ મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવ-નાશિની; પરમેષ્ઠિ-પદો ભૂતા-કથિતા પૂર્વસૂરિભિઃ...૭ યશ્ચનં કુરુતે રક્ષા, પરમેષ્ઠિપદૈઃ સદા; તસ્ય નસ્યાદ્ ભય વ્યાધિ – રાધિસ્થાપિ કદાચન...૮ For Persone & Drivate Use Only www.jainel afyang Page #82 -------------------------------------------------------------------------- ________________ ← હજારો મંત્ર શું કરશે.. (રાગ-બહારો ફુલ બરસાવો...) હજારો મંત્ર શું કરશે, મારો નવકાર બેલી છે જગત રુઠીને શું ક૨શે, મારો નવકાર બેલી છે સુદર્શન શેઠની ઉપર, ચડાવ્યું આળ રાણીએ ચઢ્યા શૂળીએ શેઠજી, ત્યાં ગણે નવકાર મંત્ર એ થયું સોનાનું સિંહાસન, મારો નવકાર બેલી છે. હ.૧ શ્રીમતી શ્રાવિકા સતીને, ઘણું દુઃખ દીધું સાસરિયે, ઘડામાં સર્પ રાખીને કહ્યું ફૂલમાળ લાવવાને, ગણે નવકા૨, બન્ને ફૂલમાળ, મારો નવકાર બેલી છે. હ. ૨ અમરને હોમવા કાજે મંગાવ્યો બાળ રાજાએ, લાવ્યા અગ્નિકુંડની પાસે ગયો નવકારને શરણે, થયો ચમત્કાર ત્યાં તત્કાળ, મારો નવકાર બેલી છે. હ.૩ પાર્શ્વજીએ કાષ્ટ ચિરાવી બચાવ્યો નાગ બળતાને, નવકાર મંત્ર સુણાવી, કર્યો ઉદ્ધાર મંગલમય, બન્યા ધરણેન્દ્ર દેવેન્દ્ર, મારો નવકાર બેલી છે.૨ ૭.૪ મંત્ર નવકાર મંત્ર નવકાર હમેં પ્રાણો સે પ્યારા યે હૈ વો જહાજ જિસને લાખોં કો તારા...મંત્ર નવકાર.... સોતે ઉઠતે, ચલતે-ફિરતે, ઓડસો ઇસી મંત્ર કા જાપ કરો...૧ આપ કમાએ પાપ તો ઉનકા, ક્ષય ભી અપને આપ કરો ઇસ મહામંત્ર કા લે લો સહારા...મંત્ર નવકાર....૨ co For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભયસાગરસૂરી મ.સા. જેના હૈયે શ્રી નવકાર (રાગ : મારા શામળા છો નાથ) શ્રી યશોદેવસૂરી મ.સા. જેના હૈયે શ્રી નવકાર, એને શું કરશે સંસાર. જપો નવકાર મનરંગે...૧ શૂળીનું સિંહાસન થાય, શેઠ સુદર્શન પૂજાય. એવો જેનો છે પ્રભાવ, ભવિ હૈયેલાવો ભાવ જપો. ૨ એક સમળી સુદર્શના થાય, ગુરુ મુખથી મંત્ર સુણાય. સમળી વિહાર બંધાય, મુનિસુવ્રત જિન સોહાય જપો..૩ સર્પબને છે ફૂલની માલ, જાપ જપે શ્રીમતી સુકુમાલ, શ્રદ્ધા હૈયે જો ધરાય, ચમત્કાર ત્યાં દેખાયરે જપો..૪ અમરકુમારને હીમતા, થયા બધા બ્રાહ્મણો લોહી વમતા. એવો જેનો ચમત્કાર, કાજ સીઝે છે તત્કાળ જપો..૫ મહામંત્ર છે મોટો જગમાં (રાગ : રામચન્દ્ર કહે ગયે સિયાસ) મહા મંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે ધૂન લગાવો સાથે મળી સૌ, એ છે તારણ હાર રે ગુણલા ગાવો સાથે મળી સૌ એ છે રક્ષણ હાર રે. મહામંત્ર-૧. શ્રી નવકાર જપો મન રંગે, શ્રીજિન શાસન સાર રે સર્વમંગલમાં પહેલું મંગલ, જપતા જય જય કાર ધૂન જગાવો...ગુણલા ગાવો. એ છે તારણહાર રે. મહામંત્ર-૨ sa For Personal & Jain www.jaineliborg ducato International ivate Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Mein to : M. M. નવકાર જપને સે | નવકાર જપને સે, સારે સુખ મિલતે હૈં જીવન મેં, તન મન કે, સબ દુખ મિટતે મન ઉપવન મેં ખુશિયો કે, ફૂલ ખિલતે હૈ, નવકાર.૧ પાપોં સે બચકર રહના, હાં રહના દુખ આવે તો હંસતે-હંસતે સહના-૨ નવકાર કરેગા રક્ષા, હાં રક્ષા, યે અરિહંત હૈ પ્રસન્નતા કા નક્શા-૨ જાપ જપ, જપતે રહો, સંકટ ટલતે હૈ. મન ઉપવન મેં..ર ધૂન-ઓમ મંગલમ ઓમ મંગલમ્... ઓમકાર મંગલમ આદિ મંગલમ્... આદિનાથ મંગલમ્.... ઓમ્ મંગલમૂ.૧ શાંતિ મં... શાંતિનાથ મં. નેમિ મં.. નેમિનાથ મં... ઓમ્ મંગલમૂ.૨ પાર્શ્વ મ... પાર્શ્વનાથ મં..વીરમ... મહાવીરમ... ઓમ્ મંગલમૂ.૩ ગુરુ મં... ગૌતમસ્વામી મ... યંત્ર મં... સિદ્ધચક્ર મ... ઓમ્ મંગલમૂ.૪ મંત્ર મં... મહામંત્ર મં... નમો મં... નવકાર મં... ઓમ મંગલમ્.૫ Jain Bcation tional ૬૨ &D For Pers ate Use Only www.jainelib .org Page #85 -------------------------------------------------------------------------- ________________ Kimbers નવપદ વંદનાવલી * અરિહંત વંદના ( કરી અતુલ આતમ બળ વડે, આંતર રિપુ નિકંદના, દૂષણ અઢારે દૂર કર્યા, આતમ સ્વરૂપની નંદના, ગુણગણ અનંતા જેહના, કેમે કરીય ગણાય ના, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧. કેવળ હી દ્રષ્ટા બને, સવિ દ્રવ્ય ક્ષેત્ર કાલના, જાણે બધા ભાવો છતાં, મન તન થકી લેપાય ના, વિહરે જે વાયુની પરે, વસુધાતલે પ્રતિબંધ ના. અરિહંતના...૨. જે દેવનિર્મિત સમવસરણે, બેસી દેતાં દેશના, વાણી અમીય સમાણી સુણતા, તૃપ્તિ કદીએ થાય ના, ચોત્રીશ અતિશય શોભતા, પાંત્રીસ ગુણ વાણી તણા. અરિહંતના.૩. માર્ગોપદેશક ગુણ ભલો, વ્યસની સદૈવ પરાર્થના, સુરઅસુર કિન્નર ભક્તિભાવે, હર્ષથી કરે અર્ચના, જે નામનું સંસ્મરણ દુરિત, દૂર કરે ભવભવ તણા.અરિહંતના.૪. ॥ મંત્ર : ૐ હ્રીં સપ્રાતિહાર્યાતિશયશાલિભ્યઃ શ્રીઅર્હ ્ભ્યો નમઃ સ્વાહા ।। Forps£3}ivate Use Only www.jainsurery.org Page #86 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ વંદના લોકાગ્રભાવે સિદ્ધશીલા, ઉપરે જે બિરાજતા, જિનપૂર્ણ કેવળજ્ઞાને, લોકાલોકને નિહાળતા; આનંદ વેદન સુખ અનુપમ, દુ:ખ તો લવલેશ ના, સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના..... જે નિષ્કષાયી નાથ, નિર્મોહી, નિરાકારી સદા, અવિનાશી અકલ અરૂપવંતી, આત્મગુણની સંપદા, નિમુક્ત જે વળી નિત્ય દેહાતીત નિજરૂપ રંજના. સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૬. કદી જાય ના એવાં સુખોનાં, સ્વામી સિદ્ધ જિનેશ્વરો, ક્ષય થાય ના એવો ખજાનો, ભોગવે પરમેશ્વરો, રિદ્ધિ અને સિદ્ધિ અનંતી, જેની ક૨ે સેવના. સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૭. ઘાતી અઘાતી કર્મ જે, સાથી અનાદિકાલના, તેને કરી ચકચૂર સ્વામી, જે થયા નિજ ભાવના, અક્ષય સ્થિતિ શાશ્વત સુખો, ભોક્તા મહા સામ્રાજ્યના સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૮. ॥ મંત્ર : ૐ હ્રીં પ્રાપ્તાનન્તચતુષ્ટયેભ્યઃ શ્રીસિદ્ધભ્યો નમઃ સ્વાહા । Ja Education International ૬૪ For Personal & Pate Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮) આચાર્ય વંદના ય પરમેષ્ઠિના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતાં, છત્રીસ ગુણોને ધારતા, ષડ્ શત્રુગણ નિવારતા, વહેતા વ્રતોના ભારને, કરતા સ્વ-પરની સારણા, આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૯ ધૂરી જિનશાસન તણા, દેતા મધુરી દેશના, પ્રતિબોધતા ભવિ લોકને, જે ભાવતા શુભ ભાવના; શાસન પ્રભાવક જે કહ્યાં, નેતા ચતુર્વિધ સંઘના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૦ ગીતાર્થતા જેને વરી, વ્યવહાર કુશળતા ભરી, ભાખ્યા જે તીર્થંકર સમાં, શાસ્ત્રોતણાં જ્ઞાનેશ્વરી; જયકાર શાસનનો કરે, પાલક સદા જિન આણના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૧ જ્ઞાનાદિ પંચાચાર જે, પાળે પળાવે હેતથી, સાધુ તથા સમુદાયનું, કરે યોગ-ક્ષેમ વિવેકથી; તોલીને લાભાલાભ, જે રક્ષક બને શ્રી સંઘના. આચાર્યના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૨ ॥ મંત્ર : ૐ હ્રીં પંચાચારપવિત્રેભ્યઃ શ્રી સૂરિભ્યો નમઃ સ્વાહા | For Personvate Use Only www.jainefit y.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય વંદના શાસન તણા ઉદ્યાનને, લીલુડું નિજ જે રાખતા, ચોથે પદે જે અલ કર્યા, નિલ વરણ કાંતિસુ રાજતા, પોતે ભણે પરને ભણાવે, ભંડાર ગુણ વિનય તણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૩ શાસ્ત્રો તણા ગુઢાર્થભેદો, બુદ્ધિબળથી ખોલતા, જે સારથી સમુદાયના, સન્માર્ગને સંસ્થાપતા; અજ્ઞાનનાં અંધારપટ, ઉલેચતા શિશુવંદના. ઉપાધ્યાયના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૪ શાસન તથા સામ્રાજ્યના, મહામંત્રીપદ પર રાજતા, જે પદ તથા સંસ્મરણથી, મંદો સુપાવે પ્રાજ્ઞતા; ઉપયોગવંતા પ્રધાન જયણા, ભવભીરુ પાપના. ઉપાધ્યાયના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૧૫ જે ગુપ્તરત્ન નિદાન સેમ, પચ્ચીશ ગુણે કરી ઓપતાં, ગચ્છને ચલાવે પણ સૂરિની, આણ કદીએ ન લાપતા; કરે સારણા કદી વારણા, નિત ચોયણા પ્રતિચોયણા. ઉપાધ્યાયના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૬ | |/ મંત્ર: ૐ હ્રીં શુદ્ધસિદ્ધાન્તાધ્યાપન પ્રવણેભ્યઃ શ્રી ઉપાધ્યાયેભ્યો નમ: સ્વાહા | | Jainscation International For Persone livate Use Only www.jalne ar.org Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધુ વંદના તજી માત તાત સ્વજન સંબંધી, પ્યારા સૌ પરિવારને, મૂકી માયા ને મમતા નઠારી, સ્વાર્થ ભર્યા સંસારને; કરે સાધના એકાંતના, એક પૂર્ણ પદની ઝંખના, એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૭ તપ ત્યાગને સ્વાધ્યાયમાં, તલ્લીન જે નિશદિન રહે, ઉપસર્ગને પરિષહ તણી, વણઝાર જે હસતા સહે; દવિધ સાધુ ધર્મની, કરે ભાવથી આરાધના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧૮ તલવાર ધાર સમા મહાવ્રત, પાળતા જે આકરાં, નૈષ્ઠિક બ્રહ્મ રાચતા, સવિજીવના જે આશરા વર હેમની પરે ઓપતા, સેતુ સકલ કલ્યાણના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું' ભાવથી હું વંદના...૧૯ સાથે જે નિરતિચાર પાંચ, મહાવ્રતોના યોગને, જે વાસી-ચંદન કલ્પ, ના વાંછે સુરાદિ ભોગને; ઇચ્છે પ્રશંસા ન કદી, નિંદક પ્રતિ પણ દ્વેષના. એ શ્રમણના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૨૦ મંત્ર : ૐ હ્રીં સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય : શ્રી સર્વસાધુભ્યો નમઃસ્વાહા ॥ 歡 For Persona Private Use Only www.jainerary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુ દર્શન વંદના જે બીજ છે શિવપદ તણું, સડસઠ વિભેદે વર્ણવ્યું, ક્ષાયોપશમ ક્ષાયિક ઉપશમ, દ્રષ્ટિ નિર્મળતા ભર્યું, જેનું અનુપમ સ્થાન છટ્ટ, પદે શ્રી સિદ્ધચક્રના; દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૨૧ છોને ચમત્કારો બતાડે, દેવતાઓ ભલભલા, તોડી શકે ના કોઈ મુજ, શ્રદ્ધા તણી શુભ શૃંખલા; સમકિતધારી શ્રાવિકા, સુલસાના ગુણ કહેવાય ના. દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨ ૨ મારા પ્રભુએ જે કર્યું, તે જ સાચું એક છે, તે સત્ય છે નિઃશંક છે, તે પ્રાણ છે આધાર છે, શ્રદ્ધા ખડગ જેવી અડગ, મુજ અંતરે હો સ્થાપના, દર્શન તણાં શુભ ચરણમાં, કરે ભાવથી હું વંદના... ૨૩ તનથી રહે સંસારમાં, પણ મોક્ષમાં મનડું રમે, તપ ત્યાગ સંયમ ભાવના, જેની રગરગમાં રમે, ઉત્કૃષ્ટ છાસઠ સાગરુની, સ્થિતિ હોવે ખંડના. દર્શન તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૪ [II મંત્ર : ૐ હીં તત્ત્વરુચિરૂપાય શ્રી સમ્યગદર્શનાય નમઃ સ્વાહા || ૬૮ Jain crucation International For Personal & Private Use Only www.jmichibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ સમ્યગું જ્ઞાન વંદના કમ ખપાવી ઘાતિયા, કેવળ લહી પ્રભુ શુભ તમે, ખોલે ખજાનો ગૂઢ હિતકર, મોહ મિથ્યા તમ શમે, આપે ત્રિપદ ગણધારને, કરે ચૌદ પૂરવ સર્જના, સદ્ જ્ઞાનનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૫ છે શાસ્ત્ર “દીપક' સારીખા, મોહાંધકારને વને, છે શાસ્ત્ર દિવાદાંડી સમ, મિથ્યા મહોદધિ તારણે, પદ પદ પરમ પાવન શુચિ, અનેકાંતવાદ નિદર્શના. સદ્ જ્ઞાનનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૬. આતમ સ્વરૂપને શોધવા, સદ્ જ્ઞાન છે સાચો સખા, સ્વ-પર પ્રકાશક જે કહ્યું, આત્મિક ગુણ અમુ લખા, મતિ-શ્રુત-અવધિજ્ઞાન, મન-કેવળ વિભેદો જ્ઞાનના. સદ્ જ્ઞાનનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના.. ૨૭. જ્ઞાની ખપાવે ચીકણા, કમ જે શ્વાસોશ્વાસમાં, તે ક્રોડો વર્ષે ના છૂટે, અજ્ઞાનના અંધકારમાં, જ્ઞાને હીણા પશુ સમ કહ્યા, કિશ્યા કહુ ગુણજ્ઞાનનાં? સદ્ શાનનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૮ [II મંત્ર : ૐ હ્રીં તત્ત્વાવબોધરૂપાય શ્રી સમ્યજ્ઞાનાય નમઃ સ્વાહા // | For PelSoka Brivate Use Only Jain Eduation International www.jainele ar org Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ ચારિત્ર વંદના ચારિત્રમોહ વિનાશથી, ભવિજન સુસંયમ પામતા, ઇન્દ્રિય-નોઇન્દ્રિય દમી, આતમ વિશુદ્ધિ ધારતા; છે પંચસમિતિ ગુપ્તિત્રય, અષ્ટમાતની જ્યાં સેવના, ચારિત્રનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૨૯ ચારિત્ર છે તલવારની, ધારા સમુ વ્રત આકરું, આશા તણી આરાધના, દુષ્કર છતાં ગુણ આગરુ; મનની કરી વિલીનતા, ગીતાર્થ ગુરુ સમુપાસના, ચારિત્રનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૩૦ વસવું ગુરુકુળવાસમાં, આતમ સમર્પિત ભાવથી, પ્રતિશ્રોત વહેવું ખંતથી, ઇચ્છાદિના નિરોધથી; જ્યાં ચૌદ રાજ તણાં જીવોને, છે અભયની ઘોષણા, ચારિત્રનાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... ૩૧ પાળ્યા અનંતા દ્રવ્ય ચારિત્રો, છતા ભવ ના શમ્યા, પળવાર સંયમ ભાવથી, પાળી પરમપદ ઉપન્યા; છે રાજમારગ આ જ એક જ, અન્ય કો શિવપંથ ના, ચારિત્રના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૩૨ ॥ મંત્ર : ૐ હ્રીં તત્ત્વપરિણતિરૂપાય શ્રી સમ્યક્ચારિત્રાય નમઃ સ્વાહા Jair ducation International ૩૦ For Personal & Pivate Use Only www.jaineliary org Page #93 -------------------------------------------------------------------------- ________________ તપો વંદના તોડે નિકાચીત ધાતી ઘન, કમો તણાં સમુદાયને, કુવાસના કુવિકાર સઘળા, દૂર કરે કુસંસ્કારને; આધિ ઉપાધિ વ્યાધિઓ, જેનો કરે સંગાથ ના, તે તપ તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧ ધાતુ તપાવે તન તણી, કુવિચારધારા મનાણી, કરી શુદ્ધિ આ જીવનતણી, પહોંચાડતો શિવપથભણી; બાહ્યાંતર બાર-પચાસ ભેદો, શાસ્ત્રમાં છે જેહના, તે તપ. ૨ જે થયા કૃતકૃત્ય તે, તીર્થકર પણ તપ તપે, દીક્ષાસુ કેવળજ્ઞાન ને, નિવણ કાળે અઘ ખપે; ઈચ્છિત આપે વિદન કાપે, દુરિત ઠંદ નિકંદના, તે ત૫.૩ છે ઋષભપ્રભુના ચારસો ઉપવાસ ઇતિહાસે અમર, શ્રી વીરપ્રભુનો ઘોર તપ લાવે નયનમાં અશ્રુ જલ, અણગાર ધન્નો જઈ વસ્યો શ્રી વીરપ્રભુના હોઠ પર. તે તપ. ૪ ઇહલોકનાં કાર્યો સકલ, જે ફળે છે તપથકી, રિદ્ધિ અને સિદ્ધિ અને લબ્ધિ મળે છે તપથકી, ભવભીમવનમાં ભટકવાનો ભય ટળે છે તપથકી. તે તપ. ૫ // મંત્ર : ૐ હ્રીં કેવલનિર્જરારૂપાય શ્રી સમ્યકતપસે નમઃ સ્વાહા . 90. For Personal Private Use Only www. brary.org Jain delon International Page #94 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી વંદના આહારપાણી ત્યાગવાં, અનશન પહેલું તપ કહ્યું, ભગવાન આદિનાથજીએ, એક વરસ લગી કર્યું, એક દિવસથી ખમાસની, આ કાળમાં છે. ઉપાસના. તે તપ તણાં શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૧ આ દેહ ભાથું માંગશે તો, અન્ન થોડું આપશું, પૂરું ન ભરશુ પેટ આ, પણ પાપ પૂરાં કાપશું, ના ભૂખ ભાંગે ભોગથી, ઉણોદરીના ભાવથી. તે ત૫. ૨ હું રસ ધરી આહારમાં, દ્રવ્યો ઘણાં ના વાપરું, દ્રવ્યો પરિમિત વાપરું, આ વ્રત નથી કંઈ આકરું, આ વૃત્તિસંક્ષેપ તપ કહ્યો અજવાળતો આરાધના. તે તપ. ૩ ના સ્વાદ માટે અન્ન છે, તન સાચવે તે અન્ન છે, વિગઈતણો પરિત્યાગ કરવામાં જ, હૃદય પ્રસન્ન છે, રસત્યાગતપ કરનારને, ના રાગની સંભાવના. તે ત૫. ૪ જે કષ્ટ પડશે દેહને તે, હું સહું હસતાં મુખે, પાપો બધાં મારાં તૂટે, જો સાચવું સમતા દુઃખે, આ કાયક્લેશતણી તપસ્યા, કર્મની પરિવર્જના. તે તપ. પ પર્વત સમાન અકંપ ભાવે, સ્થિરતા તન ધારવી, કાઉસ્સગ્ગ કરીને દેહની, સઘળી ક્રિયા પરિહારવી, શ્રી સિદ્ધ ભગવંતો તણા, સુખની જ કરવી કલ્પના તે તપ. ૬ દ્વારીકા નગરીનો દાહ અટક્યો, આયંબિલના પ્રભાવથી અર્જુનમાળી દૃઢપ્રહારી ભવપાર તપ સદ્ભાવથી શ્રીપાલ – મયણાને ફળી આયંબિલ તપ આરાધના... તે તપ. ૭ Jain Educati International ७२ For Personal Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રામઘ્યકાંક્ષી શિવકુમારે જીવનભર આંયંબીલ કર્યા, શ્રી જગચંદ્રસુરીશ્વરે, આજીવન આયંબીલ કર્યા, શ્રી સુન્દરીએ વર્ષ સાઠહજાર આયંબીલ કર્યાં. તે તપ. ૮ જ્યાં બ્રહ્મચર્ય છે અને, જ્યાં છે જિનેશ્વર પૂજના, જ્યાં છે જિનાજ્ઞા સાનુબંધ અને કષાયોની ખંડના, સુવિશુદ્ધ તપ આવો કરે તેને હજારો વંદના. તે તપ. ૯ D ગાઓ રે ગીતડા ગાઓ રે ગીતડા આજ પ્યારા, તપના ઉલ્લાસને વધારનારા . ૧ ગાઓ રે. કોઈ તપસ્યાના ભાવમાં રાચે, મારા હૈયાનો મોરલો નાચે જેને તપના સંસ્કાર, એને વંદન હજાર એના અંતરના અંધારા દૂર ટાળ્યાં ... ૨ ગાઓ રે. આજે તપના ઉજમણાં આવ્યા, રુડાં મંગલ વધામણાં લાવ્યા લાગે દિલડાનો રંગ, જાગે તપનો ઉમંગ એવા ત્રિલોકને રંગનારા...૩ ગાઓ રે. સુરલોકથી દેવતા આવે, રુડાં વાજીંત્રો સાથમાં લાવે મળે અપ્સરાનો સાથ, રમે રંગભર્યો રાસ બાજે ઢોલકને મંજીરા એક ધારા...૪ ગાઓ રે. For Person Rivate Use Only www.jal ulary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ | વર્ષીતપના પારણાનું ગીત ( (રાગ : શબ્દમાં સમાય નહિ) ચારસો ઉપવાસના પારણા શ્રીકાર આદિનાથ દાદાપધારો મહારે દ્વારા અંતરમાં આવી મારા..હો..કરજો ઉદ્ધાર આદિ.૧ હો...મરુદેવા માતા રોઈ રોઈને થાકી, ' રુષભ-રુષભ રટણા ચિત્ત માંહિ લાગી ભૂલું તને...હો...(૨) તોય મને કરજે તું પ્યાર આદિ. ૨ પૂરવ ભવોના કોઇ કરમે ભમાવ્યાં, સમતા રાખી તે તો કરમો ખપાવ્યાં, મુજને પણ... હો...(૨) દેજે તૂસમતા લગાર આદિ.૩ ભવોભવની પ્રિતડીએ તુજને બોલાવ્યાં, શ્રેયાંસ હાથે તારા પારણા કરાવ્યાં, મારી પણ...હો... (૨) પ્રીતનો તુ કરજે સ્વીકાર.આદિ.૪ તપનો સંદેશો તેદુનિયાને આપ્યો, ‘શુદ્ધિ એ મારગ સિદ્ધિનો દાખ્યો, આત્મગુણ...હો...(૨) રશ્મિમાં ‘હીર ‘દે અપાર, આદિ. ૫ ધૂન :- વંદના વંદના તપધર્મને હો વંદના, વંદના વંદના તપસ્વીને હો વંદના સર્વશાસ્ત્રના સારસમ, તપને કરું હું વંદના, રત્નત્રયીની ખાણ સમ તપને. સદ્ગતિકેરા દ્વાર સમ, તપને કરું હું વંદના, મુક્તિના દાતાર સમ, તપને કરું હું વંદના, ચાર કષાય ચૂરનાર તપને, ભાવે કરું હું વંદના, વિષય વાસના હરનાર તપને, ભાવે કરું હું વં પુણ્યતણા ભંડાર તપને, ભાવે કરું હું વંદના, દુઃખ દારિદ્ર હરનાર તપને ભાવે કરું હું વંદના. ( ૭૪ ] Jainc ation International For Perssal & Potate Use Only www.jain l y.org Page #97 -------------------------------------------------------------------------- ________________ - રત્નાકર પચ્ચીશી કોમ મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડા ના પ્રભુ, ને ઈન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૧ રાણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે દુવર આ સંસારના દુ:ખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. ૨ શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહ્યું, તેમાં કશું ખોટું નથી. ૩ મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાય નહીં શુભ ભાવ પણ ભાવ્યો નહીં, એ ચાર ભેદ ધર્મમાંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું; મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ ૭૫ 3 For Pe Soral 8-Pate Use Only Jain Education t ha Page #98 -------------------------------------------------------------------------- ________________ હું ક્રોધાગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડેસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન મહા મૂંઝાય છે , ચડી ચાર ચો રો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫. મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા.૬ . અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, | ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ; પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાય હવે..૭. ભમતા મહા ભવસાગરે પામ્યો પસાથે આપના, જે શાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પો કાર હું જઈને કરું ?...૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદે શ રંજન લો કને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રાને નિદિત કર્યા પરનારીમાં લપટાઈને; balternational ૭૬ છે For Persona Pate Use Only www. org Page #99 -------------------------------------------------------------------------- ________________ વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ ? મારું શું થશે , ચાલાક થઈ ચૂકયો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાકયો વડે હણી આગમોની વાણીને; કુદેવની સંગતથકી કમ નકામાં આચર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રોબાણો ને પયોધર નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણાં છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનયણી સમ નારીતણાં મુખચંદ્ર નીરખવા અતિ, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળાતણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરે. ૧૫ થી Jain Ede International For PASO9&rivate Use Only headerary org Page #100 -------------------------------------------------------------------------- ________________ TREDE આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું.૧૬ આત્મા નથી ૫૨ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા શાને કરી પ્રભુ ! આપશ્રી તો પણ અરે, દીવો લઈ ફૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહીં, ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં; પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રળ્યા જેવું થયું, ધોબીતણાં કુત્તા સમું મમ જીવન સહું એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ ! કર કરુણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહીં. આગમન ઇ. ધનતણું પણ મૃત્યુને પીછ્યું નહીં, નહિ ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ ૫૨ ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો, Jai Jcation International ७८ For Personal & Private Use Only Vjaalibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ --- વળી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણાં ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણાં વાચો મહીં શાંતિ મળે કચાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો કયાંથી થશે હૈ નાથજી; ભૂત ભાવિ ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજય ! આ ચારિત્ર મુજ પોતા તણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઇની તો વાત ક્યાં ? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ ! મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્રત્ન ‘શ્યામ’ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી.૨૫ Jain Balion International | :- અનુવાદક -: શામજીભાઈ માસ્તર (ભાવનગર) For Person Pivate Use Only www www bay.org Page #102 -------------------------------------------------------------------------- ________________ ક, રાજા કુમારપાળ આ આત્મનિંદા બત્રીશી E સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ તેનાં જે મણિ, તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેનાં ધણી; આ વિશ્વનાં દુ:ખો બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજો જગબંધુ તુમ એમ સર્વદા ઇચ્છું વિભુ . ૧ વીતરાગ હે કૃતકૃત્ય ભગવનું આપને શું વીનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું; શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે . હે નાથ ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂર મુક્તિમાં, તોયે રહા ગુણ ઓપતા મુજ ચિત્તારૂપી શુક્તિમાં ; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી ? ૩ પ્રાણી તણાં પાપો ઘણાં ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સવે; અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું, ઇમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજું. ૪ Jain Eccion International For Aersonal Private Use Only jaimelibrary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ શરણ્ય કરુણાસિંધુ જિનજી આપ બીજા ભક્તનાં, મહામોહવ્યાધિને હણો છો શુદ્ધ સેવાસક્તનાં; આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કુણ કારણે એ વ્યાધિનાં દુ:ખો સહું પ સંસારરૂપ મહાટવીના સાર્થવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવા તણી ઇચ્છા અતિશય છે મને ; આશ્રય કર્યો તેથી પ્રભો ! તુજ તોય આંતર તસ્કરો, મુજ રત્નત્રીય લૂંટે વિભો રક્ષા કરો રક્ષા કરો. ૬ બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો; પણ પાપકર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુયે કરી. ૭ આ કર્મરૂપ કુલાલ મિથ્યાજ્ઞાનરૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી, કરી પાત્રો મુજને ૫ જ દુ:ખનો દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કુણ રક્ષા કહો એ થી કરે ? ૮ કયારે પ્રભો સંસારકારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને ; રમીશ આત્મ વિષે વિભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા, તજીશ ઇચ્છા મુક્તિની પણ સંત થઈને હું કદા ? ૯ એ રાક્ષસોના રાક્ષસો છે ક્રૂર પ્લે ચ્છો એ જ છે, . એણે મને નિષ્ફરપણે બહુ વાર બહુ પીડેલ છે ; ૪ elibrary.org Forpedban Private Use Only Jain Educatisternational Page #104 -------------------------------------------------------------------------- ________________ ભયભીત થઈ એ થી પ્રભુ તુમ ચરણ શરણું મેં ગ્રહ્યું, જગવીર દેવ બચાવજો મેં ધ્યાન તુમ ચિત્ત ધર્યું. ૨૦ કયારે પ્રભો નિજ દેહમાં પણ આપબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્ત સજી, સમ શરા મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનંદથી. ૨૧ ગતદોષ ગુણભંડાર જિનજી દેવ મારે તું જ છે, સુરનરસભામાં વર્ણવ્યો જે ધર્મ માટે તે જ છે ; ઇમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરો. ૨૨ પડ્રવર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહંત ઉજજવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યો તમે ; અશક્ત તુમ પ્રત્યે હણે તમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. ૨૩ સમર્થ છો સ્વામી તમે આ સર્વ જગને તારવા, ને મુજ સમા પાપી જનો ની દુર્ગતિને વારવા, આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે , હે શરણ શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે ? ૨૪ તુમ પાદપા રમે પ્રભો નિત જે જનોનાં ચિત્તમાં, સુર ઈંદ્ર કે નરઈંદ્રની પણ એ જનોને શી તમા ? ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે સહે, સદ્ગુણો ની સુગંધ એના આત્મમાંહે મહામહે. ૨૫ ' ૨ For Personale Jalina Edsatto ale Use ainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ અત્યંત નિર્ગુણ છું પ્રભો ! હું ક્રૂર છું હું દુષ્ટ છું, હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું, વિણ આપ આલંબન પ્રભો ! ભવભીમસાગર સંચર, મુજ ભવભ્રમણની વાત જિનજી આપ વિણ કોને કરું ? ૨૬ મુજ નેત્રરૂપ ચકોરને તું ચંદ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું આનંદ-ઉદધિમાં પડવો, જે ભાગ્યશાળી હાથમાં ચિંતામણિ આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેમને નવિ સાંપડે ? ૨૭ હે નાથ! આ સંસારસાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે જો તમે; શિવમણિના શુભસંગથી અભિરામ એવા હે પ્રભો, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્યે વિભો. ૨૮ જે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રો સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે, વાવ્યો પ્રભો નિજ કૃત્યથી સુરવૃક્ષને એણે ગૃહે.૨૯ હે નાથ ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી, એકાંતમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી, મુજ સર્વકર્મ વિનાશકારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તો રમે. ૩૦ ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિસુખને આપનારા નવ થયા, 12 / Jain Education national For PesoMaP& vate Use Only ટી ગy.org Page #106 -------------------------------------------------------------------------- ________________ અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સિંચીયે, આબાતણાં મીઠાં ફળો પણ, લીંબડા, ક્યાંથી દિયે ? ૩૧ ભવજલધિમાંથી હે પ્રભો ! કરુણા કરીને તારજો , ને નિગુણીને શિવનગરના શુભસદનમાં ધારજો , આ ગુણી આ નિગુણી એમ, ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘ પર દયાલુ, સર્વનાં દુઃખો હરે. ૩૨ (શાર્દૂલવિક્રીડિત છંદ) પામ્યો છું બહુપુણ્યથી પ્રભુ તને, શૈલોકય ના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં , એ હાર્દની લાગણી. ૩૩ જાણી આહત ગુર્જરેશ્વરતણી, વાણી મનોહારિણી, શ્રદ્ધાસાગર વૃદ્ધિચંદ્ર સરખી, સંતાપ સંહારિણી; હેનો આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રીમન્ને મિસૂરીશ સેવનબળે, જે ભક્તિભાવે ભયો. ૩૪ ( ૮૪ Jain Educati e tational For Personal S vate Use Only elibrar.org Page #107 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક સંવેદના સંયમ વંદનાવલી પ્રાણાતિપાત ડગલે અને પગલે સતત, હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે, ચારે થશે કરુણાઝરણથી, આર્દ્ર મારું આંગણું. આ પાપમય સંસાર છોડી, શ્રમણ હું કયારે બનું ?...૧ મૃષાવાદ ક્યારેક ભય ક્યારેક લાલચ, ચિત્તને એવા નડે, વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું, તરત કહેવું પડે, છે સત્ય મહાવ્રતધર શ્રમણનું, જીવનગૃહ રળિયામણું. આ...૨ અદત્તાદાન જે માલિકે આપ્યા વગરનું, તણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હો તે, શ્રમણને પળપળ મહીં, હું તો અદત્તાદાન માટે, ગામ પરગામે ભયું, આ...૩ મૈથુન જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ, એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે, ઇન્દ્રિયોના સાથમાં, લાગે હવે સ્થૂલિભદ્રતણું, સંસ્મરણ અતિ સોહામણું, આ...૪ Jain Education Internation ૮૫ & jainelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નવવિધ પરિગ્રહ જિંદગીભર, હું જમા કરતો રહ્યો, ધનલાલસામાં સર્વભક્ષી, મરણને ભૂલી ગયો, મૂચ્છરહિત સંતોષમાં સુખ છે, ખરેખર જીવનનું, આ...૫ ( ક્રોધ અબજો વરસની સાધનાનો, ક્ષય કરે જે ક્ષણમહીં, જે નરકનો અનુભવ કરાવે, સ્વ-પરને અહીં ને અહીં, તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું કયારે બને ? આ.. ૬ માન જિનધર્મતરુના મૂલ જેવા, વિનયગુણને જે હણે , જે ભલભલા ઊંચે ચડેલાને'ય તરણા સમ ગણે, તે દુષ્ટ માન સુભટની સામે, બળ બને મુજ વામણું . આ...૭ માયા શ્રી મલ્લિનાથ જિનેન્દ્રને, જેણે બનાવ્યા સ્ત્રી અને , સંકુલ શની જાલિમ અગનમાં, જે ધખાવે જગતને, તે દંભ છોડી સરલતાને, પામવા હું થનગનું . આ...૮ ' લોભ જેનું મહાસામ્રાજ્ય એ કેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ, દુ:ખમાં કણસી રહ્યું , જે પાપનો છે બાપ તે, ધનલોભ મેં પોષ્યો ઘણો. આ...૯ રાગ તન-ધન-સ્વજન-જીવન ઉપર, મેં ખૂબ રાખ્યો રાગ પણ ૮૬ 3 TUTETSOVCISCO Page #109 -------------------------------------------------------------------------- ________________ તે રાગથી કરવું પડયું, મારે ઘણા ભવમાં ભ્રમણ, મારે હવે કરવું હૃદયમાં, સ્થાન શાસનરાગનું. આ..૧૦ મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું, સુખદુઃખ પર સમભાવ રાખ્યો, તો હૃદયને સુખ થયું, સમજાય છે મુજને હવે, છે દ્વેષ કારણ દુ:ખનું. આ...૧૧ 'કલહ . જે સ્વજન-તન-ધન ઉપરની, મમતા ત્યજી સમતા ધરે, બસ, બારમો હોય ચન્દ્રમા, તેને કલહ સાથે ખરે, જિનવચનથી મઘમઘ થજો મુજ, આત્મના અણુએ અણુ. આ.૧૨ ( અભ્યાખ્યાન જો પૂર્વભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમ સ્ત્રીને, રખડપટ્ટી થઈ વને, ઇર્ષા તજું બનું વિશ્વવત્સલ, એક વાંછિત મનતણું . આ...૧૩ પશુન્ય, મારી કરે કોઈ ચાડી, ગલી, એ મને ન ગમે જરી, તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી, ભવોભવ મને નડજો કદી ના, પાપ આ પૈશુન્યનું. આ...૧૪ રતિઅરતિ ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ; આ છે સ્વભાવ અનાદિનો, દુઃખમાં રતિ સુખમાં અરતિ, લાવી બનું સમતાભીનો, સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું, સ્થાપવાને રણઝણું. આ...૧૫ ( ૮૭ Jain Education inte Personal Page #110 -------------------------------------------------------------------------- ________________ પરપરિવાદ અત્યંત નિન્દાપાત્ર જે આ, લોકમાં'ય ગણાય છે, તે પાપ નિન્દા નામનું, તજનાર બહુ વખણાય છે, તજું કામ નક્કામું હવે આ, પારકી પંચાતનું. આ...૧૬ માયામૃષાવાદ માયામૃષાવાદે ભરેલી, છે પ્રભુ મુજ જિંદગી, તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી, બનું ‘સાદિલ’ આ એક મારું, સ્વપ્ત છે આ જીવનનું.આ...૧૭ મિથ્યાત્વશલ્ય સહુ પાપનું, સહુ કર્મનું, સહુ દુ:ખનું જે મૂલ છે, મિથ્યાત્વ ભૂંડું શૂલ છે, સમ્યક્ત્વ રૂડું ફૂલ છે, નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું. આ...૧૮ જ્યાં પાપ જયારે એક પણ, તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે જેઓ અઢારે, પાપથી વિરમેલ છે, ચાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપશૂન્ય મુનિજીવન, જો તુમ સમું પ્રભુ ! “હીર’” આપો તો કરું મુક્તિગમન.આ...૧૯ અઢાર પાપોમાં રહું, મુજ જિંદગી નિરાશ છે, “ગુણરત્ન” આ તુજ બાળને, તારીશ એ વિશ્વાસ છે. મુજ મન ભ્રમર ગુંજન કરે, સંયમ એ મુજ શ્વાસ છે, “મુનીશ” બનું તારી કૃપાથી, હૃદયની એ આશ છે. આ...૨૦ ८८ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શારદાપE - સંયમ ઉપકરણ વંદના કમો ઉપાર્યા જે ઘણાં, અજ્ઞાનથી આવેશથી, તે સર્વ પાપ વિનાશ થાઓ, શ્રમણના આ વેશથી; ગણવેશના આ વિશ્વમાં છે, સ્થાન જેનું વિશેષથી, તે શ્રમણ સુંદર વેશને, ભાવે કરું હું વંદના... (૧) જે વેશને પ્રભુ એ ધર્યો, પ્રભુએ ભયો શુભતા થકી, જે વેશને પ્રભુએ કહ્યા, આચારથી વળી આણથી; જે વેશને લેતા જ સોહે, જિનવરા ચઉનાણથી...તે.... (૨) ગણધારીને ગુણધારી વળી, વ્રતધારીઓથી શોભતો, સ્થૂલિભદ્ર શાલિભદ્ર સમ, મુનિવર થકી જે દીપતો; કેવળધરા, પૂરવધરા, બહુશ્રતધરા, ધારણ કરે...તે... (૩) દેવો તણાં સ્વામી સદા જેવેશ કાજે તરફડે , શ્રેણિક સમા પરમાતોના, જીવનમાં જે ના જડે; બહુ પુણ્યકારી જીવને જે, વેશ અમૂલખ સાંપડે...તે... (૪) જે વેશને ધારણ કરે, વંદન જગત તેને કરે, જે વેશને નજરે નિહાળી, કૈંક ભવસાગર તરે; આ વિશ્વમાં જે વેશ કાજે, લોક બહુ આદર ધરે...તે... (૫) Jain Education Interne ww.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ જીવનતણું બહુમૂલ્યવંતુ, સમયધન એળે ગયું , ને વિત્ત બહુ ઘણું એ કરી, અધિકરણને ફાળે ગયું; ઉદ્ધાર કરી ઉપકાર કરતું, ઉપકરણ સાચું કહું, ઉપકારકારી ઉપકરણને, ભાવથી કરુ વંદના... (૬) જડ પુદ્ગલો સમભાવ ધારી, જીવને આવી મળે, પણ કોઈ તેનું શું કરે છે, કોઈને કયાંથી કળે ? ઉપયોગ તેનો શુભ થતા જડ, છે છતાં જડતા ટળે...ઉપ... (૭) ગૃહરજતણું વારણ કરે, તેને મનુજ કરમાં ગ્રહ જે કર્મરજને દૂર કરતું, રજો હરણ કિમ ના ગ્રહે ? છે કર્મયુદ્ધ જેહ અસિ સમ, કરતું કર્મનિકંદના...ઉપ... (૮) વિણ પાત્રો ભોજન સાધુને, પ્રભુએ નિષ ધ્યું તેહથી, કલ્પ ગ્રહણ સુવિહિત મુનિને, પાત્રાનું સુવિવેકથી; કરો કામના ધરો ભાવના, “કરું પાત્રદાન હું ટેકથી”...ઉપ... (૯) જયણા તણું સાધન બને, રક્ષણ તણું કારણ બને, જે સ્વપરનું પરિજન બનીને, જીવનું તારણ બને; છે ધન્ય તે સહુ શ્રમણને, કંબલ સદા ધારણ કરે...ઉપ.. (૧૦) CO For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ છે બોધ રહૃાો અક્ષર મહીં, અક્ષર રહા છે પુસ્તકે, બને જ્ઞાન-સાધન પોથી પ્રત, તેહને ધરું હું મસ્તકે ; અક્ષર કહો સાક્ષર કહો, છે અભેદનયથી એકતા...ઉપ... (૧૧) સાધક મુનિના હસ્તમાં, જપમાળાના મણકા ફરે, ઊર્જા ખરે ચોતરફથી ને, સૂક્ષ્મના તણખા ઝરે; માળા ગ્રહી કરી જાપ પ્રભુનો, પાપની ક્ષપણા કરે...ઉપ..(૧૨) અપરાધી હોય તો પણ કદી, કોઈ જીવને નવ મારતા, પણ કાછનિર્મિત મેરુશિખરી, દંડને જે ધારતા; રાણ દંડને ફટકારતા, કર મોક્ષદંડ રાખતા.. ઉપ... (૧૩) ભૂમિ પ્રમાજીને પછી, બેસે સદા જે આસને, વસ્તી મહીં પણ ચાલતા, નિશિએ જુએ દંડાસને; પાત્રક તણું કરવા પ્રમાર્જન, પૂંજણીને અપેક્ષતા...ઉપ... (૧૪) કરી સાધના લઈ શ્રમ ઘણો, સંસ્તારકે મુનિ સુવતાં, નવી સાધના કાજે નવું, લઈ જો મ જયાંથી ઊઠતાં; જડ છે છતાં મહાભાગ્ય કરે, મુનિદેહની વિશ્રામણા..ઉપ... (૧૫) છે મુખ્ય સાધન સાધના, પણ જેહ વિણ તે થાય ના, સાધન તણું સાધન બની કરે, “ઉદય” તે વિસરાય ના; નત મસ્તકે તે સાધનોના વૃંદને પાયે પડી.ઉપ... (૧૬) ૯૧ Jain Educa t emational al Private Use Only jalnelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ 2િ શ્રમણ વંદના 8 અગાર છે ડી અણગાર બની, ફરે ગામે ગામ ધન્ય તે મુંડન કરે નિજ કેશ નું, વળી દ્રવ્યથી મહાવીર તે વળી કષાયનું મુંડન કરે, જે ભાવથી ક્ષમાશીલ તે એવા ગુણે કરી શોભતાં, વંદન કરુ અણગાર ને...એવા.૧ જે મહાવ્રતોનો ભાર ઉંચકી, વિચરે સંયમશાલમાં રત્નત્રયીને લૂંટવામાં હંમેશ રહેતા લોભમાં, દાન કરતા અભયનું, કરુણાનિધિ જીવમાત્રના...એવા. ૨ સમકિત રત્નને સાચવે, જિનવચનની શ્રદ્ધા બળે જે જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરતા પળે પળે ચારિત્રા ઘરમાં વાસ કરતા, શોધતા નિજ દોષને...એવા.૩ જે ત્રસ અને સ્થાવર તણી, રક્ષા કરે ત્રીય યોગ થી ક્યારે ન વદતા અલિક વયણો, રાગ-દ્વેષ કે હાસ્યથી માલિકની આણા વિનાનું ઈચ્છે ને ક્યારે તૃણને..એવા.૪ નવ વાડ સહિત જે બંધારે, વિષયોમાં રાચે નહિ ચતુર્થ વ્રત અખંડ પાસે, અપવાદ માર્ગ અડે નહિ. ચિંતા ન કરતા કાલની, વળી લેશ પણ મુછ નહિ...એવા.૫ ( ૯૦. For Persokal & Private Use www.jainely.org Page #115 -------------------------------------------------------------------------- ________________ સમતા સુખના શ્રેષ્ઠ ભોગી, સાધનામાં શુ ભ મતિ ગવે પતા નિદોષ ભીક્ષા, ભ્રમર પરે ભમતા યતિ મમતા ન ધરે મનમાં જરી, દમતાએ મોહ સુભટને એવા ગુણે કરી શોભતા, વંદન કરુ અણગાર ને...૬ વિનયવંત ગુણવંત ત્યાગી, સદાનંદ રહે વેરાગ્યમાં ભવિજીવને પ્રતિબોધતા, રમતા એ જ્ઞાન ચોગાનમાં ધર્મધ્યાનને શુ કલ ધ્યાન, ધ્યાવતા એ કાંતમાં...એવા.૭ અઢાર સહસ શીલાંગ ધારી, શીલાલ કારે ઓપતા બાવના ચંદ ન સમી, સંયમ સુરભી મહેં કાવતા સ્વાધ્યાયમાં એ કલક્ષી, આત્મ ગુણમાં રમણતા...એવા.૮ આણા વહે ગુરુની શિરે જે, વસતા ગુરુકુલવાસમાં વૈયાવચ્ચ કરતા સદા, ઇંગિત આકાર ભાવમાં સદા કરે પ્રસન્ન ગુરુને, આનંદથી કરે વિનયને...એવા.૯ સિંહ પરે શુરવીર થઈને, કર્મની સાથે ઝઝૂમતા અનુકુલતાથી દૂર રહેતા, સામે થી સહે પ્રતિકુળતા સામર્થ્ય યોગથી સાધના કરે, મેળવવા શિવરાજને ...એવા.૧૦ સહે ગ્રીષ્મ કાલે રવિનો તાપ, કર્મ કઠિનને બાળવા ઠંડી સહે અદીન ભાવે ઝંખે ના અગ્નિ તાપવા વર્ષાકાલે રહે એકઠામે, છતાં ન રાખે મમત્વને..એવા.૧૧ ધન અને પરિવાર છોડી, સામગ્રીઓના ઢગ તજી દીક્ષા પામી ગુરુ સાથે વિચરે, સંયમ શણગારને સજી | ગુણ સ્થાનક છૐ સાતમે, આનંદે ઝુલે પારણે...એવા.૧૨ Jain Educatio * ૯૩. For Persisaal & Plate Wise Only tate Go Only www.jane erary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગને પરિષહ સહેતા, તે શ્રમણને ધન્ય છે. જે લડતા આ તર શત્રુ સાથે, તે શ્રમણને ધન્ય છે દ્વાદશવિધ તપને આરાધે તપસ્વીને ધન્ય છે એવા ગુણે કરી શોભતા, વંદન કરુ અણગાર ને...૧૩ જે સહે, સાધુ, સહાય કરતા, સાધુ ગણને ધન્ય છે કનક ઉપલ સમભાવ રાખે, એ વા નિગ્રંથને ધન્ય છે પાપો તણી જે ધૃણા કરતા, મહાઋષિને ધન્ય છે....એવા.૧૪ આહાર સંશા જીતવાને, વિગઈથી વેગળા થતા દેવો પણ જે ને નમે, એ વા સંયમને સાધતા અષ્ટમાતાની ગોદમાં, નિર્ભય પણે આલોટતા...એવા. ૧૫ સમતાભાવની પરમ ટોચે, બીરાજતા યોગેશ્વરો ઉપશમ રસમાં ઝીલતા, આનંદથી મુનીશ્વરો કષાયની તીન ચોકડીને, ટાળતા તે ઋષિવરો એવા.૧૬ ગૌતમ ધનો સ્કે ધક આદી, મહર્ષિઓ જે થઈ ગયા વર્તમાનમાં અઢીદ્વીપમાં હી, શ્રમણો જે વિચરી રહ્યા ભાવિમાં થશે મુનિ અનંતા , તારશે જીવ અનેકને એવા.૧૭ વરસે અનરાધાર મહેર જીનતણી પૂન્યતણા જો શથી પામી દુર્લભ દ્રવ્ય સંયમી પણું , મોહનીયના નાશથી અત્યંત દુર્લભ ભાવ ચારિત્રો મુજને, મળજો સહી આજથી પામુ યથાખ્યાત ચારિત્ર નિર્મલતયા, સિદ્ધ બનુ વેગથી...એવા.૧૮ પંચમ પદે આરૂઢ થયેલા ઋષીને કરુ ત્રિકાલે વંદના સરસ્વતી નંદન આનંદસાગર તમે, સાગર છો જ્ઞાનના મૂર્તિ જે સાક્ષાત આગમતણી, એવા શ્રી સાગરસૂરી તસ કૃપાપાત્રા માંગે જ્ઞાનગંગા,પ્રશસ્ત મિતાક્ષરી...એવા.૧૯ ૯૪ For Personal Private Use Only Jain Edomcelonal www.jmichuan.org Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી વંદના કૈવલ્ય પામે જે દિને સ્થાપે શ્રી જિન ચઉસંઘને, શાસનતણા બીજે પદે સ્થાપે શ્રી શ્રમણીસંઘને, શાસનતણું જે અભિન્ન અંગ ને સ્થાન જે ગુણગણતા, અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના.૧ આધારસ્તંભ શાસનતણા શ્રી શ્રમણસંઘને કહે બધા, શાસનતણી આધારશીલા શ્રમણીસંઘને નમું સદા, શોભે શ્રમણથી ધર્મ પણ આધારશીલા દેખાય ના...અરિહંત. ૨ પરમેષ્ઠીના પંચમપદે પણ જેહની છે સ્થાપના, દ્વિતીય પદને પામવા કરે નિત નવનવી સાધના, તપ ત્યાગ ને વૈરાગ્યના, રંગોથી પૂરતા આંગણા...અરિહંત, ૩ આ કાળમાં જે પ્રથમ આ બ્રાહ્મી સુંદરી શોભતા, નિજ ભ્રાતને ઉપદેશ દઈ અભિમાનથી ઉતારતા, આર્યા છે ચોવિશ જિનતણી પથિક જે શિવમાર્ગના...અરિહંત. ૪ પતિત પરિણામે મુનિને સ્થિર કરે સંયમમહીં, રહનેમી- રાજુલનું કથાનક યાદ કરૂ આજે અહીં, દ્રઢતા ગ્રહી નિજ શીલની શીલવાન સહુને બનાવતા...અરિહંત. પ પ્રભુ વીરની એ પ્રથમ આર્યા ચંદનાને નમું ખરે, ગુરુ માતાનો ઠપકો સુણી મૃગાવતી કેવલ વરે, અદ્ભુત ચાલના દર્શને શેઢુક સંયમને ગ્રહે...અરિહંત'. ૬ Jain Education international For Person Pivate Use Only ellgary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ મદનરેખા સાધવી થઈ. યુદ્ધ મેદાને જતા, નમિરાયને શ્રી ચંદ્રય શને યુદ્ધથી અટકાવતા, ઉજજવલ બને સંસાર આખો જેહના તપધર્મથી અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના.૭ અરણિક મુનિવર ગ્રીષ્મથી પતિત પરિણામી થતા, વાત્સલ્ય ભીની માતા સાધ્વી આંખથી આંસુ જતો, ઉપદેશ આપી લાલને ફરી સંયમે જે સ્થાપતા....અરિહંત. ૮ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથની એ જે મણે રચના કરી, ભગવાન શ્રી હરિભદ્રસૂરિ શાસનની પ્રતિભા ખરી, નિજ જાતને યાકિનીમહત્તરા સુનું કહી ઓળખાવતા....અરિહંત. ૯ બંધ મુનિ શ્રીયકને તપધર્મમાં જે જોડતા, યક્ષાદી સાત ભગિની આય બુદ્ધિમાન કહાવતા સ્વામી સિમંધર પાસથી ચૂલિકા ગ્રહી જે આવતા....અરિહંત.૧૦ આઠ વર્ષની બાલ વયમાં સંયમ વેશને ધારતા, બાર વર્ષના સંયમમહીં શત સપ્ત શિષ્યાઓ થતા, આર્યા શ્રી પદ્મલક્ષ્મી નામે માતર તીર્થે શોભતા..અરિહંત.૧૧ આ કાળમાં પણ ભવ્ય તપને તેજથી જે શોભતા દઢધર્મીને પ્રિયધર્મી જે ઓ વિવિધ અભિગ્રહ ધારતા દિલડું નમે છે મારું ને કર્ણયુગ પાવન થતા...અરિહંત. ૧૨ આત્મ કમલની લબ્ધિ લેવા વિક્રમ કરતાં જે સદા, શાસનતણી સમૃદ્ધિના વળી મૂળ છે જે ઓ સદા, સૌ"ભાગ્ય" વધશે તેહનું જે યશ ગાશે તેહના...અરિહંત.૧૩ Jain Education નn, Page #119 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર 11441 4 ચારિત્ર મનોરથ માળા ભાવો કરીને પાપના, ભવભ્રમણની વૃદ્ધિ કરી, પામી કૃપા જિનવર તણી મેં, શુભતણી બુદ્ધિ ધરી; રંગી હૃદય સંવેગથી ને, ભાવની શુદ્ધિવરી, મનોરથ કરું ચારિત્રના, સહુ શ્રમણના પગમાં પડી...૧ મોહતંતુ તોડીને હું, સ્વજનસંગ કચારે તજીશ ? સંવેગ ને વૈરાગ્યના, રસરાજને ક્યારે ભજીશ ? ગુરુદેવના પદકમલમાં, બની ભ્રમર હું ચારે રમીશ ? શ્રામણ્યરૂપી સુંદરી, કચારે વરીશ ? કચારે વરીશ ?...૨ સઘળાય પાપો છોડીને, નિષ્પાપતા ચારે ધરીશ ? ઉત્સાહના ઘોડે ચડી, સંયમવને ચારે ભમીશ ? નિર્મમ બની હું ગામ નગરે, વિચરણો કચારે કરીશ ? નિર્લેપ થઈ પૃથ્વીતલે, ક્યારે ફરીશ ? ક્યારે ફરીશ ?...૩ For Personal & Private Use Only ૯૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉગ નહીં, વિશ્રામ નહીં, પણ પ્રબલતમ ઉલ્લાસથી, ને ભાવના ભાવિત બની, ચૈતન્યના અભિલાખથી; મહાવ્રતતણા મહાભારને, અંતરભર્યા ઉત્સાહથી, મમ ખંધ ઉપરે વૃષભ પરે, ક્યારે ધરીશ? ક્યારે ધરીશ...૪ વસતા થકા ગુરુસંગતે, વિણસે પ્રકારો પાપના, જે નિવાસમાં વસ્યા હતા ને, વસી રહ્યા મુનિવર ઘણા; ગુરુકુલતણાં એ વાસમાં, કરી વાસ પામી સુવાસના, દુરભિ અનાદિ મલ તણી કયારે હરીશ ? જ્યારે હરીશ ?...૫ અજ્ઞાનથી, આવેશથી કે પ્રમાદથી, ઉન્માદથી, બનું માર્ગથી ભૂલો પડી ઉન્માર્ગનો જયારે પથી; કરી સારણાને વારણા વળી ચોયણા પડિચોયણા, વારે મુનિ તેને ગુણી કયારે ગણીશ? કયારે ગણીશ?...૬ આકુળતા વ્યાકુળતા ને, વ્યગ્રતા મન નયનની, એકાગ્ર કરી ઉપયોગને, તજી ચપળતા પણ વચનની; રાણ હાથ ભૂમિ પેખતો જીવ જતનને હિયડે ધરી, ઈર્યા તણું પાલન સરસ, ક્યારે કરીશ ? ક્યારે કરીશ ?..૭ જો કાર્ય નીપજે તો જ વદવું; ટેક એ ક્યારે ધરીશ ? મીઠા મધુરા હિતભર્યા, રૂડાં વચન કયારે વદીશ ? નિદોષ ભિક્ષા ભીખતો, મધુકર સમો કયારે થઈશ ? અણગાર સાચો વીરનો, કયારે બનીશ ? કયારે બનીશ?...૮ સંયમતણાં સહુ સાધનો, લેવાં પડે મૂકવાં પડે, તવ દષ્ટિથી દેખી કરી, પૂંજી શ રજો હરણ વડે ; la ternational ૯૮. For Personal & Private Use Only Jain Education Inernational www.jainen rary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ મલમૂત્ર અશુચિ શ્લેષ્મની કે, વ્યર્થ વસ્તુ છોડતા, પંચમ સમિતિ પાલક, કચારે બનીશ, ક્યારે બનીશ ?...૯ ચિંતા પરાયી અવગણી, શુભ ચિંતને કયારે ચડીશ ? કરી દૂર કટુતા જીભને, માધુર્યથી ક્યારે ભરીશ ? અપયોગ ઠંડી કાયાનો, શુભયોગથી ચારે ઘડીશ ? આભૂષણો ગુપ્તિ તણાં, ચારે સજીશ ? ક્યારે સજીશ ?...૧૦ જે વિષ થકી પણ અધિક વિષમય, વિષયતૃષ્ણાને વમી, ધરી જીર્ણશીર્ણ મિલન વસ્ત્રો, જડરતિથી વિરમી; જે મલિનતા ગાત્રો તણી, નિર્મોહ થઈ તેને ખમી, શ્રામણ્યનાં ગુણવૃંદને, ક્યારે વરીશ ? ક્યારે વરીશ ?...૧૧ ને શાસ્ત્ર વિહિત યોગને, સાધી અનુજ્ઞાને વરી, ગુરુકૃપા ભાજન બની કરી ગુરુવરોની ચાકરી; ગુરુવરચરણ ઉપાસીને ગુરુબોધને પામી કરી, ગણધર રચિત એ આગમો, ચારે ભણીશ ? ક્યારે ભણીશ ?... ૧૨ શ્રદ્ધા જીવંતી ને જવલંતી હૃદયના દીવડે ધરી, ગંભીરતા ને નમ્રતા, ભવભીરુતા ગુણ આદરી; જે શાસ્ત્રના અભ્યાસથી, પરિપક્વતા આવે ખરી, તે ગુપ્ત ગ્રંથો છેદના ચારે ભણીશ ? ચારે ભણીશ ?...૧૩ શીલાંગરથ આરુઢ થઈ, સૌભાગ્યના શિખરે ચડી, ને વિશ્વવૈરી કામ સહ, મહાશૌર્યથી યુદ્ધો લડી; સંવેગરંગ સુધારસે મન, રંગી નિઃસંગી બની, સમતાતણાં મહાસુખમહીં ક્યારે ઠરીશ ? ક્યારે ઠરીશ ?...૧૪ Jain Educopternational GC For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પરદોષદર્શન રહિતતા દષ્ટિ મહીં કયારે ભળે ? ને ગુણપ્રશંસા નિજ તણી, મુજ વચનથી કયારે ટળે ? દસ વિધ સામાચારીના પાવન અને નિર્મળ જળે, જે મેલ કાળ અનાદિનો, જ્યારે હરીશ? જ્યારે હરીશ?.૧૫ આક્રોશ વધ ને યાચના, સત્કાર પરિષહ જીતતો, કુળ ઉચ્ચ મધ્યમ નીચના, વિણભેદ ભિક્ષા ભીખતો; ભિક્ષા મળે કે ના મળે હું, રોપ-તોષ ઉવેખતો ; અજ્ઞાત રહી ભિક્ષા ગ્રહણ, ક્યારે કરીશ? ક્યારે કરીશ?...૧૬ ઇગાલ ધૂમ સંયોજના, મહાદોષનું વર્જન કરી, ને વિણ પ્રયોજન અધિક ભોજન, દોષ વિસર્જન કરી; પન્નગ પ્રવેશે દર મહીં, તે રીતથી કરી ગોચરી, વૈરાગ્યપીણું હોઠ પર, જ્યારે ધરીશ ? કયારે ધરીશ?..૧૭ શાસ્ત્રોતણાં સહુ સૂરાને, તસ અર્થને કયારે ભણીશ ? જિતકલ્પને જિન વચનની, સમકક્ષ હું કયારે ગણીશ ? વળી તીવ્ર સંયમ આચરી, મહામોહને કયારે હણીશ ? નવકલ્પી વિહરણ મહેલને, ક્યારે ચણીશ? કયારે ચણીશ?...૧૮ જે પરતણાં અપવાદ કે પ્રવાદથી હું પર બની, જે સ્વર્ણ-ચાંદી કોયલામાં, તુલ્ય પ્રજ્ઞાને ધરી; જે વ્યર્થ વાતો કુકથાઓ, તે હથી દૂર રહી, સ્વાધ્યાય રસ સંજીવની, કયારે ગ્રહીશ ? ક્યારે ગ્રહીશ?...૧૯ વિકસી રહૃાાં વિલસી રહ્યાં, વરપુષ્પ જયાં સગુણતણાં , વિરમી રહ્યાં વિણસી રહ્યા, જયાં નામ કામગુણોતણાં; ( ) (૧૦૦) For Her son Private Use Only M/WW.jaine Iry.org Page #123 -------------------------------------------------------------------------- ________________ વળી પડી રહ્યા જલધોધ જયાં, કરુણા તણાં જયણા તણાં, બની ભ્રમર સંયમ વનમહીં કયારે ભમીશ? જ્યારે ભમીશ?. ૨૦ અશોકતા ને વિમલતા, જાણે વિમલ અશોક છે, સુવાસ શીલની મઘમઘે, જાણે કુસુમનો થોક છે ; સૌંદર્ય છે જયાં ચિત્તનું, એ રમ્યતા અણમોલ છે, ચારિત્રના તે ઉપવને, કયારે રમીશ? ક્યારે રમીશ ?..૨૧ ભય ભેરવો આવે ભલે, તો પણ ડગાવી ના શકે, સ્મશાનના ભૂત-પલીત પણ, મુજને ચલાવી ના શકે ; તપથી ભલે તન પીગળે , મનને પીગાળી ના શકે, સ્વામી હું સાત્વિક મન તણો, ક્યારે બનીશ? ક્યારે બનીશ?..રર તપરાગ સત્ત્વને શ્રુત વળી, એ કત્વ બળની ભાવના, ને પાંચથી આતમ રસું, જે છે સુવાસિત બાવના; પૂવો ભણી પ્રતિમા ધરી, કરી ધર્મતીર્થ પ્રભાવના, બની મુક્ત હું કૃત કૃત્યતા, ક્યારે વરીશ ? કયારે વરીશ.. ૨૩ ઉપહાસના કે દ્વેષના કે રોષના હેતુ થકી, કોઈ દેવ, માનવ કે જનાવર, બળતણો મદથી છકી; કરે તાડના કે યાતના, એ મુખ થકી મેલું બકી, ઉપસર્ગ તે ઉપશમ થકી, ક્યારે સહીશ? કયારે સહીશ?...૨૪ શસ્ત્રો ઉગામી હાથથી, જે મારવા તત્પર બને, ક્રોધાંધ છે એ બાપડો, એ ભાવના સ્પર્શ મને; પ્રશમ કટોરા ઠાલવી, તેને સીંચું કરુણા જળે , કરુણા હૃદયમાં એહવી, કયારે ભરીશ? કયારે ભરીશ?..ર૫ (૧૦૧૩ For Persoda & D ate Use Only Jain Educal a nal Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવેકનાં વસ્ત્રો સજીને,સ્થવિરવાસે સંચરી, સઘળાંય હેયને છોડીને, હું કૃત્ય સઘળાં આચરી; વિપરીત વિકલ્પો ટાળીને, ચલચિત્તની સ્થિરતા કરી, જિનકલ્પના મહાભેખને, ક્યારે ધરીશ ? ક્યારે ધરીશ ?...૨૬ પ્રતિબંધ વિણ વાયુ પરે, વિહાર હું કચારે કરીશ ? ચંદા તણી શુભ સૌમ્યતા, મુજ ચિત્તમાં કચારે ધરીશ ? ભાનુ સમા તપતેજથી, તમ તિમિરને કયારે હરીશ ? સંલીનતા જે કૂર્મની, કચારે વરીશ ? ક્યારે વરીશ ?...૨૭ આકાશ કદી લેપાય ના, નિર્લેપ એવો હું બનું, સાગરસમો મર્યાદશીલ, ગંભીર એવો હું બનું; કાપે ભલે, લેપે ભલે, સ્થિતપ્રજ્ઞ ત્યારે હું રહું, જાગ્રત સદા ભારેંડ સમ, ક્યારે બનીશ ? ક્યારે બનીશ ?...૨૮ સંવેગ રંગે શોભતા, હે ભવ્ય જીવો ! સાંભળો, સાધુતણાં ગુણગાનથી, શ્રામણ્યની પ્રીતિ વરો; નિતનિત પ્રભાતે જાગીને, અરમાન સૌ એવાં કરો, ને શ્રેષ્ઠ ભાવકુસુમતણી માળા સહુ કંઠે ધરો...૨૯ જે ભાવના ઈમ ભાવતા, જે કોડ મનમાં લાવતા, મનના તુરંગે દોડીને, ચારિત્રવનમાં મહાલતા; તે મોહતંતુ તોડીને શ્રામણ સુખડી પામતાં, થઈને મુનિ મુક્તિ લહી તે સિદ્ધ બુદ્ધ બની જતાં....૩૦ ૧૦૨ For Personal Private Use Only www.jainellbrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ साहर्ष उपसग सहन 2 બાવીશ પરિષહ - ભવમાં ભટકતાં પુણ્યયોગે, જન્મ સુંદર સાંપડયો; ૭ ગુરુવાણીથી કાંઈક અંશે, મોહ મુજ નબળો પડવો ; દુ:ખનાશને સુખપ્રાપ્તિનો, ઉપાય પણ અક્સીર જડવો, એવી પ્રભુ ! મને હામ દે, સુંદર રીતે સંયમ રહું...૧ [ અરણ્યમાં અગણિત દિન, આહાર મુજને ના મળે , છે કે નગરમાં પણ દોષવજિત, ભક્ષ્ય મુજનો ના મળે ; તોયે વિચારી વચન તારા, રહું સદા સમતા તળે. એવી...૨ જયારે તૃષા મુજ કંઠમાં, ચરમ સીમાએ પહોંચશે , કે જયારે શરીરના અંગેઅંગે, દાહ સમ તડપન હશે ; સચિત જળ પીધાં વિના, તુજ વચન કુંડે ગહ-ગણું. એવી.૩ ૧૦૩: Jain Edu Page #126 -------------------------------------------------------------------------- ________________ શીત-૩ અતિ ઠંડીથી આખા જગતમાં પ્રાણીઓ સૌ થરથરે, અલ્પ વસ્ત્રોમાં જ રહું છું, કર્મ જેથી નિર્જ રે; અગ્નિ તણી ઈચ્છા પ્રભુ ! ધ્યાનાગ્નિમાં સળગાવી દઉં એવી પ્રભુ ! મને હામ દે, સુંદર રીતે સંયમ વહુ....૪ હૈ મસ્તક ઉપર અંગાર સમ, વરસાવતો સૂરજ કિરણ, આ ગ્રીષ્મના સામ્રાજ્યમાં, સાક્ષાત દેખાતું મરણ; જળ સ્નાન કરી ઝંખના, ત્યારે કરું હું જળ શરણ. એવી...૫ જે સ્વકીય ક્ષુધાના શમન કાજે, મુજ શરીરનું શરણ લઈ, મચ્છર મને ડંશે તદા, નિજ જ્ઞાનમાં એકતા થઈ; હલન-ચલન સઘળાં ત્યજી, સંત્રાસ સ્ટેજે ના કરું. એવી...૬ છે ક્રીદોષ વર્જિત વસ્ત્ર મુજને, ના મળે ફરવા છતાં, 8. ક્યારેક મળતું વસ્ત્ર પણ, જી રણ અતિ હોવા છતાં; અકલ્પને સ્પર્યા વિના હું, જીવન મારું નિર્વહુ, એવી...૭ સંયમ-જીવનનું અખલિત, આનંદ સહ પાલન કરું, હું અરતિ તણો લવ-લે શ છોડી, શાસ્ત્રી અવગાહના કરું, આદર સહિત ઉત્સાહથી, આજ્ઞા તણું સેવન કરું, એવી...૮ સૂરિદેવ “રત્નાકર” જણાવે, નર્ક જેવી નારીઓ, | સુકુમાર સુબાહુ કહે, નાગણ સરીખી નારીઓ; હૈ આબાદ હું ઊગરી સદા, નિજ બ્રહ્મચર્યમાં રહું, એવી...૯ આ ક્ષેત્ર મારું આ બીજા નું ” ભાવનાથી પર બની, છે નવ કલ્પ રૂપ વિહારમાં, વિહરુ સદા તત્પર બની; એમાં અનુકૂળતા તણી, ચિંતા બધી હું પરિહરું, એવી....૧૦ Jain Ecuch 908 on Page #127 -------------------------------------------------------------------------- ________________ આક્રોશ-૧૨ ? શાન્તિ કેરા ધામ સમ, સ્મશાનનો આશ્રય કરી, 3 સ્વાધ્યાયમાં લયલીન થઈને, સાધના કરું આકરી; આવે ભલે ઉપસર્ગની, સે ના છતાં પણ ના ડરું એવી પ્રભુ ! મને હામ દે, સુંદર રીતે સંયમ વહુ...૧૧ અનુકૂળ કે પ્રતિકૂળ વસતિ, આશરા માટે મળે , જે કાારમાં કે નગરમાં, મુજ આતમા ના ખળભળે ; એવું વિચારું આ બધું પ્રાતઃ સમય તો ત્યાગવું, એવી...૧૨ 3 અતિક્લિષ્ટ વચનોની ભલે ને, મુજ ઉપર વરસે ઝડી, છે. અખંડ મુજ શ્રમણ્ય રાખું, ક્રોધને વશ ના પડી; " દઢ – પ્રહારી જેમ હું, ઉપકારીતાને ચિતવું, એવી...૧૩ " તલવાર કેરી ધારથી, શિર કાપનારો જે બને , રે વિચાર્યું કે અક્ષય મને , સુખ આપનારો તે બને ; “મુજ આતમા તો અમર છે”, એવું પ્રભુ હું સંસ્મરું, એવી...૧૪ ? ચક્રવર્તી પણ યતિત્વ, ગ્રહી યદિ યાચન કરે, છે. કાંઈ નથી, તસ આગળે મન મારુ દીનતા ના ધરે ; વૃદ્ધો વડીલો કાજ હું, પ્રતિગૃહ ભિક્ષાટન કરું, એવી..૧૫ - ધર્મમાં અણજાણ કોઈ, ગૃહસ્થના ઘર આગણે , હું યાચના કરવા છતાં, આહાર મુજને ના મળે ; ધર્મલાભ” દઈને હું, અવિચ્છિન્ન આનંદે રહું, એવી...૧૬ ભરયૌવને આવી પડે, રોગો બધાં વાર્ધક્યના, ? ત્યારે વિચારું કે શરીરને, આતમાનું ઐક્ય ના; છે ઉપાય કે ઔષધ તણો, આશ્રય કદી હું ના કરું, એવી...૧૭ અલાભ-૧૫ Jain Educat ainelibrary.org For SOLBerivate Use Only i onal Page #128 -------------------------------------------------------------------------- ________________ સકાર-૧૯ ૭ કર્કશ ઘણાએ સ્પર્શથી, પીડા પહોંચતી શરીરને , ઉં ને આવતી નિદ્રા ન જયારે, તુણના સંસ્તારકે ; g, અકલ્પનીય એવી સુંવાળપ, તો'ય ના ઇચ્છું પ્રભુ !, એવી પ્રભુ ! મને હામ દે, સુંદર રીતે સંયમ વહું... એવી...૧૮ ૪ ગ્રીષ્મમાં ગરમીથી વસ્ત્રો, મલિનતાને પામતાં, 8 ને શરીરના અંગો ઉપર, મલના થરો બહુ જામતા ; ચોખાઈને કુત્સા ત્યજીને, મલ પરિષહ હું સહું;, એવી..૧૯ ૬ જયારે કરે વંદન મને, સહુ વેપના જ પ્રભાવથી, છે સત્કારને સન્માન પણ, હૈયા તણાં સદ્ભાવથી; એ પૌગ્લિક ઋદ્ધિ ત્યજી, આત્મિક ઋદ્ધિ ભોગવું, એવી...૨૦ હ સાચા પ્રભુ ! તે જ્ઞાની, જેઓ દોષથી અટકી ગયા, દ્રવ્યજ્ઞાની છું મને ન, દોષ મુજ ખટકી રહ્યા; ને ચૌદપૂર્વી પાસ તો, મુજ જ્ઞાન છે બિંદુ સમું, એવી...૨૧ હું ઊંડા ઘણાં છે આગમો, મતિ માહરી નબળી ઘણી, હું તોયે જરી ચિંતા ન મુજને, સંસ્મરું માતુપમુનિ; કૈવલ્યને સંબંધ છે, પ્રભુ ! જ્ઞાન કેરા રાગથી, એવી...રર જિનેશ્વરો ને તત્રરૂપિત, મોક્ષમાર્ગ મહાન છે, છે અધર્મ-ધર્મ વિભેદમાં, અદ્ભુત જેમનું જ્ઞાન છે ; ૐ આ અડગ શ્રદ્ધાથી પ્રભુ ! ક્યારેય ના હું ડગમગું, એવી...૨૩ દાતાર છો કૃપાળુ છો, ઠુકરાવશો ના વિનતિ, શુ ચરણે પડીને હાથ જોડી, કહું છું સેવકગણ - વતી; & તુજ “યોગના કાંક્ષી” અને, તેના વિના અમ અવગતિ, એવી...૨૪ સમ્યકત્વ-૨૨ (૧૦૬૩ For Personal & Private Use Only Jair Educ a tional Page #129 -------------------------------------------------------------------------- ________________ - શ્રી સીમંધર વંદનાવલી ધી સીમંધરસ્વામી શ્રેયાંસનંદન ત્રિાજગવંદન માત સત્યકી ઉદરથી, કુંથુજિન અરનાથ મધ્ય, જન્મ લીયે જગધણી, ભવ્યકમલ વિકસિત કરવા, ઉગ્યો એ દિનકર બની, એવા સીમંધર સ્વામીને ભાવે કરું હું વંદના...૧ પુષ્કલાવતી વિજયમાં નગરી છે એક પુંડરિકીણી, ધનુષ્ય પાંચસે દેહડી, નયનો નિહાળે નેહથી, મુનિસુવ્રત નમી અંતરે, વિચરે પ્રભુ સંયમ ગ્રહી. એવા... ૨ ભરતક્ષેત્રોના માનવી ચરમશરીરિ જે હતા, કામગજેન્દ્રને મળી મિત્રદેવની સહાયતા, પહોંચી મહાવિદેહમાં જેની કને સમકિત વર્યા. એવા...૩ જેની મધુરી દેશના સુણી વિલાસીને ત્યજી, દીક્ષા લઈ કેવલ વરી મોક્ષે ગયા જેને ગ્રહી, ભવિજીવો જેના પુષ્ટ આલંબન બળે મુક્તિ વર્યા. એવા...૪ Jain Educati e mational For erste r ivate Use Only W ainelibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ પંચ આરે ભરતમાં અનુપમાદેવી અવતરી, કરી પૂર્ણ ઉત્તમસાધના જેથી મહાવિદેહ વરી, વિરાગ પામી અલ્પવયે વૈરાગ્યભીની વાણીથી એવા સીમંધર સ્વામીને ભાવે કરું હું વંદના...૫ જેહની સમીપે પામી દીક્ષા વરસ આઠની વયમહી, નવ વર્ષ થાતાં કેવળી જેનાં પુનિત ચરણો ગ્રહી, હાંસલ કરે એ મોક્ષ અંતે જેનાં પુણ્ય પ્રભાવથી,. એવા...૬ આ ભરતવાસી બેન સાધ્વી જક્ષા આવી મેળવે, નિજબંધુ શ્રીયકની-તપસ્યા પ્રશ્નના સમાધાનને, અદ્ભુત અનુપમને મનોહર વાણી સુણી હૈયું ઠરે. એવા...૭ વર્ણવે લક્ષ્મીસૂરિ, મહિમા સિમંધર સ્મરણનો, લાખવાર જપે જાપ જિનનો, જન્મે વિદેહે તે જીવો, આઠ વર્ષે દીક્ષા લઈ, કેવળી બની મોક્ષે જશે. એવા... ૮ જે પ્રભુના નયનથી કરુણાતણું અમૃત ઝરે, જે પ્રભુના હૃદયમાં વાત્સલ્યનાં ઝરણા વહે, જે પ્રભુના મીઠાવયણો જીવોને મુદિત કરે. એવા...૯ અવનિતલે વિચરી સદેહે ઉપકારી કૃપા કરે, દેશનાસુધાના પાનથી, ક્ષુધા-પિપાસા ઉપશમે, સમવસરણની શોભા નીરખી હૃદયકમલ ઉલ્લસિત બને. એવા...૧૦ મેં સ્વાર્થભાવે વિશ્વના બહુજીવને દુભાવિયા, કાંઈ ન સાધ્યું હિત મારું દુર્ગુણોના ઢગ ભર્યા, ૧૦૮૩ For Personal & Private Use Ormy www.dinelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ Jain Education પરમાર્થવૃત્તિ આપી સાચી જીવન મારું ઉજાળજે. સ્વામી સીમંધર વિનંતી વિતરાગ ભાવને આપજે...૧૧ પંચેન્દ્રિયને વશ બની હું વિષયસુખમાં રાચિયો, કષાયની આધીનતામાં ભાન હું ભૂલી ગયો, આત્મ-સ્વરૂપને પામવા પ્રભુ દિવ્યચક્ષુ આપજે. સ્વામી...૧૨ ભવભ્રમણથી થાકી ગયો હવે પાપભીરુ બનાવજે, કારુણ્યદ્રષ્ટિ દાખવી ભવચક્રને તું કાપજે, શરણું સ્વીકાર્યું તારું મને પૂર્ણાનંદી બનાવજે. સ્વામી.... ૧૩ અવગુણદ્રષ્ટિ છેદીને મને ગુણદૃષ્ટિ આપજે, કરીશ મુજ પર મહેર તો યશ તારો ઉજ્જવલ વાધશે, મારી ને તારી એકતાના ભાવમાં ભીંજાવજે. સ્વામી...૧૪ યોજન કરોડો અંતરે પ્રભુ તું વસે અતિ દૂર હૈ, અંતરથી અંતર ના રહે, અભિલાષ મારી પૂર હૈ, ડગમગતિ નાવનો તું એક રક્ષણહાર રે. સ્વામી...૧૫ જો હોય મુજ પાંખડી તો આવુ આપ હજૂર રે, એ લબ્ધિ જો મુજ સાંપડે તો ન રહ્યું તુમ થકી દૂર રે, નિર્જાગી હું ભરતે રહ્યો મુજ કર્મદળને ચૂર રે. સ્વામી...૧૬ સમતાના સ્વામી છો તુમે વળી ક્ષમાગુણ ભંડાર રે, વિકારહીન નયનો તમારા મુખમુદ્રા પ્રસન્ન હૈ, અક્ષય ખજાનો ગુણનો, તુમ પાસે ધરુ આશરે, “ગુણરત્ન’” પામી ‘મુનીશ’” બની મુક્તિમાં કરું વાસરે.સ્વામી..૧૭ saibal ૧૦૯ For Personar & Private Use Only jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામીની ભાવયાત્રા • ગીત : ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો મહાવિદેહ જઈએ રે,...૧ મહાવિદેહ મોટું યાત્રાનું ધામ છે,ત્યાં તો બિરાજે વ્હાલા સીમંધર સ્વામી રે, યાત્રા કરવા જઈએ રે, હાલો હાલો સીમંધર સ્વામી ભેટીયે રે..૨ ભરતક્ષેત્રનો સીમંધર સ્વામી સાથે વિશેષ સંબંધ (૧) મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રી સીમંધરસ્વામીના ૪ મુનિઓ ભરતક્ષેત્રના કૂર્માપુત્ર કેવલીના સાંનિધ્યમાં આવી કેવલી બન્યા. (૨) ભરતક્ષેત્રના જક્ષા સાધ્વીએ ભાઈ શ્રીયકની તપશ્ચર્યા અને દેવલોકના પ્રશ્નનું સીમંધર સ્વામી પાસેથી સમાધાન મેળવ્યું. (૩) ભરતક્ષેત્રના ચરમશરીરિ કાજગજેન્દ્ર મિત્ર દેવની સહાયતાથી સીમંધરસ્વામી પાસે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ભ. મહાવીર પાસે પત્ની સાથે દીક્ષા લઈ કેવલી બની મોક્ષ મેળવ્યો. (૪) અનુપમા દેવી મહાવિદેહમાં જન્મ લઈ શ્રી સીમંધરસ્વામી પાસે ૮મા વર્ષે દીક્ષા લઈ સાધના કરી ૯માં વર્ષે કેવલી બની વિચરે છે. Jain Education laternation (૧૧૦ For Personal & Prete Use Only ry.org Page #133 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધીકરણ (૧) મન શુદ્ધિ : મૈત્રીભાવ, દરેક જીવો સાથે ક્ષમાપના કરીને. “ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખરંતુ મે, મિત્તિમે સવ્વ ભુએસ, વે૨ મજરું ન કેણઈ. (૨) વચનશુદ્ધિઃ અરિહંત પરમાત્માની દેશનાના પરમાણુને ગ્રહણ કરી સ્તુતિ બોલવા દ્વારા વચનશુદ્ધિ. સ્તુતિ યાચક થઈને હું માગું છું, હે વિતરાગી તારી કને, મહાવિદેહ ક્ષેત્રમાં જાવું મારે, શ્રી સીમંધર સ્વામી કને, આઠ વર્ષની કુમળી વયમાં, સંયમ લેવું તારી કને, ઘાતી અઘાતી કર્મ ખપાવી, ક્યારે પહોંચશે તારી કને. (૩) કાયશુદ્ધિ : રક્તશુદ્ધિ : હૃદયના પ્રત્યેક ધબકારે “નમો અરિહંતાણં” નેત્રશુદ્ધિ : પરમાત્માના દર્શન દ્વારા. ♦ગીત : હાલો રે હાલો અમે મહાવિદેહ જવાના, મહાવિદેહ જવાના સીમંધર સ્વામીને મળવાના, હાલો... નાથને મળવાના, મારા વ્હાલાને મળવાના, હૈયાની વાત એના કાનમાં કહેવાના, હાલો રે હાલો. પૂ. આ લક્ષ્મીસૂરિએ કહ્યું છે કે, ‘સીમંધર સ્વામીનો ૧ લાખ વાર જાપ કરે તે મહાવિદેહમાં જન્મી ૮ વર્ષે દીક્ષા, ૯માં વર્ષે કેવળી બની મોક્ષે જાય છે.’ બધાએ આંખો બંધ કરી દેવી. મિત્રદેવે શ્રાવક શ્રાવિકાને વિમાનમાં બેસાડી દીધા છે. સાધુ-સાધ્વીજી મ.પાસે આકાશગામિની વિદ્યા. ત્રણ નવકાર મંગલ માટે ગણીએ. માનસ વિમાન સ્ટાર્ટ. આપણે બધા ૐ હ્રીં અહ શ્રી સીમંધર સ્વામીને નમઃ’’નો જાપ કરીએ. For PeqNA vate Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી સીમંધર સ્વામીનું ગીત | (રાગ : મહાભારત) સીમંધર સ્વામી... સીમંધરસ્વામી... હો. (૫) સીમંધર સ્વામી. હા... હા.. હા... હો... હો... હો... હો... હો... અથશ્રી સીમંધર કી યાત્રા, સીમંધર કી યાત્રા યાત્રા હૈ શુભ ભાવકી, મહાવિદેહ કે નાથકી, સત્યકી નંદન નાથકી, શ્રેયાંસ રાય કે લાલકી, ચાર મુખ દિયે દેશના જબ ચાર ગતિ હરે સર્વથા... હા... હા... હા... હા..., હો... હો... હો... હો... = (શંખનાદ અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ, કેવલ ધર મુગતે ગયા, વંદુ બે કર જોડ. //1ll બે કોડી કેવલધરા, વિહરમાન જિન વીશ, સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશી/રી હા... હા... હા... હા..., હો... હો... હો... હો... જિનવરકી યે હૈ વાણી, હા..હા.. પૈતીસ ગુણોસે જાની, માલકોષ કી યે હૈ વાચા, સીમંધર કી અમર કહાની હા..હા.. યે યાત્રા ભાવકી હૈ, જિનવર કે ધ્યાન કી હૈ, ગુણરત્નસૂરિજી કા કહેના, ભાવયાત્રા કી અમર કહાની. સીમંધર સ્વામી... સીમંધર સ્વામી... હો... સીમંધર સ્વામી... ૧૧૨? For Personal Private Use Only www.jainry.org Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧) આપણું વિમાન ઉત્તર દિશામાં હિમાલય ઉપરથી ચીન થઈ રશિયાને વટાવી ઉત્તર તરફ જઈ રહ્યું છે. જંબુદ્વીપના દરવાજેથી ૧૨૫ યોજન, શત્રુંજયથી ૧,૮૫,૦૦૦ ગાંઉ દૂર પ્રાચીન અયોધ્યા ઉપરથી જઈ રહ્યું છે. અયોધ્યા ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છે. તેની નજીકમાં અષ્ટાપદજી મહાતીર્થ આવ્યું. આપણે નીચે ઊતર્યા. જુઓ, એક એક યોજનના ભરતચક્રવર્તીએ પગથિયાં બનાવ્યાં છે. ચારે બાજુ ખાઈમાં પાણી ભરી સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોએ અહીં તીર્થરક્ષા માટે બલિદાન આપેલું. ભરત ચક્રવર્તીએ સોનાના મંદિર બનાવી ૨૪ તીર્થંકર ભગવાનની પોતપોતાના શરીર પ્રમાણ રત્નની પ્રતિમાઓ ભરાવી છે. ભાવથી દર્શન..હૈયું ડોલી રહ્યું છે. ગીત : ઝગમગતા તારલાનું દેરાસર હોજો... (૨) બધા વિમાનમાં બેસી ગયા, વિમાન આગળ સ્પીડથી જઈ રહ્યું છે. નીચે શાશ્વત ગંગા નદી દેખાય છે. આગળ વધતા વૈતાઢ્ય પર્વત ઉપર ૯ શિખરો છે. તેના પહેલા શિખર સિદ્ધકૂટ ઉપર શાશ્વત મંદિર છે. તેમાં ઋષભ, ચંદ્રાનન, વારિખેણ અને વર્ધમાન એ શાશ્વત ભ.ને, “ન.જિ.” કહીને વિમાનમાં આગળ વધીએ. (૩) આગળ વધતાં લઘુ હિમવંત પર્વત આવ્યો. તેના ઉપર ૧૧ શિખરો છે. પહેલાં શિખર ઉપર જિનાલય છે. ગભારામાં ૧૦૮ પ્રભુજી, ત્રણે દિશામાં ચૌમુખજી કુલ ૧૨૦જિનને ન.જિ. (૪) આપણું વિમાન ઊડી રહ્યું છે. નીચે હિમવંત ક્ષેત્ર આવ્યું. તેમાં ગંગા નદી કરતાં ડબલ પટવાળી રોહિતા નદી ખળખળ વહી રહી છે. નદી ઉપરથી વિમાન જઈ રહ્યું છે.નદીમાં મોજા અને હૈયામાં ભાવો ઉછળી રહ્યા છે. Forpa993} vate Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ (૫) જુઓ, આ મહાહિમવંત પર્વત આવ્યો. તેના ૮ શિખરો છે, તેના પહેલા શિખરે ૪ શાશ્વત જિનનું જિનાલય “નમો જિણાણું”. (૬) નીચે જોઈએ તો હરિવર્ષ દેખાય છે. ત્યાં હરિસલિલા નદી વહી રહી છે, ગંગા કરતાં ચારગુણો પટ છે. (૭) જુઓ આ આવ્યો નિષધ પર્વત, તેના પહેલા શિખર પર ભવ્ય જિનમંદિર છે. ન.જિ. નિષધ પર્વત સુવર્ણ જેવો હોવાથી સવારે અને સાંજે આપણે સૂર્યને લાલ જોઈએ છીએ. (૮) વિમાન મહાવિદેહની દિશામાં જઈ રહ્યું છે. જુઓ, આ આવી વત્સવિજય. તેમાં સુશીમાનગરીમાં ઊતર્યાં. ત્યાં યુગમંધર સ્વામીનું સમવસરણ મંડાયું છે. આપણે સમવસરણમાં પહોંચ્યાં અને દર્શન કરીને ભાવવિભોર બની ગયા. (૯) આપણું વિમાન મહાસાગર જેવી સીતા નદી ઉપરથી પસાર થઈ ૮મી વિજય પુષ્કલાવતીમાં રહેલી પુંડરિકીણી નગરીની બહાર બગીચાની બાજુમાં ઊતર્યું. શ્રી સીમંધરસ્વામીનો પરિચય (૧) કાયા : ૫૦૦ ધનુષ (૨) જન્મ : કુન્થુનાથ ભગવાન અને અરનાથ ભગવાનના આંતરામાં (૩) નગરી : ઈશાન દિશામાંથી ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી (૪) પિતા : શ્રેયાંસ (૫) માતા : સત્યકિ (૬) પત્ની : રુક્મિણી (૭) દીક્ષા અને કેવલજ્ઞાન ઃ મુનિસુવ્રત ભ. અને મિનાથ ભ. ના આંતરામાં (૮) છદ્મસ્થ કાલ ઃ ૧૦૦૦ વર્ષ અને (૯) આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ. (૧૦) ચન્દ્રાયણયક્ષ તથા યક્ષિણી પંચાગુલી દેવી ૧૧૪ For Personal Private Use Only www.jainelibre org Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામીનો હેલો ) હે હેલો મારો સાંભળો ને, સીમંધર જિનચંદ, શ્રેયાંસ રાયનો લાડલો ને, સત્યકીનો નંદ...મારો...૧ હું તો વસિયો ભરતમાં ને, તું વિદેહ મોઝાર; નિત્ય સવારે વંદના મારી, અવધારો ઉર દ્વાર...મારો..૨ મનમાં કોડ અતિ ઘણાં, પ્રભુ તુજ વંદનાના ખાસ; કેમ કરી હું આવું પ્રભુજી, દૂર તમારી પાસ....મારો...૩ ડુંગર ને દરિયા ઘણા વળી, વચમાં વસમી વાટ; મનડું ઝંખે પલ પલ મારું, જોવા તારો ઠાઠ...મારો...૪ દીધી હોત જો પાંખડી પ્રભુ, દેવે મને હજૂર; તો હું આવત ઊડી ઊડી, જોવા તુજ મુખ નૂર...મારો...૫ કલ્પતરુ ચિંતામણિ સરીખો, તું છે સાચો દેવ; દુ:ખિયા ભરતમાં આપ પધારો, કરું તમારી સેવ...મારો....૬ શ્રી સીમંધર માહરો તું, હું છું તારો દાસ; જલદીથી તેડાવજે તું, પૂરજે મારી આશ...મારો...૭ દાદા મારા હેલાને આ, વાંચજો તમામ; ભરતક્ષેત્રથી લખી રહ્યા અમે, કરીએ નિત્ય પ્રણામ...મારો...૮ ૧૧૫ડે Jain Education temational For Penal & P e Use dhe library.org Page #138 -------------------------------------------------------------------------- ________________ ટિ સીમંધર વિચરે વિદેહમાં છે (રાગ-રંગાઈ જાને રંગમાં) સીમંધર વિચરે વિદેહમાં, સીમંધર વસે મારા મનમાં... રમે તું સદા તન-મનમાં, રહે તું સદા અંતરમાં...સીમંધર વિચરે..૧ શ્રી સીમંધર લગની લાગી, તારું સ્મરણ દિનરાત હે સીમંધર ભગવાન તું છે મારો અંતર્યામી, તારું રટન તન-મનમાં. સીમંધર...૨ તારી માયા, તારી છાયા, તારો છે આધાર... હે સીમંધર ભગવાન તારું મંદિર સાચું શરણું, રહેવું તારા ચરણમાં. સીમંધર...૩ શ્વાસે શ્વાસે સમરું તુજને, તું છે દીનદયાળ... હે સીમંધર ભગવાન તુજને નિરખું નાથ નિરંજન”, ઝૂમી રહ્યો હું ભજનમાં સીમંધર...૪ મુનીશરત્ન વિજયજી ભાવયાત્રા કરાવતાં... આપણા શહેરમાં આજ શ્રી સીમંધર સ્વામી અમારાં, તું છે મારા હૃદયમાં. સીમંધર....૫ આપણે ભરત ક્ષેત્રથી ૧૯ કરોડ ૩૧ લાખ ૫૦ હજાર કિલોમીટરનું અંતર કાપીને આવ્યા છીએ. દૂર દૂરથી દિવ્ય ધ્વની સંભળાઈ રહ્યો છે. શ્રી સીમંધર સ્વામી ભ. ૮૪ ગણધરો, ૧૦ લાખ કેવલી, ૧૦૦ ક્રોડ સાધુ તથા ૧૦૦ ક્રોડ સાધ્વીજી ભ.ના પૂરા સમુદાય સાથે સમવસરણ તરફ પધારી રહ્યા છે. ભગવાનના દર્શન થતાં જ આપણો મનરૂપી મોરલો નાચી ઊઠ્યો છે. ભગવાનને આપણે ટીકી ટીકીને જોઈ રહ્યા છીએ. (૧૧૬ JEIT etion International D ersona wwy brary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામીની દેશના સંવેદના હેભવ્ય જીવો! આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા અને મૃત્યુ રૂપી સેંકડો જ્વાળાઓથી ભડકે બળતો, વિષય અને કષાયની આગમાં શેકાતો આ સંસાર દાવાનળ જેવો છે. મન મેનેજર, આત્મા માલિક... પ્રભુની રહેમ નજર.. સ્મિત... આવકાર. આપણી આંખમાં આંસુ... હે પ્રભો ! હું ભંડો ! ગંદો, લુચ્ચો, બદમાશ છું... મારા જ પાપોથી ત્રાસી ગયો છું... તું ધિક્કારીશ તો હું કયાં જઈશ? મને બચાવી લે... મારે નથી જવું કયાંય... વિષયની ગંદકી અને કષાયની આગથી બચાવી લે પ્રભો ! પહેલી વાર મારા પાપો પર રડી રહ્યો છું... રડવા દે... આંસુના પ્રક્ષાલથી કર્મની ખારાશ દૂર થઈ રહી છે. હે પ્રભો !મારો પુરુષાર્થ નહીં માત્ર તારો જ આ પ્રભાવ... આપણું મન શાંત-પ્રશાંત-પવિત્ર થઈ ગયું. પરમાત્માની વૈરાગ્ય સભર દેશના સાંભળી આપણે ભાવવિભોર બની ગયા. અંતરની આરજૂ..: આપ હૈયે અવધારશો તેવી મને ખાતરી છે. ગીતઃ- પ્રભુજી માંગુ તારી પાસ... હવે આપણે બધા વિમાનમાં બેસી ગયા છીએ, પુષ્કલાવતી વિજયમાંથી વિમાન ઊપડી સ્પીડથી વત્સવિજય, મહા હિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, લઘુ હિમવંત પર્વત, ભરત ક્ષેત્રનો વૈતાઢય પર્વત, ગંગાનદીનો વિશાળ પટ, અષ્ટાપદ, પ્રાચીન અયોધ્યા, રશીયા, ચીન, હિમાલય પર્વત ક્રમશઃ પસાર થતાં - આપણે મૂળ શહેરમાં આવી ગયા. વિમાનમાંથી બધા ઊતરી ગયા. બોલો શ્રી સીમંધર સ્વામી ભ.કી જય. 9 . Jain Educatie International For detalo Private Use Only www.alibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજી માંગુ તારી પાસ પ્રભુજી માંગુ તારી પાસ,મારી પૂરી કરજો. આશ, માંગી માંગીને માંગુ દાદા એટલું , મને આવતો ભવ એવો આપજે. મને (૧) જન્મમહાવિદેહમાં હોય, વળી તીર્થકર કુળ હોય, પારણામાં નવકાર સંભળાય રે......મને (૨) વર્ષ આઠ મુજ હોય, પ્રભુ સમોસર્યા હોય, દેશનામાં ઉમંગે જવાય રે......મને (૩) સાંભળીને વૈરાગ્ય થાય, વળી અનુજ્ઞા મળી જાય, કોઈ આવે નહિ અંતરાય રે..મને (૪) પ્રભુજી હાથે દીક્ષા થાય, હજારો સાથે લેવાય, વળી ચૌદ પૂરવ જણાય રે.... મને (૫) જિન કલ્પીપણું હોય, ઉગ્ર અભિગ્રહ હોય, માસ માસક્ષમણ કરાય રે.... મને૦(૬) ક્ષપકશ્રેણિ એ ચઢાય, ઘાતી ક રે ખપાય, વળી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય રે.... મને (૭) દીક્ષા ઘણાંને દેવાય, છેલ્લે અનશન કરાય, અંતે મોક્ષપુરીમાં જવાય રે... મને (૮) Jain Edue n tem (૧૧૮૧ Forrsonal & vate Use Only elibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ we prove શ્રી શત્રુંજય વંદનાવલી એક ડગલું ભરે મુંજા સો જેહ માગ કહૈ મન કોડના પૂર્ણ પાર્ન તે તીર્થો જગતમાં કૈંક છે, તીર્થોતણો તોટો નથી, શાશ્વતગિરિ શ્રી સિદ્ધિગિરિ છે, ચાંય જસ જોટો નથી; ક્રોડો મુનિ મોક્ષે ગયા, લઈ શરણ આ ગિરિરાજનું, એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું...૧ શ્રી સિદ્ધિગિરિ શાશ્વતગિરિ, વળી પુંડરિકગિરિ નામ છે, પુષ્પદંતગિરિને વિમલગિરિ વળી, સુરગિરિ જસ નામ છે ; ગિરિરાજ શત્રુંજય સહિત જસ, એકશત અષ્ટ નામ છે. એવા.૨ સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોયે મુજને, તરી જવાની આશ છે; મેં સાંભળ્યું છે તીર્થ આ, ભવજલધિમાંહી જહાજ છે. એવા. ૩ ૧૧૯ For Personal Private Use Only www.jametery.org Page #142 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ભુવનના શણગાર એવા, વિમલ ગિરિવર ઉપરે, ત્રણ જગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિરે; અદ્ ભુત જયોતિ ઝળહળે, જે જો ઈ દેવો પણ ઠરે એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમુ... ૪ શ્રી વિમલગિરિ તીર્થેશ, આદિનાથનું ધરે ધ્યાન જે, પટ્ મહિના લાગલગાટ પામે, દિવ્ય તેજ પ્રકાશ તે; ચકેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા,. એવા.૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ, મુજને ન તું ભૂલી જતો, દૂર દૂરથી તુજને નીરખવા, આશા લઈ હું આવતો ; ક્ષણવાર પણ તુજ મુખના, દર્શન થતાં હું નાચતો, . એવા.૬ હે નાથ તારું મુખડું જોવા, નયણ મારા ઉલ્લસે , હે નાથ તારા વયણ સુણવા, શ્રવણ મારા ઉસે ; હે નાથ તુજને ભેટવા મુજ, અંગ અંગ સમુલ્લશે. એવા.૭ કલિકાળમાં અદ્ભુત જો ઈ, દિવ્ય તુજ પ્રભાવને, ભગવાન માંગુ એટલું, ભવો ભવ મળો ભક્તિ મને ; તુજ ભક્તિથી મુક્તિ કિરણની, જયોત જાગો અંતરે. એવા.૮ જે ગિરિ તણાં કણ કણ થકી, સાધુ અનંતા શિવવર્યા, જેના સ્મરણથી પાપીઓએ, સર્વ નિજ પાપો હર્યા; જેના સમું તારક તીરથ, ત્રણ ભુવનમાં બીજુ નહીં. એવા.૯ જેને નમે દેવેન્દ્રગણ, બહુ ભાવથી ને લળી લળી, સે વા મળો ભવોભવ પ્રભુ, એ મ માંગતા જે વળી વળી; જસ ભક્તિ આગળ સ્વર્ગલક્ષ્મી, તુણ સમી ગણતાં વળી.એવા.10 ૧૨૦ For Personel & Dlate Use Only www.jainelary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થપતિને પામીને, સંખ્યાતીતો મોક્ષે ગયા, સાંનિધ્ય જેનું પામીને, અનંતા જીવ ભવજલ તય; સાંનિધ્ય તો જસ દૂર રહ્યું, સ્મરણે અનંતા શિવ વર્યા એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું...૧૧ ગૌ-નારી બાળક મુનિ તણી, હત્યા તણા કરનારને, દેવ દ્રવ્યને પદારા ભગિની, ભોગના કરનારને ; ઈત્યાદિ ઘોર કુકર્મકારી, જયાં પરમ પદને વર્યા. એવા.૧ ૨ જસ ધ્યાનથી અઘ દૂર થતાં, એક સહસ પલ્યોયમ તણાં, જે તીર્થ પ્રત્યે ગમન નિયમે, લાખ પલ્યોપમ તણાં; જે તીર્થ પ્રત્યે ડગલું ભરતાં, સાગરોપમ અઘ હણે,. એવા.૧૩ પુંડરિક ગણધર રામ પાંડવ, ભરત નારદ મુનિવરા, પ્રદ્યુમ્ન શાંબ કુમાર દ્રાવિડ, વારિખિલ્લાદિક નરા; વૈદર્ભિ આદિ કોટિ કોટિ શુ, અણસણે જ્યાં શિવ લહ્યા, એવા.૧૪ ભવોભવ મહીં તીર્થપતિ, પાપો કર્યા મેં અતિ ઘણાં, કામ ક્રોધ આદિ કુવાસનાથી, દુ:ખ લીધા અતિ ઘણાં ; અનુતાપનાં આંસુ થકી, જે તીવ્ર પાપો ભેદતાં. એવા.૧૫ દુર્ભવિ અવિના નયન પટમાં, જે કદિ આવે નહીં, કલિકાળમાં પણ ભવ્ય જીવને, તારવા પ્રવહણ સહી; દિવ્ય દીપ બની ભવ સાગરે, જે રાહ ભવિને ચીંધતા. એવા.૧૬ જેને નમે ભક્તો સદા, નિજ હૃદય ભાવો જોડીને, જેને નમે ઈન્દ્રો નરેન્દ્રો, હાથ જોડી જોડીને; મુજ હૃદયના છો નાથ, આદિનાથ હું તમને સ્તવું. એવા.૧૭ (૧૨૧૩ Jain Education For sorr Private Use Only www.jately.org Page #144 -------------------------------------------------------------------------- ________________ જગનાથ જગદાધાર, આદિનાથ તું ત્રિભુવન ધણી, તુજ દ્વાર આવી હું ઊભો, કહું વેદના મુજ મન તણી, કરુણા કરી સુણજો હવે, જરી નજર કરજો મુજ ભણી, એવા શ્રી શત્રુંજય આદિ જિનનાં ચરણમાં પ્રેમે નમું....એવા.૧૮ સંસાર ઘોર અપાર છે, પ્રભુ આપ મુજને ઉદ્ધરો, ઉજજવલ કરી મુજ આત્મ ઘરને, આપ તેમાં ઊતરો, પાપી અધમ અજ્ઞાની મુજને, આપ પ્રભુ પાવન કરો. એવા.૧૯ મુજ આત્મ ઘર શૂનકાર ભાસે, આપના દર્શન વિના, દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણા ભીના; મુજ ભૂલ બધી ભૂલી જજો, રહી ના શકું હું તમ વિના. એવા. ૨૦ પડછંદ તારા દેહની જયારે કરું હું કલ્પના, નહીં કોઈ સાથે કરી શકું, ત્યારે પ્રભુ તુજ તુલના; ઊંચા હિમાલય આગળ હું કીડી જેવો દીસતો. એવા. ૨૧ ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો, નહીં દેવ દૂજો દીસતો, ઉદ્ધાર નહીં મુજ તુજ વિના, તું એક વિશવાવિગતો ; પાપી અધમ અજ્ઞાન છું, માગું છતાં આશિષ તો. એવા.૨૨ શરણું ગ્રહ જેણે જીવનમાં, આપનું સદ્ભાવથી, ભવજલ તરી પહોંચી ગયા, મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણે આવ્યો ચરણમાં, શરણ દેજો જલ્દીથી. એવા. ૨૩ મેં મારી વાત કહી તને, કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માંગુ છું મુક્તિ તણું કિરણ, આપો એ મુજ પાસે નથી,એવા.૨૪ Jain Educar ૧૨૨ For Persal & Private Use Only International www.jainerary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય લઘુકલ્પમાં કેવલી અઇમુત્તા મુનિવરે નારદ મુનિવરને કહ્યું કે, “શ્રી શત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા” (સ્મરણ) ઉપવાસ કરીને કરે તો તેને માસક્ષમણનું ફળ મળે, આયંબિલથી પંદર ઉ૦, એકાસણાથી પાંચ ઉ0, તથા નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું હોય તો બે ઉ૦,નો લાભ મળે. આવી ભાવયાત્રા રોજ કરવી જોઈએ. હે પાલીતાણા મુકામે, દાદા આદિનાથના ધામે, એના દરિશન કરવા હાલો આ હાલો.. અલ્યા હાલોને મારા ભાઈ, આ જીવન સુધરી જાય, (૧) હાલો રે હાલો અમે શત્રુંજય જવાના, શત્રુંજય જવાના મારા દાદાને મળવાના, દાદાને મળવાનાં મારા વ્હાલાને મળવાના. હૈયાની વાત એના કાનમાં કહેવાના... હાલો રે હાલો.....૧ For yeaQa Private Use Only www. alibary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ (૨) ગીત ઃ (રાગ : મહાભારત) ભાવયાત્રા... ભાવયાત્રી... હો... ભાવયાત્રા, હા... હા... હા... હો... હો... હો... હો... હો.... અથ શ્રી શત્રુંજય કી કથા, હા... હા... શત્રુંજય કી કથા કથા હૈ ગિરિરાજ કી, આદિજિન ભગવાન કી અરિહંત - સિદ્ધ - સૂરીશ કી, પાઠક સુ કોશલ સાધુ કી, અષ્ટમ ગતિ આરુઢ હુ એ જબ ગિરિવર પર સર્વથા... શંખનાદ આદિમ પૃથિવીનાથ, માદિમ નિષ્પરિગ્રહ, આદિમ તીર્થનાથં ચ, ઋષભ સ્વામીને તુમ... સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહિ મુનિ લિંગ અનન્ત, આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. હા... હા... હા... હો... હો... હો... હો... હો..., ગિરિવર કી યે કહાની હા... હા... લઘુકલ્પમેં પુરાની, અઈમુત્તામુનિ કા કહેના, છઠ્ઠફલકી અમર કહાની હા... હા... યે યાત્રા ભાવકી હૈ, હા... હો... સિદ્ધો કે ધ્યાનકી હૈ, ગુણરત્નસૂરિ કા કહેના, ગિરિવર કી અમર કહાની... ભાવયાત્રા... ભાવયાત્રા... હો... ભાવયાત્રા.... • અયોધ્યાપુરમ્ તીર્થ : પ્રભુ આદિનાથની ૨૩ કુટની નયનરમ્ય વિશાળ પ્રતિમા દેખતા આનંદની ઉર્મિઓ ઉછળે. નમો જિણાણું. (૩) દુહો - એકેક ડગલુ ભરે, શત્રુંજય સમો જેહ, ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તે. મંત્રનો જાપ : ૐ હ્રીં શ્રીં અહં શ્રી શત્રુંજય આદિનાથાય નમઃ For Persor 28 e Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વલ્લભીપુર તીર્થ..૫00 આચાર્ય ભ. દ્વારા વાંચના... અહીંથી ગિરિરાજ હાથીની અંબાડી જેવો દેખાય. ચાલો, ગિરિરાજના વધામણા કરીએ... (૪) ગીત - થાળભરી ચોખાને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને રે હાલો હાલો સિદ્ધાચલ જઈએ રે. શત્રુંજય મોટું યાત્રાનું ધામ છે, ત્યાં તો બિરાજે મારો વ્હાલો આદીનાથ રે, યાત્રા કરવા જઈએ રે...હાલો... પાલિતાણામાં પ્રવેશ, શત્રુંજય વંદનાવલીની ૧ થી ૯ ગાથા.) પ્રાચિન પાંચ તળેટી :- (૧) વડનગર (૨) વલભીપુર (૩) આદપુર (૪) વિજય તળેટી (કંકુબાઈ ધર્મશાળા) (૫) જય તળેટી • કંકુબાઈની ધર્મશાળા પાસે પ્રાચીન તળેટી પગલા, ન. જિણાણે. (૫) ગીત - સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ , ગિરિ ભેટી પાવન થઈએ સોરઠદેશ યાત્રાનું મોટું ધામ છે. તળેટી રોડ ઉપર જમણી બાજુ દેરાસરમાં ચાંદીના આદિનાથ ભગવાનને ન.જિ., પાછળ પિંડવાડા પ્રેમવિહારમાં પૂજ્યપાદ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તથા સામેની ગલીમાં આ. ભુવનભાનુસૂરિ આરાધના ભવનમાં પૂજ્યપાદ આ. શ્રી ભુવનભાનુ સૂરિજીને મયૂએણ વંદામિ. • તળેટી તરફ જતાં શ્રી કેસરીયાજી આદેશ્વર ભ.ન.જિ. તથા આ. શ્રી નેમીસૂરિદાદાને મFણ વંદામિ. આગમમંદિરમાં ચાર શાશ્વતા જિનને ના.જિ, આ. શ્રી સાગરાનંદસૂરિજીને મયૂએણ વંદામિ. બહાર નીકળતાં અધિષ્ઠાયક કવડજક્ષની દેરી... પ્રણામ... -: જય તળેટીની સ્તુતિ :વિદ્યાધરોને ઇન્દ્રદેવો જેહને નિત પૂજતા, દાદા સીમંધર દેશનામાં જેહના ગુણ ગાવતા; જીવો અનંતા જેહના સાનિધ્યથી મોક્ષે જતા, તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂર થતા... Jain Ecation International For Pe luvate Use Only www.jaineliburg Page #148 -------------------------------------------------------------------------- ________________ • જય તળેટી... ૧૧ દેરીઓમાં આદિનાથજી, અજિતનાથજી, અભિનંદન સ્વામીજી તથા શાંતિનાથજીનાં પગલા... નમો જિણાણું. (શ્રી શત્રુંજય વંદનાવલીની ૯થી ૧૬ ગાથા) પહેલું ચૈત્યવંદન... (૬) ગીત :- (રાગ : યાદ આવે મોરી મા...) પ્યારા આદિનાથ વ્હાલા આદિનાથ, ભવસાગરથી તારવા કાજે ઝાલજો મારો હાથ... સિદ્ધગિરિના શિખરે બેઠા દીનદયાળુ દાદા, અમે તળાટીએ હેઠા બેઠા ભક્તિમાં ભીંજાણા, સુણજો મારો સાદ સુણજો મારો સાદ ભવસાગરથી...૧ ભુવનભાનુ ભંડાર તમે છો ગુણરત્નસૂરિ ભારી, મુનીશરત્નાદિ શિષ્યો વિનવે, આતમ ભાવ જગાડી, ભવોભવ દેજો સાથ ભવસાગરથી તારવા કાજે લંબાવોને હાથ...૨ જય તળેટી એટલે કે ગીરીરાજના ચરણકમલ માથું મૂક્યું તે મૂક્યું ઉંચું કરવાનું મન જ ન થાય. • પવિત્ર ગિરિરાજની ભૂમિનો સ્પર્શ... ચઢવાની શરુઆત... જમણી બાજુ પુંડરિકસ્વામી – ડાબી બાજુ અજિતનાથજી - નમો જિણાણું ... (૭) ગીત - જિમ જિમ એ ગિરિ ભેટીએ રે, તિમ - તિમ પાપ પલાય સલૂણા, અજિતનાથ મુનિ ચૈત્રની રે પૂનમે દશહજાર સલૂણા... જિમ • જમણી બાજુ આગળ વધતાં ગૌતમસ્વામીના પગલા ન. સિ (૮) દુહો - અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. આદિનાથજીને... શાંતિનાથજીને... ન. જિ. Jain Eduration International --- RUDAY * L (૧૨૬) For Personalite Use Only y.org Page #149 -------------------------------------------------------------------------- ________________ (૯) સ્તવન :- સિદ્ધાચલ શીખરે દીવો રે, આદિશ્વર અલબેલો રે... લાખ બાવન ને એક કોડી રે, આ. પંચાવન સહસને જોડી રે, આ. સાતસે સત્યોતેર સાધુ રે, આ. પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે, આ. તવવરિયા શિવનારી રે, આ. તમે તર્યા ને અમને તારો રે, આ. નારદ લાખ એ કાણું રે, આ. કરે શિવસુંદરીનું આણું રે, આ. (૧૦) સરસ્વતીદેવી- સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કેમ્પ સંઘાય, તેસિં ખવેઉ સયય જેસિ સુઆ - સાયરે ભક્તી. ધર્મનાથજી, કુંથુનાથજી તથા નેમિનાથજીને ન. જિણાણ (૧૧) ઢાળ - ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે. બાબુનું મંદિર... નીચે રત્નમંદિર, જલમંદિર, ઉપર ચઢતાં આંખ અને અંતરને તરબતર કરનાર આદિનાથજીને તથા મોટી પ્રદક્ષિણામાં ભીડભંજન પાર્શ્વપ્રભુને ન.જિ.પછી બહાર નીકળી સામે સમવસરણ મંદિરમાં ૧૦૮ પાર્શ્વનાથ તથા ૨૪ તીર્થકરોને ન.જિ. ભરત ચક્રવર્તીના પગલા ન.સિ. બહાર નીકળી ઉપર ચઢતાં આવતો સીધો રસ્તો. સિદ્ધાચલ... (૧૨) ગીત - પરમ પુરુષનો પંથ મળ્યો છે, મનગમતો ભગવંત મળ્યો છે, ચાલો આપણે જઈએ, સિદ્ધાચલની યાત્રા કરવા ચાલો આપણે જઈએ. દેરીમાં નેમિનાથજી, વરદાગણધરના તથા ઋષભદેવના પગલા, ન.જિ., ન.સિ. આગળ દેરીમાં આદિ ભ.ના પગલા ન.જિ.કુમાર..હિંગળાજનો હતો. (૧૩) દુહો - આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈ ચડો; ફૂટ્યો પાપનો ઘડો, બાંધો પુણ્યનો પડો... • કલિકુંડ પાર્શ્વનાથજીના પગલા ન.જિ. ઉપર જતાં ચાર શાશ્વતા જિનના પગલા ન.જિણાણે. ૪૧૨૭ For Personal & D ૧૨૭૩ પાઇ on www.jainelib ate Use Only or .org Jain Educatie International Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ગીત - ઊંચા - ઊંચા રે દાદા તારા ડુંગરા રે લોલ, મંદિરિયામાં બોલે મીઠા મોર, દર્શન વહેલા આપજો રે લોલ. પહેલી કંકોતરી રે પાલીતાણા મોકલી રે લોલ, પાલિતાણાના આદિનાથ, વહેલા-વહેલા આવજો રે લોલ... શ્રીપૂજ્યની ટૂંક - ૨૪ દેરીમાં ૨૪ તીર્થકરોનાં પગલાને નજિાણે, ગૌતમસ્વામીજીને ન.સિ., પાર્થપદ્માવતી તથા માણિભદ્રજીને પ્રણામ. • ૪ પ્રતિમા - દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા તથા નારદજીને ન.સિદ્ધાણં, (૧૫) દુહો - દ્રાવિડને વારિખિલ્લજી, દશકોટિ અણગાર, સાથે સિદ્ધવધુ વર્યા, વંદુ વારંવાર. • પાંચ પ્રતિમાઓ ચોતરા ઉપર - ત્રણ શિખરવાળી દેરીમાં. રામ - ભરત - થાવસ્થાપુત્ર - શુક્રાચાર્ય (જલશૌચવાદિ) અને શૈલકાચાર્ય. તેમાં રામ-ભરત ત્રણક્રોડની સાથે, થાવચ્ચીપુત્ર-૧ હજારની સાથે, શુક્રાચાર્ય – ૧000 તથા શેલકજીની પંથકજી - આદિ પ00 મંત્રીઓ સાથે દીક્ષા અને મોક્ષ ન.સિદ્ધાણં. (૧૭) દુહો - ધરતી સોરઠ દેશની, વળી યુગયુગના એંધાણ, ત્યાં છે આદિશ્વરનાં બેસણાં, વિમલાચલ એનું નામ. ગીત - હેલો મારો સાંભળીને શત્રુંજયના રાજા, નાભિરાયાના બેટડાને મરુદેવીના નંદ મારો હેલો સાંભળો. હુકમ કરો તો દાદા જાત્રાએ આવું, ભવોભવનાં કર્મ ખપાવી મોક્ષપુરીમાં જાવું મારો હેલો સાંભળો હો હો જી... ઊંચા-ઊંચા ડુંગરાને વસમી-છે વાટ, કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ મારો હેલો.. • ડાબી બાજુ ભ. આદિનાથના પગલા ન.જિ. સુકોશલમુનિના પગલા ન.સિ. નમિવિનમિ વિદ્યાધર બે ક્રોડ સાથે મોક્ષમાં, નમો સિ. હનુમાનધારા... ભ. આદિનાથના Jain Edition International For Pe Coma- S vate Use Only prelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ પગલા નમો જિણાણું...બે રસ્તા, એક દાદાના દરબારે અને બીજો નવટૂંક તરફ . દાદાના દરબાર તરફ આગળ વધતાં પર્વતમાં કોતરેલી ત્રણ પ્રતિમાઓ જાલિ-મયાલિને ઉવયાલિ. ન.સિ. • રામપોળ : બાજુમાં જ દહીવાળા... આ પાપની બારી છે.સામેનું બોર્ડ વાંચો. ગિરિરાજ ઉપર ખાવાથી આશાતનાનું પાપ બંધાય છે. (૧૮) ઢાળ- તીરથની આશાતના નવિ કરીએ, હાંરે નવિ કરીએ રે નવ કરીએ. આશાતના કરતાં થકા ધનહાનિ, ભૂખ્યા ન મળે અન્નપાણી, હાંરે કાયા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તીરથની...૧ • મોતીશા શેઠની ટૂંક (જમણી બાજુ ઘેટી પાગ જવાનો રસ્તો) સગાળપોળ, વાઘણપોળમાં પ્રવેશ. શાંતિનાથ ભ. દે. દર્શન થતાં જ થાક ઉતરી ગયો. (૧૯) ગીત- અલબેલા આદિનાથ ડુંગરે બિરાજે, મહિમા જગમાં ગાજે રે હાલો – હાલો ને સિદ્ધગિરિ જઈએ રે. હાલો ને આદિ જિન ભેટિયેરે. શાંતિનાથ દાદાને પુંડરિક સ્વામી, રાયણ - પગલાની જોડી રે હાલો... હાલોને સિદ્ધગિરિ જઈએ રે હાલો શાંતિનાથ ભેટિયેરે. શાંતિજિન સ્તુતિ ઃ પટખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને સોળમા જિન રાજતા ચોમાસુ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા તે શાંતિજિનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા... • બીજું ચૈત્યવંદન શાંતિનાથજીનું... શત્રુંજયતીર્થની અધિષ્ઠાયિકા માતા ચક્કેશ્વરીવાઘેશ્વરી-પદ્માવતી દેવીને પ્રણામ. સાધુ મ. દ્વારા ધર્મલાભ. (૨૦) ગીત - જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા, કવડ જક્ષાદિ દેવતા તમામ છે...સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ. ૧૨૯ For Persone tivate Use Only www.jainellery.org Page #152 -------------------------------------------------------------------------- ________________ કવડયક્ષને પ્રણામ. નેમિનાથ પ્રભુની ચોરીનું જિનાલય, પુણ્ય-પાપની બારી, અમીઝરા પાર્શ્વનાથ ભ., આ. ધનેશ્વરસૂરિ, સુરજકુંડ, વીર વિક્રમશીનો પાળિયો. તીર્થરક્ષા માટે મરી ફીટનારા આ વીરને પ્રણામ. સામે... હાથી પોળ, ફૂલવાળા. સામે રતનપોળ... બે માઈલ. ૩૩૬૪ પગથિયાં ચડીને ૨૦૦૦ ફૂટની ઊંચાઈએ આપણે દાદાને ભેટવા આવ્યા છીએ અને ૭.૫ માઈલના ગિરિરાજના ઘેરાવામાં આવેલા ૩૫00 જિનાલયોમાં બિરાજમાન કુલ ૨૭૦૦૭ જિનપ્રતિમાઓ અને ૧૫00 ચરણપાદુકાઓમાં સર્વનું ધ્યાન ખેંચનાર, ૯૯ પૂર્વ (૬૯૮૫૪૪ ઉપર દશ મીડા) વાર આ શત્રુંજય પર પધાર્યા હતા તે આદેશ્વર દાદાને ભેટવા આપણું મન વધુ ને વધુ ઉત્સુક બન્યું છે. જૂઓ સામે, આદેશ્વર દાદાનો દરબાર શોભી રહ્યો છે. બોલો આદેશ્વર ભ. કી જય. (૨૧) ગીત - મારા દાદાના દરબારે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે મારા. પહેલી પ્રદક્ષિણા : દાદાની જમણી બાજુથી. સહસ્ત્રકૂટ (૧૦૨૪ ભા.) ન.જિ. ૧૪૫ર ગણધરના પગલા ન.સિ., ભ.સીમંધર સ્વામી ન.જિ., બહાર, ગોખલામાં પૂ. આત્મારામજી મ.ને મયૂએણ વંદામિ. બીજી પ્રદક્ષિણા : નવા આદિશ્વરજી, સમેતશિખરજી, વીશ વિહરમાન, રાયણવૃક્ષની પાછળથી નીકળી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભ. ને ન. જિ. ત્રીજી પ્રદક્ષિણા : પાંચ ભાઈનું દેરાસર, નેમિનાથજી, અષ્ટાપદજી તીર્થ, રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા, જેના ઉપર ખીર ઝરે તેનો ત્રીજા ભવે મોક્ષ. રાયણ પગલાની સ્તુતિઃજેનું ઝરતું ક્ષીર પુણે, મસ્તકે જેને પડે તે ત્રણ ભવમાં કર્મ તોડી, સિધ્ધિશિખરે જઇ ચડે જ્યાં આદિજિન નવ્વાણું પૂર્વ આવી વાણી સુણાવતાં તે રાયણ પગલા વંદતા, મુજ પાપ સહુ દૂર થતાં... (930 Jain E l oternational For Person Private Use Only nelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ રાયણપગલે ત્રીજું ચૈત્યવંદન. નમિ-વિનમિ, ભરત-બાહુબલી, વિજયશેઠ – વિજયાશેઠાણી, ચમત્કારી સુપાર્શ્વનાથજી, નવીટૂંક, ગંધારિયા ચૌમુખજી, પુંડરિકસ્વામીની સ્તુતિ ઃ જે આદિજિનની આણ પામી, સિધ્ધગિરિએ આવતાં અનસન કરી એક માસનું, મુનિ પંચક્રોડ શું સિધ્ધતા જે નામથી પુંડરીકગરિ, એમ તિહું જગત બિરદાવતા તે પુંડરિકસ્વામી ને વંદતા, મુજ પાપ સહુ દૂરે થતાં... ચોથું ચૈત્યવંદન... પુંડરિક સ્વામીજી, શ્રી આદિશ્વર દરબાર. બોલો આદેશ્વર ભ. કી જય. આપણે મરુદેવા માતા જેવા ભ. આદિનાથ પ્રભુના દર્શન કરવાના છે. આદિજિન સ્તુતિ ઃ જે રાજરાજેશ્વર તણી, અદ્ભુત છટાએ રાજતા શાશ્વતગિરિના ઉચ્ચશિખરે, નાથ જગના શોભતા જેઓ પ્રચંડ પ્રતાપથી, જગમોહને નિવારતા તે આદિજિન ને વંદતા મુજ પાપ સહુ દૂર થતાં... સૌથી ઊંચી કાયા અને સૌથી વધુ તપ આકરો, સોથી વધુ આયુષ્યમાં, સૌથી વધુ તાર્યા નરો, ને જેમની સાથે હતા, સૌથી વધારે વ્રતધરો, તે આદિજિનને વંદતા, મુજ પાપ સહુ દૂરે થતાં... (૨૨) ગીત – રંગરંગ રેલી કળિયુગની કલ્પવેલી આદિનાથની મૂર્તિ અલબેલી (શત્રુંજય વંદનાવલી ૧૭થી ૨૪ ગાથા) પાંચમું ચૈત્યવંદન ધૂન -સિદ્ધાચલ ગિરિ નમોનમઃ! વિમલાચલ ગિરિ નમોનમઃ શત્રુંજય ગિરિ નમોનમઃ, વંદન હો ગિરિરાજને. ૧૩૧ For Personal & Private Use Only www.ainerary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ નવટૂંકનું વર્ણન: હનુમાન ધારાથી નવટૂંકતરફ જતાં... દેરીમાં ભીલડીના પગલા..દરવાજેથી પ્રવેશ...ડાબી બાજુ અંગારશા પીર - મુસ્લિમ આક્રમણોની સામેઢાલ બનીને તીર્થની રક્ષા કરીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. સંપ્રતિ મહારાજાએ બનાવેલ શાંતિનાથ જિનાલય નજિાણે. નરશી કેશવજીની ટૂંક – શ્રી અભિનંદન સ્વામીને ન.જિણાણે, મરુદેવામાતાનું દેરાસર. નમો સિદ્ધાણં. • નવમી સવાસોમાની ટૂંક -૯૬ ફૂટ ઊંચું શિખર ધરાવતી ગિરિરાજની સૌથી ઊંચી ટૂંક છે ચૌમુખજીની... શ્રી આદિનાથ ભ.ને ન.જિ. પાછળના ભાગમાં ર૫OO ચરણપાદુકા... ન. જિણાણું. • આઠમી છીપાવલીની ટૂંક - આદિનાથ ભ.એન.જિ. આ જ ટૂંકમાં • જમણી બાજુ પાંડવોનું દેરાસર. આસો સુદ-૧૫ ના ર૦ ક્રોડ મુનિઓ સાથે પાંચેય પાંડવો મોક્ષમાં ગયા તેમને ન.સિદ્ધાણં.. • અજીત-શાંતિ દેરી-ઢોળાવ ઉપર અજિતનાથ તથા શાંતિનાથ ભીની દેરી ન.જિ. અહીં નંદિષેણસૂરિ એ અજિત શાંતિ સ્તોત્રની રચના કરી જેના પ્રભાવે આ બન્ને દેરીઓ બાજુ બાજુમાં ગોઠવાઈ ગઇ. ૭,000 મુનિઓ સાથે અનશન...મોક્ષ...ન.સિ. તાજેતરમાં જ આ બન્ને દેરીઓનો જિર્ણોદ્વાર - પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક ઉજવાયો. સાતમી સાકરવસહી ટૂંક-ચિંતામણિ પાર્શ્વનાથ ભ. ધાતુના...ના.જિ. oછઠ્ઠી ઉજમફઈની ટૂંક-૪ શાશ્વતા જિન, નંદીશ્વર દ્વીપની રચના ન.જિ. પાંચમી હેમાભાઈની ટૂંક - અજિતનાથ ભ.ન.જિણા. • ચોથી પ્રેમાભાઈ મોદીની ટૂંક - ઋષભદેવ ભ ને ન.જિ.અહીં (૧૩૨ Jain Educa Page #155 -------------------------------------------------------------------------- ________________ કોતરણીવાળા દેરાણી-જેઠાણીના ગોખલા-સ્નેહ સભર ભક્તિ ભાવનાનું જીવંતપ્રતિક... સહસ્ત્રફણા પાર્શ્વનાથને ન.જિ. રિસાયેલા માણેકબાઈના દેરાના શાંતિનાથ પ્રભુને ન.જિ. હે પ્રભો! મારા રોષ અને રીસને શાંત કરો. ત્રીજી બાલાભાઈની ટૂંક-ઋષભદેવભ.ન.જિ. ડાબી બાજુ અબદજીની ૧૮ ફૂટ ઊંચી પ્રતિમા...અભુતપ્રભુજીનેન.જિણાઈ. બીજી મોતીશા શેઠની ટૂંક - નલિનીગુલ્મ દેવવિમાનના આકારે... આ ટૂંકમાં ૧૬ દેરાસર + ૧૨૫ દેરીઓ. ઋષભદેવ ભ ને નાજિણાણે. • શેત્રુંજય તિર્થાધિપતિ આદિનાથ દાદાની પેલી ટૂંક. (૨૩) દૂહો - ડુંગર ચઢવા દોહિલો, ઉતરતા નહીં વાર જયણાપૂર્વક શ્રી આદિશ્વર ભેટતાં, હૈયે હરખ ન માય. નીચે ઉતરવું. (૨૪) ઘેટી બારી - સગાળ પોળથી બહાર ડાબી બાજુ નીચે ઊતરવું.... (૨૫) ઘેટી પાગ - શ્રી આદેશ્વર ભ. ૯૯ પૂર્વ વખત અહીંથી શત્રુંજય ગિરિરાજા ચઢયા હતા. તે આદિનાથ ભગવાનના પગલાને ન.જિ. અહિંથી દીક્ષા દાનેશ્વરી આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૨૦૦ આરાધકોએ ૯૯યાત્રા કરી હતી તે સર્વેને પ્રણામ.... આદપુર તળેટીએ સિદ્ધાચલ શણગાર ટૂંક૯૯ ઈચના શ્રી આદીશ્વરને નાજિણાયું. ૪૧333 For Perdana & Plate Use Only Jain Eduen International www berary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ - છ ગાઉની છે ભાવયાત્રા (૧) દેવકીના છ પુત્રો - રામપોળથી જમણી બાજુ ઊંચી એક દેરીમાં દેવકીના છ પુત્રોની પ્રતિમાઓ...દીક્ષા લઈ અનશન કરી મોક્ષ. ન.સિ. છે ગાંઉની નાનકડી કેડી... બનશે મોક્ષની મેડી... (૨) ઉલ્કા જલ - અહીં દાદાનું નમણ આવતું ... આદિનાથ ભ.ના પગલા ન.જિ. * અજિતનાથ - શાંતિનાથ ભ.ની દેરી, પગલા ન.જિ. (૩) ચંદન તળાવડી - ચિલ્લણ મુનિને અહીં કેવલ્ય પ્રગટ્યું. (૪) સિદ્ધશિલા - અનશન કરનાર મુનિઓની સ્મૃતિ માટે કાઉસ્સગ્ન. (૫) ચંદન તળાવડીથી દૂર ગુફામાં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્ય પ્રમાણ શ્રી આદિશ્વર ભગવાનની બેઠી રત્નની પ્રતિમા. અટ્ટમના પ્રભાવથી કપર્દિ યક્ષ દ્વારા દર્શન. ત્રીજે ભવે મોક્ષ. (૬) ભાડવો ડુંગર - ફા.સુ. ૧૩ શાંબમુનિ અને પ્રદ્યુમ્નમુનિ સાડા આઠ ક્રોડ મુનિઓ સાથે અહીં મોક્ષમાં... શાંબ અને પ્રદ્યુમ્નના પગલા ન.સિ., આદિનાથ ભ.ના પગલા ન.જિ., સાધના ભૂમિને નમસ્કાર... (૭) સિદ્ધવડ - આ પાવન સ્થળેથી સૌથી વધુ આત્માઓ સિદ્ધિગતિને પામ્યા. દેરીમાં આદિનાથ ભ.ના પગલા ન. જિ., અહીં ચતુર્વિધ સંઘની ભક્તિ માટે પાલ બંધાય છે. , “ભક્તિનું ભાતું તો બહુ ભાવ્યું... ચાલો હવે ભાતાખાતાનું ભાતું પણ થોડું વાપરી લઇએ.” For Percortar D ate Use Only www.jainerary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ ગરવા ગિરિરાજને (રાગ : શબ્દમાં સમાય નહિ) ગાતા ગવાય નહિ, ગુણ છે અપાર, ગરવા ગિરિરાજને વંદુ વારંવાર, દુનિયામાં ડુંગરો ઘણા બધા જોયા શાશ્વતગિરિ એ પાપ મારા ધોયા એક એક પગલે સુંદર વિચાર ...ગરવા.૧ દુનિયામાં વહેતી નદીઓ જોઈ શેત્રુંજી સરીખી આવે નહિ કોઈ પાપ મારા ધોવાને એ છે તૈયાર ...ગરવાર ડુબતા જીવો માટે તું તો જહાજ છે ડુબતાને તારવામાં તારી જ લાજ છે મારે પણ થાવું છે સંસાર પાર...ગરવા.૩ પૂજો ગિરિરાજને (રાગ : નિલ ગગન કે તલે) મનના મનોરથ સવિ ફળ્યા રે સિધ્યા વાંછિત કાજ...પજો ગિરિરાજને રે પ્રાયે એ ગિરિ શાશ્વતો રે, ભવ જલ તરવા જહાજ.. પૂજો ...૧ વિમલ કરે ભવિ લોકને રે, તેણે વિમલાચલ જાણ. પૂજો ...૨ પુંડરિક ગણધરથી થયો રે, પુંડરિક ગિરિ ગુણધામ...પૂજો ...૩ એ ગિરિવરના ગુણ ઘણા રે, કહેતા ના'વે પાર...પૂજો ...૪ એ વંદો ગિરિરાજ ને રે... ઓળખો ગિરિરાજને રે.. જિનરાજ ધૂન પ્રથમજિનેશ્વર નમો નમ:. પ્રથમસંયમધર નમો નમ: પ્રથમતીર્થેશ્વર નમો નમ: હે વંદન હો આદિનાથને. (૧૩પ For Personal & Private Use Only www.jainel -org Page #158 -------------------------------------------------------------------------- ________________ તું મને ગિરિરાજ.. તું મને ગિરિરાજ! એક વરદાન આપી દે, તુજને ભેટી જયાં જવાય તે સ્થાન આપી દે... સિદ્ધગિરિ થી સિદ્ધશિલા એ સ્થાન આપી દે, તુજને ભેટી જ્યાં જવાય તે સ્થાન આપી દે... તુ મને. ૧ જંબુ ભરતના સૌરાષ્ટ્ર દેશે જે ગિરિરાજ મળ્યો, બીજી કર્મભૂમીએ તે ગિરિરાજ ન જડવો, વિમલગિરિના પૂણ્ય પ્રભાવે અંતર રોગ ટળ્યો, આરોગ્યને પામીને મુજ ભવ નો ફેરો ટળ્યો.. તુ મને. ૨ સિદ્ધાચલની છઠ્ઠ કરીને સાત યાત્રા કરું, સિદ્ધિ ગતિએ જવાનું પ્રમાણ પત્ર લઉં, અવિરતિ ની પ્રવૃત્તિઓથી પાછો હું ફરું, પાપમય સંસાર છોડી શ્રમણ આજે બનું... તુ મને. ૩ સિદ્ધ ક્ષેત્રમાં સંયમલઈ સિદ્ધ થવા ઝંખુ રાયણ તરૂની શીતલ છાંયડે ધ્યાન પ્રભુનું ધરું, ખીર કેરૂં બુંદ મુજ મસ્તકે ગ્રહું મુગતે જવાનું તે ક્ષણે બિડું હું ઝડ!... તું મને. ૪ વિમલગિરિને દિલમાં વસાવી અટ્ટમ તપ તપું, રત્નમય જિન બિબના દર્શન હું તલસું ; ત્રીજે ભવે શિવવધૂ ને હું જઈ વરૂ, અનંત ગુણોનો ધારક બની અક્ષય પદ પામું... તુ મને. ૫ ગિરિરાજ ધૂન સિદ્ધાચલ ગિરિ નમો નમઃ ૧. વિમલાચલગિરિ નમો નમ: શત્રુંજય ગિરિ નમો નમ: વંદના ગિરિરાજને For Perfonardate Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ લ શેત્રુંજા વાલે ઋષભદેવા (રાગ : શિરડી વાલે સાંઈબાબા) મરુદેવા નંદન દેવાધીદેવ, લાએ હૈ દ્વારે એક કવ્વાલી શેત્રુંજા વાલે ઋષભદેવા, આ હૈ તેરે દર પે સવાલી મન મેં હૈ આશા..... જગ મેં નિરાશા દિલ મેં ઉમ્મિદે......૫૨ ઝોલી ખાલી... શેત્રુંજા વાલે. ઓ મેરે ઋષભદેવા, કરું મૈ તેરી સેવા કરું મેં ભક્તિ તેરી, સુનો ફરિયાદ મેરી તુઝે દિલ મેં બિઠા લું, તુઝે મનમેં બસાલું ભવોભવ કા સહારા, તૂ સ્વામી હૈ હમારા કરે હમ તેરી સેવા, મિલે મુક્તિ કા મેવા તેરે ગુણોં કી બાતે, પ્રભુ હમ સબ કરે ક્યાં? દો દિન કી દુનિયા, દુનિયા હૈ જાલી શેત્રુજા સ્વામિ તૂ સબકા માલી.....શેત્રુંજા વાલે. ૧ તેરી હર શાન નિરાલી, તેરી હર બાત નિરાલી, તેરા હર નામ નિરાલા, તેરા હર કામ નિરાલા, ચલે આતે હૈ દ્વારે, પ્રભુ તેરે સહારે, યે હર રાહી કી મંજિલ, યે હર કસ્તી કા સાહિલ દુઃખિયોં કા સહારા, તૂ મુક્તિકા કિનારા, તૂ મૂકકો પાર લગાદે, તૂ મૂઝકો દાસ બનાદે યે મેરી બાતે, યે મેરી ભક્તિ ભક્તિ મંડલ કી ભર દાદા ઝોલી... શેત્રુંજા વાલે રા For perse www.jaine r ivate Use Only ary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ ટિ શ્રી નેમિજિન વંદનાવલી | શિવાદે વી નંદન જનમીયા, નગરી શૌરીપુરી માય રે, સમુદ્ર વિજય કુલ અંબરે, ઊગ્યો અભિનવ ભાણ રે, જાદવવંશે શોભતા, નિરૂપમ નેમિકુમાર રે, એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૧ કુ ષ્ણ આદેશે ચાલીયા, એ વરવા રાજુલનાર ઝરુખેથી નીરખે સુંદરી, રાજા ઉગ્ર સેન દરબાર રે, અનિમેષ નયણે તે નિહાળે, જીવન પ્રાણ આધાર રે, એવા...૨ જાન લઈ નિસર્યા ત્યારે, હર્મનો નહીં પાર રે, પશુઓ તણી પોકાર સુણી, પાછા વળ્યા તત્કાલ રે, તો રણથી રથ ફેરવ્યો, રાજુલ હૈયે આઘાત રે, એવા..૩ વિલાપ કરતી વિલખે બાળા, તોયે મોહથી મેં જાય ના, ભરયૌવને રાજવૈભવોને, છોડતા પલવારમાં, સંસારસુખ અનલ્પ તોયે, તેમાં જરીયે લોભાય ના, એવા....૪ શકુતણી સહુ શક્તિઓને સંહરી શંખનાદથી, શ્રીકૃષ્ણના મહાસૈન્યની રણભૂમિ પર રક્ષા કરી, આંતરશનું નિવારતા બાહુબળે ભવજલ તરી. એવા..૫ Jain E cation International For Persona serate Use Only www.jaineliary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ પટરાણીઓ શ્રીકૃષ્ણની લલચાવતી તમને ઘણી, તોયે તમે કૃતનિશ્ચયી બની લેશ પણ ડગ્યા નહી, તવ પુનિત પગલે મહિમા, ગરિમા વધી ગીરનારની એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૬ બાલબ્રહ્મચારી કુમારનેમિ, વિકાર ના નયનો મહીં, ભોગવિલાસને ત્યાગતા, એ કામ પર વિજયી બની, તેજસ્વિતાનો પુંજ જાણે, ગુણવિભૂષિત તન મહી, એવા..૭ રાગ સ્થાને વિરાગપામે, એવી શુદ્ધ પરિણતી દેવાંગના સમ અંગના મળે તોયે નિલેપ અતિ, વર્ષીદાન તિહાં દિયે, અંતર કરુણા ભાવથી એવા...૮ રાજુલરમણી ત્યાગીને, શિવરમણી વરવા જઈ ચડે, વૈરાગ્ય પામી સહસાવનમાં, જઈ સંયમ આદરે, શણગાર ત્યજી અણગાર બને, સહસ પુરુષ સંગાથ રે, એવા..૯ સંવેગજનની વિરાગઝરતિ, દેશનામૃત પાનથી, આત્મા જગાડ્યો રાજીમતીનો, નવભવોની પ્રીતથી, ન થયો મેળાપ હસ્ત, શિરે હાથ મૂકાવતી, એવા...૧૦ ભવપરંપરા સ્થગિત કરવા, દાખવી શૂરવીરતા, દીક્ષા ગ્રહીને અલ્પકાળે કર્મઘાતી ખપાવતાં, પંચાવનમે દિવસે કેવલ સહસાવનમાં રહિ વર્યા, એવા...૧૧ અનંતસુખ ભોજન બનાવે, પહેલા સતી રાજુલને જિનરાજ કર્મ ખપાવીને, ઝટ વરે શીવપટરાણીને, દંપતી દોય મુગતિ વર્યા, બની પ્રીત સાદિ અનંત રે, એવા...૧૨ For Pe$93 Rivate Use Only www. Jain Edation International elibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ સાગરપ્રભુના કાળમાં, અતીત ચોવીશી મહીં, બ્રહ્મેન્દ્રયે નિજ ભાવિ જાણી, નેમની પ્રતિમા ભરી, ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી, એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૧૩ આર્ય અનાર્ય પૃથ્વી ૫૨, પ્રતિબોધતા વિચરણ કરે, નિર્વાણકાળ સમીપ જાણી, રૈવતગીરી પાછા ફરે, અણસણગ્રહી અષાઢ માસે, ધવલાષ્ટમે સિધ્ધિ વરે, એવા...૧૪ લોચન મીંચાયા મોહવશ, તુજ દર્શ ને પામ્યો નહીં પુણ્યોદય થયો આજ મારો, માર્ગ પામ્યો હું સહી, તુજ સ્વરૂપને પીછાણવા, મને દિવ્યદ્રષ્ટિ આપજે, મુજ હૃદયની એક ઝંખના, મને તારા સરિખો બનાવજે....૧૫ સંસારે રઝળુ એજ સુચવે, કર્મતણી એ બહુલતા, પીઠબળ પામી તાહરું હું, કર્મની કરું અલ્પતા, પુરુષાર્થ કરું હું પ્રમોદથી, તો થાયે કર્મ નિકંદના, મુજ..૧૬ તું સદા આનંદમાં, સ્થિર રહે ઉપશમભાવથી, ક્રોધાદિ ચાર કષાય મુજને, પીડતા બહુકાળથી, ભવાભિનંદીપણું મિટાવી, ભવભીરુતા આપજે, મુજ...૧૭ કર્મચૂરણ આશપૂરણ, તુમ કૃપાએ અજન્મા બનું, ગીરનાર મંડણ નેમિ જિનવર, તુજ પાસે આશિષ ગ્રહું, “ગુણ” વૈભવ પામી, “મુનીશ” બની, હું શિવગતિગામી બનું, મુજ હ્રદયની એક ઝંખના, મને તારા સરિખો બનાવજે.. ૧૮ AXOmate Use Only For Personal www.jaine brary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ K શ્રી ગિરનાર તીર્થની ભાવયાત્રા જૂનાગઢ શહેરમાં ભ. મહાવીર સ્વામી. નેમિનાથ, આદિનાથ ભ.ન.ન.જિ. શ્રી ધર્મનાથ જિનાલયના દર્શન કરી ૬ કિ.મી. ગિરનાર તળેટી. ગીત : સૌ ચાલો ગિરનાર જઈએ, ગીરી ભેટી પાવન થઈએ, સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે સૌ.૧ જ્યાં તળેટી સમીપ જાતાં, આદેશ્વરનાં દર્શન થાતાં; ધર્મશાળા ને મૂર્તિ અભિરામ છે સૌ. ૨ [ગિરનાર તળેટી | શ્રી આદીનાથ ભગવાનનું જિનાલય ના.જિ.બાજુમાં જ ધર્મશાળા... અહીંથી ઉપર ચઢતાં જ જમણી બાજુ શ્રી નેમિનાથ ભગવાનના પગલા ન. જિ. તથા અંબિકાદેવીને પ્રણામ. ગીતઃ જ્યાં ગીરી ચઢતાં જમણે, અંબા બેઠા સન્મુખ ઉગમણે, મસ્તકે પગલાં પ્રભુ નેમિકુમારના છે...સૌ.૩ જ્યાં ચઢાણ આકરાં આવે, દાદાની યાદ સતાવે; જપતાં હૈયે મને હાશ મોટી થાય છે...સૌ.૪ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય પ્રવેશદ્વારની સામે જમણી બાજુ માનસંગ ભોજની ટૂંક.. . શ્રી સંભવનાથ જિનાલય... ન.જિણાણે. ૧૪૧૩ For Personalitate Use Only www.jainelibras prg Page #164 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ તેજપાળનું પાર્શ્વનાથ જિનાલય, અંદર બે સમવરણમાં ભગવાન બિરાજમાન છે. ન. જિ. આ જ કંપાઉન્ડમાં ગુમાસ્તાનું શ્રી નેમિનાથ જિનાલય છે. ન. જિ. ભ. નેમિનાથનું મુખ્ય પ્રવેશદ્વાર : અંદર ભગવાન નેમિનાથ જિનાલય પહેલી ટૂંક છે. જમીનની સપાટીથી ૩૬૬૬ ફૂટ ઊંચું... ૪૨૦૦ પગથિયાં.... ભગવાન નેમિનાથની કસોટીના પથ્થરની આ શ્યામ પ્રતિમા ભારતભરમાં સૌથી પ્રાચીન છે. ગીત : જ્યાં પહેલી ટૂંકે જાતાં દહેરાનાં દર્શન થાતાં; પ્રભુને જોવા હૈયું ઘેલું થાય છે. સૌ.પ જ્યાં અતીત ચોવીસી માંહે, ત્રીજા સાગર પ્રભુના કાળે; ઈન્દ્રે ભરાવેલ પ્રભુ નેમિનાં દર્શન થાય છે. સૌ. ૬ • શ્રી નેમિનાથ જિનાલય : બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભ.ની જય... ગીત-મૂર્તિ જોઉં જોઉં ને.. દર્શન કરી ન. જિ. પ્રદક્ષિણા પેલી. આગળ વધતાં શ્રી નેમિનાથ ભગવાનના મોટા પગલા ન. જિ. બાજુમાં શ્રી આત્મારામજી મ.ની ગુરુમૂર્તિ ને વંદન... ગણધરોના પગલા ન. સિ., પ્રતિમાજીને ન. જિ. આગળ જતાં જમણી બાજુ ભ. મહાવીર સ્વામીના મોટા પગલા ન. જિ. પ્રદક્ષિણા બીજી-દેવદેવીઓને પ્રણામ. ત્રીજી પ્રદક્ષિણા. ન. જિ. ♦ આગળ વધતાં ભોંયરામાં અમીઝરા પાર્શ્વનાથ ભગવાન. સ્તુતિ કમઠતણાં ઉપસર્ગોને, સમભાવથી જે ઝીલતાં, Jain Edation International જે બિંબથી અમીરસતણા, ઝરણાઓ સહેજે ઝરતાં; જેના પ્રગટ પ્રભાવથી, દુઃખડા ભવિના ભાંગતા, એ અમીઝરા પાર્શ્વને ભાવે કરું હું વંદના. ઉપર ચઢતાં જમણી બાજ રાજીમતીના પગલા ન.સિ. For Personate Use Only www.jainell rary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ P ♦ મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન પાસે સ્તુતિ. ચૈત્યવંદન... દે. થી જમણીબાજુ બહાર નીકળી નીચે ઊતરતાં સામે મેકરવશીનું જિનાલય... સહસ્રફણા પાર્શ્વનાથ ભ., શાંતિનાથભ. આદિ ૧૧૩પ્રતિમાઓને-પાંચ મેરનું મંદિર ન. જિણાણું. • અદબદજીની ટૂંક – શ્રી આદિનાથ ભગવાનની વિશાળ પ્રતિમાજીને ન.જિ.દક્ષિણ તરફ અષ્ટાપદજીનો પટ. ઉત્તર તરફ ચૌમુખજીનું મંદિર. ♦ માલદેવની ટૂંક-શ્રી અજિતનાથ-આદિનાથ ભ.ને.ન.જિ. અષ્ટાપદજીનું જિનાલય – નાની ૨૪ તીર્થંકરોની પ્રતિમા ન. જિ. ♦ સંગ્રામ સોનીની ટૂંક – શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું આ સૌથી ઊંચું જિનાલય શ્રી પાર્શ્વનાથ ભ. આદિ ૩૭ભ. ને ન જિ. • રાજા કુમારપાળની ટૂંક – શ્રી અભિનંદનસ્વામી ભગવાનને ન. જિ. પાછળના દરવાજેથી બહાર નીકળી ડાબી બાજુ નીચે ઊતરતાં. • શ્રી ચંદ્રપ્રભુની ટૂંક - સુંદર નકશી કામ યુક્ત છે. ન. જિ. નીચે જતાં ગજપદ કુંડ-ચૌદ હજાર નદીઓના નીરથી ભરેલો કુંડ. અહીં ભાવના ભાવવાથી દુ:ખો તથા પાપોનો ક્ષય થાય છે. ચૌમુખજી દેરાસર – ગજપદ કુંડથી ઉપર તરફ જતાં ચૌમુખજી જિનાલય. જ્ઞાનવાવનું દેરાસર – શ્રી શાંતિનાથ ભગવાનને ન. જિ. • સંપ્રતિ રાજાની ટૂંક – શ્રી નેમિનાથ ભગવાનને ન. જિ. ઉપર જતાં ડાબી બાજુ શ્રી શાંતિનાથ જિનાલય – ન. જિ., જમણી બાજુમાં શ્રી મલ્લની ટૂંકમાં શ્રી આદિનાથ ભગવાનને ન. જિ., નીચાણમાં રાજીમતીની ગુફા-રાજીમતીની ઊભી મૂર્તિ-રથનેમીની નાની મૂર્તિ છે. નમો સિદ્ધાણં બે હાથ જોડીને.. ૧૪૩૩ For Personal&ate Use Only www.jainelibra org Page #166 -------------------------------------------------------------------------- ________________ • ચોરીવાળું ચૌમુખજીન જિનાલય - શામળા પાર્શ્વનાથ ઉપર તરફ જતાં આવે છે. ન.જિ. હવે અંબાજીની ટૂંક તરફ જતાં જમણી બાજુ. રહનેમિજિનાલય - મૂળનાયક તરીકે કેવલીનું આ પ્રથમ જિનાલય છે. ગીત : જ્યાં અંબા-ગોરખ જાતાં શાંબ-પ્રદ્યુમ્નનાં પગલા દેખાતાં, નમન કરતાં સૌ આગળ ચાલી જાય છે. સૌ. ૭ 0 શાંબમુનિના પગલા - અંબાજીની ટૂંકમાં અંબાજી મંદિર પ્રાછળ શાંબમુનિનાં પગલા ન. સિ. ગોરખનાથની ચોથી ટૂંકના ઘૂણા પાસે. પ્રદ્યુમ્નમુનિના પગલા - ડાબી બાજુ છે. ન. સિ. આગળ જતાં જમણી બાજુ પથ્થરની શિલામાં કોતરેલા પાર્શ્વનાથ ભગવાનને ન.જિ. કમંડલ કુંડઅહિંગણધર ભગવંતોનો અગ્નિસંસ્કાર થયો હોવાનો સંભવછે. ઉપરની બાજુ પગથિયાં ચઢતાં જમણી બાજુ પહાડમાં કોતરેલી પાર્શ્વનાથ ભ.ની પ્રતિમા ન.જિ., પાંચમી ટૂંક - મોક્ષ કલ્યાણક ટૂંકઃ જૈને જૈનેત્તરો ગુરુ દત્તાત્રય કહે છે. ગીતઃ- જ્યાં પાંચમી ટૂંકે પહોંચતા, મોક્ષકલ્યાણક પ્રભુનુ જોતાં રોમેરોમ આનંદ અપાર છે... સૌ. અંબાજી મંદિરથી આગળ જતાં ઓઘડશિખર. ૪00 ફૂટ નીચે. ઊતરી ચડાવ... ત્યાં ટેકરી ઉપર ભ. નેમિનાથ તથા ભ. નેમિનાથના શિષ્ય ગણધર વરદત્ત, ધર્મદત્ત અને ગુણદત્ત મોક્ષે ગયા છે, તે ચારેયની પાદુકા છે. તેમજ લેખ લખાયેલો છે, તે ફૂલ કે કપડાંથી ઢંકાયેલો હોવાથી ક્યારેક ખ્યાલ ન પણ આવે. ત્રણેય ગણધરના પગલા હોવાથી ગુરુ દત્તાત્રય પણ કહેવાય છે. શિલા પાછળ કોતરેલી ૧ મૂર્તિ છે. ન. જિ. અહીંથી થોડું નીચે ઊતરતાં બે રસ્તા.. ડાબી બાજુ નેમિનાથ ટૂંક અને જમણી For S988 to use only w jaineet Jain ducation International For Pero yate Use Only www.jainerary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ બાજુ સહસાવન ટૂંક... આપણું સહસાવન તરફ પ્રયાણ. નેમિનાથ ટૂંકથી સહસાવન ૧૮00 પગથિયાં નીચે ઉતરવાનાં છે. • ગૌમુખી ગંગામાં પ્રવેશતા અંદર ૨૪ ભ.ના પગલા ન.જિ., અહીંથી સહસાવન ટૂંકનું સમવસરણ મંદિર દેખાય છે. તે તરફ પ્રયાણ. સહસાવન ટૂંકા -: ગીત : શ્રીનેમીનાથભ. દિક્ષાક. ૫ગેલા શ્રી નેમીનાથ ભ. કેવળજ્ઞાન કે. પગલા સહસાવન સમવ જ્યાં સહસાવને જાતાં, દીક્ષા-નાણ પ્રભુના થાતાં પગલે પગલે કોયલના ટહુકાર છે. સૌ. સહસાવન સમવસરણ જિનાલયના દર્શન થતાં ન જિ. બાજુ નેમિનાથ ભ. તથા તેમના પરિકરમાં ગત ચોવીશીમાં ગિરનાર તિર્થમાં મોક્ષે ગયેલા ૧૦ ભ.ને ન.જિ. પ્રદક્ષિણામાં જીવિત સ્વામી નેમિનાથ ભ.ન.જિ. તથા રહનેમિની પ્રતિમા અને નેમિનાથ ભગવાનના ૧૮ ગણધરોની પ્રતિમા ન. સિ., દર્શન કરી પાછા નીચે. ઊતરતા ગુરુ ભગવંતોનાં પગલાંને વંદના-પાછળ તરફ ગુફામાં જતાં નેમિનાથ ભ.ન.જિ. તથા પ્રાચીન સરસ્વતી દેવીને પ્રણામ. તપસ્વી સમ્રાટ, સહસાવન સમવસરણ મંદિરના પ્રેરણાદાતા પૂ.આ.ભ. શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. સમાધિ સ્થળ – ભાતા ખાતું. નીચે ઊતરતાં નેમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન લ્યાણક સ્થળ ન.જિ.-સીતાવન-ભરતવન દીક્ષા કલ્યાણક સસ્થળ ન.જિ. દર્શન કરી તળેટી પહોંચી ગયા. “બોલો, શ્રી નેમિનાથ ભગવાન કી જય.” ૧૪૫૩ For Personal & Pete Use Only www.jainelibrar og Page #168 -------------------------------------------------------------------------- ________________ 8િ રાજુલ કી નગરી | (રાગ : નફરત કી દુનિયા કો...) રાજુલ કી નગરી કો છોડ, સંયમ કે પથ પે, એમ ચલે ગિરનાર, મમતા કી નગરી કો છોડ, સંયમ કે પથપે, નેમ ચલે ગિરનાર...૧ જબ જાનવર રોતે, ઉનકો નજર આયે, તબ નેમને આંસુ, કરૂણા કે બરસાયે, ઈસ જીવન કે રથ મોડ મોડ, વળી રાજીમતી કો છોડ, નેમ ચલે ગિરનાર...૨ મિટ્ટી કી હૈ કાયા, ઝટ છૂટ જાયેગી, જરા સોચ કે પ્રાણી, તેરે સાથ ન આયેગી, જબ તોરણ કે રથ મોડ મોડ, વળી રાજીમતી કો છોડ, નેમ ચલે ગિરનાર...૩ ગિરનાર કેનિવાસી ગિરનાર કે નિવાસી નમું બારબાર હું, આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું....૧ કરૂણા કા હૈ સમુંદર, તેરી નિગાહ મેં, આતે હિ શાંતિ પાતે, પ્રભુ તેરે દ્વાર રે, બ્રહ્મધારી, સદાચારી, નિર્વિકારી તું. આયો...૨ પશુઓ કી પોકાર સૂની સીર્ફ એકબાર, છુડા કે બંધ ઉનકે, તુને છોડ દીયા સંસાર, એકબાર, નેમકુમાર સુનપુકાર તું... આયો..૩ રાજુલ ને કિયા તુમસે, નવ નવ ભવસે પ્યાર, અખંડ સૌભાગ્ય કા તુને, દે દીયા ઉપહાર, દીનાનાથ, નેમીનાથ, પકડ હાથ તું... આયો..૪ Jain di Wation International For Pe$ X CRevate Use Only ww l elibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ચાલો આજે સહુ મળી (રાગ : આઓ બચ્ચો તુમે) ચાલો આજે સહુ મળીને યાત્રા કરીએ ગિરનારની એ ધરતીને નમન કરો એ ભૂમિ છે શિવધામની જય જય ગિરનાર....જય જય નેમિનાથ(૨)....૧ બાવીશમાં પ્રભુ નેમિ જિનેશ્વર એ ગિરિ ટોચે ઠાયતા, રાજુલ-રમણી ત્યાગીને, શિવરમણી વરવા આવ્યા‘તા, વૈરાગ્ય પામી સહસાવનમાં, સંયમનીરે હાયાતા, પંચાવનમાં દિવસે પ્રભુજી કેવળ લક્ષ્મી પાયાતા, નિત્ય સવારે એ ગિરિવરની, જપીયે માળા નામની,..એ ધરતીને. ૨ ભવ્યજીવોને પ્રતિબોધતા, અવનિતલ વિચરતાતા, મુક્તિકાળે રૈવતગિરિ એ શુભ-ચરણો મંડાયાતા, તપ તપતા અણસણ લઈ પ્રભુજી, સિદ્ધપદને પાયાતા, ગઢ ગિરનારની યાત્રા કરતા ભવિજીવ સખમાં મ્હાલ્યાતાં, આવો આપણે સાથે મળી, યાત્રા કરીએ ગિરનારની....એ ધરતીને. ૩ ગાતા ગવાય નહી (રાગ : શ્યામ તેરી બંસી) ગાતા ગવાય નહી ગુણ છે અપાર ગરવા ગિરનારને વંદુ વારંવાર..... દુનિયામાં ડુંગરો ઘણા બધા જોયાં ઉજ્જયંતગિરિએ પાપ મારા ધોયાં એક એક પગલે છે સુંદર વિચાર... ગરવા... E ડુબતા જીવો માટે તું તો જહાજ છે ડુબતાને તારવામાં તારી જ લાજ છે મારે પણ જાવું છે સાગરની પાર...ગરવા... Jain Educat international For Perde oon ate Use Only Srary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ odbury mbe સમેતશિખરજી તીર્થ વંદના જ્યાં અજિતનાથ જિનેન્દ્ર આદિ વીશ તીર્થંકર વિભુ વળી અતીત ચોવીશી તણા ચોવીશ તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યા ને વળી જ્યાં પામશે તે ભૂમીને સમેતશિખર તીર્થ ભાવે કરું હું વંદના...૧ જે તીર્થનો ઉદ્ધાર કરવા જગત શ્રેષ્ઠિ આવતા શ્રી દેવ વિજયજી તાણી જે પ્રેરણાને ઝીલતા અક્રમ કરી પદ્માવતીની પામતા સાંનિધ્યતા...સમેત ૨ જ્યાં જયાં શ્રી તીર્થંકર પ્રભુજીનું થયું મુક્તિગમન તે તે સ્થળે પદ્માવતી માતા કરે સ્વસ્તિક સ્વયં નિર્વાણના શુભ સ્થળ તણા જ્યાં આપતા સંકેતને ...સમેત ૩ તંત્રીશ મુનિવર સાથ જયાં પ્રભુ પાર્શ્વ મુક્તિ પામતા તે તીર્થ ૫૨ પ્રહસેન રૃપ ઉદ્ધાર વીસમો કરાવતા વળી સ્થાપતા તે પુણ્ય સ્થળ પર પાર્શ્વ પ્રભુના ચરણને...સમેત ૪ આ તીર્થની યાત્રા કરે તે ભાગ્યશાળી ધન્ય છે આ તીર્થની યાત્રા કરાવે ધન્ય તે કૃતપુણ્ય છે વળી પુણ્ય બાંધે તે સદા જેઓ કરે અનુમોદના...સમેત પ શાસન અને શાસ્ત્રો તણા ઈતિહાસ એમ જણાવતા શ્વેતાંબરો આ તીર્થની રક્ષા મહીં ઉઘતા હતા શ્વેતાંબરાચાર્યો ક૨ે ઉદ્ધારની શુભ પ્રેરણા...સમેત ૬ મુજ આત્મકમલે શામળા શ્રીપાર્શ્વનાથ વસો સદા જેથી સદા લબ્ધિ ખીલવવા વિક્રમો કરીએ. મુદા યશો અજિતવીર શીઘ્ર તુમ દર્શન તણી કરે યાચના...સમેત ૭ Jain Ecation International ૧૪૮૩ For Personal Private Use Only delibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમેતશિખરજી તીર્થની ભાવયાત્રા કે પરિખાજમ સમેતશિખર સમરું સદા, પૂર્વભારત મોઝાર; વીશ તીર્થંકર પામીયા, મુક્તિનગર મનોહાર. બિહારક્ષેત્રની ર૦-ર૦ તીર્થંકર પરમાત્માની પુણ્યવંતી કલ્યાણકભૂમિ તરફ પ્રયાણ ગીતઃ ચાલો શિખરજી જઈએ રે હો યાત્રાના રસિયા, યાત્રાના રસિયા શિવસુખ વસિયા, ચાલો...૧ ડગ ડગ ભરતાં કષ્ટ ઉઠાવો, કષ્ટ ઉઠાવો ને કર્મ ખપાવો; કર્મ ખપાવી સુખ પામીએ રે હો યાત્રાના રસિયા. ચાલો..૨ અમદાવાદથી પ્રયાણ... (૧) મધ્યપ્રદેશનાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ન. જિ. (૨) ઉત્તરપ્રદેશ – અયોધ્યા તીર્થ શ્રી આદીનાથ ભગવાનને ન. જિ. (૩)ત્યાંથી ૧૮પકિ.મી. કાશીદેશ-વારાણસીનગરી-ભેલુપુર-શ્રી પાર્શ્વનાથ ભ.ની 'જન્મભૂમિ.. ત્યાં શામળા પાર્શ્વનાથ ભ.ની રપ00વર્ષ પુરાણી મૂર્તિન.જિ., ૧૪૯૩ Jair Ece International For Pesmalvate Use Only org Page #172 -------------------------------------------------------------------------- ________________ ગંગાઘાટ :- જ્યાં કમઠ તાપસ ધૂણી ધખાવીને બેઠો હતો, જ્ઞાનથી લાકડામાં બળતા સાપને જાણી.... બચાવી નવકારમંત્ર સંભળાવતાં સાપ નાગરાજ ધરણેન્દ્ર બન્યા. ત્યાં બનાવાયેલ જિનાલયના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ને ન. જિ. (૪) ભદૈની – શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન-જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ ન. જિ. (૫) ૧૨ કિ.મી. સિંહપુરી તીર્થ- શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચ્યવન જન્મ-દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક સ્થળન. જિ. (૬) ૧૬ કિ.મી. ચન્દ્રપુરી. ગંગા નદીના કિનારે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનું જિનાલય.. આવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક સ્થળ. (૭) ૨૨૫ કિ.મી. પટણા : “આગમ કૂવો” ગુલઝારી બાગ-સુદર્શન શ્રાવકને શૂળીનું સિંહાસન-દીક્ષા-મોક્ષ. ૮૪ ચોવીશી સુધીના અમરનામી, કામ વિજેતા શ્રી સ્થુલીભદ્ર સ્વામીનાં પગલાં... ભાવથી વંદન. શેખપુર તીર્થ - ગઈ ચોવીશીના શ્રી વિશાળનાથ પ્રભુને ન.જિ., ૧૨૦૦ વર્ષ પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન... આ પ્રતિમામાં વસ્ત્ર-આભૂષણ કોતરાયેલા છે ન. જિ. (૮) ૧૯ કિ.મી. કુંડલપુર – પાંચ શિખરોથી શોભતું સંપ્રતિરાજા વખતનું આદિનાથ ભ.નું જિનાલય ન.જિ., પ્રભુ મહાવીરના પ્રથમ માતાપિતા ઋષભદત્ત બ્રાહ્મણ-દેવાનંદા બ્રાહ્મણીનું ગામ, ૮૨દિન ગર્ભમાં... કુંડલપુરનું બીજું નામ ગોબરગામ. જે શ્રી ગૌતમ સ્વામી મહારાજાની જન્મભૂમિ છે. (૯) ૩કિ.મી. નાલંદા જિનાલયમાં શ્રી આદિનાથ ભ.વગેરે... ન.જિ. For Pers rivate Use Only www.jainshay.org Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ૧૨ કિ.મી. રાજગૃહિ - ભ. મુનિસુવ્રત સ્વામીનું દેરાસર ન.જિ. પાંચ પર્વત : પહેલો વિપુલાચલગિરિ- ભગવાન મહાવીરના પગલા ન. જિ. અહિ ભ. મુનિસુવ્રત સ્વામીના ૪ કલ્યાણક પગલા ન. જિ., બાળમુનિ અઈમુત્તા કેવલીની સં. ૧૮રપની કોતરેલી પ્રતિમા ન. સિ., નીચે ઊતરીને બીજો રત્નગિરિ પર્વત-ચઢાણ આકરું પણ કર્મનિર્જરા વિપુલ.. શ્રી શાંતિનાથને ન.જિ. ત્રીજો ઉદયગિરિપર્વત. ભ. ચન્દ્રપ્રભ સ્વામી અને ભગવાન પાર્શ્વનાથના પગલા ન.જિ., ચોથો સુવર્ણ ગિરિપર્વત-૧000 પગથિયા... પર્વત ઉપર ભ. ચન્દ્રપ્રભસ્વામી, ભ. મહાવીર તથા આદિનાથના પગલા ન. જિ., પાંચમો પર્વત- વૈભારગિરિ - શ્રી શાંતિનાથ ભ. ન.જિ. પહાડની પાછળ શાલિભદ્રજીનો ભંડાર અને રોહિણીયા ચોરની ગુફા.ભ. મુનિસુવ્રત સ્વામીનું દે.ન.જિ. ધન્ના-શાલિભદ્રજી આ શિલા પર અનશન કરી દેવલોક, ઊભી પ્રતિમાને વંદન. પ્રભુ મહાવીરના ગણધરો અહીં નિર્વાણ પામેલા. ન.સિ. (૧૧) રાજગૃહીથી ૧૫ કિ.મી. પાવાપુરી-જળમંદિરભ. મહાવીર સ્વામીની - નિર્વાણભૂમિને.જિ. (૧૨) ૩૦ કિ.મી. ગુણિયાજીતીર્થ ભ. મહાવીર જિનાલય બહાર ભ.ના. " પગલાં. ન.જિ. અહીં શ્રી ગૌતમસ્વામીને ક્વલજ્ઞાન તથા નિર્વાણ ન. સિ. (૧૩) પપ કિ.મી. લચ્છવાડ, ૨૦ કિ.મી. ક્ષત્રિય કુંડ-પ્રભુ વીરના જન્મ દીક્ષા કલ્યાણક રાજા નંદિવર્ધને બનાવેલ ભ. મહાવીરનું દે.ન.જિ. ૩૭ કિ.મી. રતનપુર તીર્થ, ૧૨૫ કિ.મી. ઋજુવાલિકા નદી... ઋજુવાલિકા તીર્થ-પ્રભુ મહાવીરની કેવળજ્ઞાન ભૂમિ. અહીંથી ૧૬ કિ.મી. મધુવન. ૧૫૧ FC Persona & Private Use Only www elibrary.org Jain Ed International Page #174 -------------------------------------------------------------------------- ________________ * સમેતશિખરજી તીર્થમાં પ્રવેશ શ્રી સમેતશિખરજી તીર્થના અધિષ્ઠાયકદેવ શ્રી ભોમિયાજી મહારાજ શ્રી મધુબન પાર્શ્વનાથ જિનાલય શ્રી ધર્મમંગઉં વિઘjપીઠ સમેતશિખર ફોન : (૦૫) 19: મધુવન તળેટી-શ્વેતાંબર કોઠી – એમાં નવ જિનાલયો, શામળા પાર્શ્વનાથાદિ ભ ને ન.જિ. ભોમિયાજી એ આ તીર્થના રક્ષક સમ્યગુદૃષ્ટિ અધિષ્ઠાયક દેવ છે. પ્રણામ, ધર્મલાભ... યાત્રા મંગલકારી અને નિવિન બની રહો એવા આશીર્વાદ લઈને લુંકડ દ્વારથી યાત્રા પ્રારંભ... સમુદ્રની સપાટીથી આ તીર્થ ૪,૪૮૮ ફૂટની ઊંચાઈએ છે. આપણે ૯ કિ.મી. ચઢવાનું, ૯ કિ.મી. ચાલવાનું અને ૯ કિ.મી. ઉતરવાનું = ૨૭ કિ.મી ની યાત્રા આશરે ૧૪ કલાકમાં પૂરી થાય છે. સૌ પ્રથમ સમેતશિખર દ્વારમાંથી થોડું આગળ ચાલતાં ડાબી બાજુએ ક્ષેત્રપાળની દેરી... ત્યાંથી ડાબી બાજુએ ૧.૫ કિ.મી.ની યાત્રા બાદ પૂ.આ. રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ૨૩ જિનાલય.. ન.જિ. દોઢ કલાકે ગાંધર્વનાળું... અહીં પોણા ચાર કિ.મી. પૂરા થયા. ભાતાધર, બે રસ્તા... એક ગૌતમ સ્વામીજી બીજો પારસનાથજી. આપણે ગૌતમસ્વામીજી વાળા રસ્તે આગળ જતાં શીતળ ઝરણું.. સીતાનાળું...બારેમાસ પાણી.. સાડાઆઠ કિલોમીટરે ચોપડાકુંડ.. ચઢાણ પૂરું થતાં જ નવ કિલોમીટરે. For Persialaite Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧) ગૌતમ સ્વામીની ટૂંક... અંગૂ... ૨૪ તીર્થંકર તથા ૧૧ ગણધરના એમ ૩૫ પગલાને ન.સિ. અહીંથી ત્રણ રસ્તા... જલમંદિર, શામળા પાર્શ્વનાથજી, ચંદ્રપ્રભુજી.. કોઈ ટૂંક નીચી આવશે કોઈ ઊંચી આવશે પણ આપણે આપણા ઉલ્લાસને તો ઊંચો જ રાખવાનો છે... ચંદ્રપ્રભુજીની ટૂંક તરફ આગળ વધતાં... (૨) શ્રી કુંથુનાથ ભ.ની “જ્ઞાનધર” ટૂંક. ચૈત્ર વદ-૧, એક હજાર મુનિભ. સાથે માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૯૬ કોડાકોડી ૯૬ ક્રોડ, ૩૨ લાખ, ૯૬ હજા૨, ૭૪૬ મુનિભ.નો મોક્ષ. ફળ-૧ ક્રોડ પૌષધ ઉપવાસ. આગળ જતાં ડાબી બાજુ (૩) ઋષભાનન ભ.ની ટૂંક. ન.જિ.જમણી બાજુ (૪) શાશ્વતાજિન ચંદ્રાનન ભ.ની ટૂંક – નમો જિણાણું. (૫) શ્રી નમિનાથ પ્રભુની “મિત્રધર’” ટૂંક – ચૈ.વ.૧૦, એક હજાર મુ. સાથે ૧મા. કરી મોક્ષ. કુલ એક કોડાકોડી, ૫૪ લાખ, ૪૯હજા૨, ૯૦૦ મુનિભ.નોમોક્ષ. ફળ-૧ ક્રોડ, પૌષધ ઉપવાસ. (૬) શ્રી અરનાથભ.ની “નાટક ગિરિ” ટૂંક - મા.શુ. ૧૦, એક હજાર મુ.સાથે ૧ મા. કરી મોક્ષ. કુલ ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯હજા૨, ૯૯૯ મુનિ ભ.નો મોક્ષ. ફળ ૧ ક્રોડ પૌષધ ઉપવાસ. (૭) શ્રી મલ્લિનાથ ભ.ની “સબલગિરિ’’ ટૂંક – ફા.શુ. ૧૨, પાંચસો મુનિઓ સાથે ૧ મા. કરી મોક્ષ. કુલ ૯૬ ક્રોડ મુનિ ભ.નો મોક્ષ.ફળ એક ક્રોડ પૌષધ ઉપવાસ. - (૮) શ્રી શ્રેયાંસનાથ ભ.ની “સંકુલગિરિ” ટૂંક - અષાઢ વદ-૩, એક હજાર મુનિ ભ. સાથે ૧મા. કરી મોક્ષ. કુલ ૯૬કોડાકોડી, ૯૬ ક્રોડ, ૯૨ લાખ, ૯૦ હેજા૨, ૪૨ મુનિ ભાનો મોક્ષ ફળ-૧ ક્રોડ પૌ.ઉ., હવે થોડા પગથિયાં ચઢીને ૧૫૩ For sonel Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી સુવિધિનાથભાની “સુપ્રભગિરિ” ટૂંક - ભા.શુ. ૯, એક હજાર મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ, કુલ ૯૯ ક્રોડ, ૯ લાખ, ૭ હજાર ૭૮૦ મુનિ ભાનો મોક્ષ, ફળ-કરોડ પૌ.ઉ. થોડું નીચે ઊતરતાં... (૧૦) શ્રી પદ્મપ્રભ સ્વામીની “મોહનગિરિ” ટૂંક - કા.વ. ૧૧, ૩૦૮ મુ. સાથે ૧ માસક્ષમણનો તપ કરી મોક્ષ. કુલ ૯૯ કરોડ, ૮૭ લાખ, ૪૩ હજાર, ૭૨૭ મુ. મોક્ષ.ફળ એક કરોડ પૌ.ઉ. (૧૧) શ્રી મુનિસુવ્રત સ્વામીની “નિર્જરગિરિ” ટૂંક -વૈ.વ. ૯ એક હજાર મુ. સાથે ૧ માસક્ષમણનો તપ કરી મોક્ષ. કુલ ૯૯ કોડાકોડી, ૯૭ કરોડ, ૯ લાખ, ૯૯૯ મુનિ ભ.નો મોક્ષ. ફળ-૧ ક્રોડ પૌષધ ઉપવાસ” (૧૨) શ્રી ચંદ્રપ્રભ સ્વામીની “લલિતઘટ” ટૂંક - શિખરજીની સૌથી કઠિન ચઢાણવાળી ટૂંક શ્રી.વ. ૭, એક હજાર મુનિ ભ. સાથે ૧ મા. કરી મોક્ષ, કુલ ૮૪ અબજ, ૭ર કરોડ, ૮૦ લાખ, ૪ હજાર, પપપ મુનિ ભાનો મોક્ષ. ફળ-૧૬ લાખ પૌષધ ઉપવાસ. (૧૩) શ્રી આદિનાથ ભ.ની ટૂંક - પોષ વદ ૧૩, દશ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ ગિરિ ઉપર મોક્ષ. અહીં દર્શનાર્થે ટૂંક. (૧૪) શ્રી અનંતનાથ ભ.ની “સ્વયંભગિરિ” ટૂંક - ચે.શુ.. ૭ હજાર, મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૯૬ કોડા કોડી, ૧૭ કરોડ ૧૭ લાખ ૧૭ હજાર, ૭00 મુનિ ભ.નો મોક્ષ. ફળ - ૧ કરોડ પૌ.ઉ. જેટલો લાભ. (૧૫) શ્રી શીતલનાથ ભ.ની “વિદ્યુતગિરિ” ટૂંક સૈ.વ. બીજ, ૨,000 મુનિઓ સાથે ૧ માસક્ષમણનો તપ કરી મોક્ષ. કુલ ૧૮ કોડાકોડી, ૪ કરોડ ૩૨ લાખ ૪૨ હજાર, ૯૭૫ મુનિ મ.નો મોક્ષ. ફળ-એક કોડ પૌ.ઉ. (૧૬) શ્રી સંભવનાથ ભીની “દત્ત ધવલ” ટૂંક. ચે.સુ. પાંચમ ૧000 મુનિ ભ. સાથે ૧ માસક્ષમણનો તપ કરી મોક્ષ. કુલ ૯ કોડાકોડી, ૯૨ લાખ ૪૨ હજાર, પ00 મુનિ ભ.નો મોક્ષ ફળ-૪૨ લાખ પૌષધ ઉપવાસ Jain ucation International For Personal course Only Page #177 -------------------------------------------------------------------------- ________________ બી +Pita Pil/NRI (૧૭) શ્રી વાસુપૂજય સ્વામીની ટૂંક – અષાઢ સુ. ૧૪, ૬૦૦ મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી ચંપાપુરીમાં મંદાર હોલમાં મોક્ષ. અહીં ટૂંક દર્શનાર્થે બનાવેલ છે. (૧૮) શ્રી અભિનંદન સ્વામીની “આનંદ” ટૂંક -વૈ.સુ. ૮, એક હજાર મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૭૩ કોડાકોડી, ૧૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭00 મુનિ ભ.નો મોક્ષ.” ફળ-૧ લાખ પી.ઉ. (૧૯) નીચે ઊતરી જળમંદિર, શામળા પાર્શ્વનાથ ભ., આ એક જ ટૂંકમાં ભ.ની પ્રતિમા છે. અહીં પૂજા-સેવા-ભક્તિ કરીશું. | (૨૦) શ્રી શુભસ્વામીની ટૂંક -શ્રી પાર્શ્વનાથ ભ.ના પ્રથમ ગણધર ન.સિ. હવે ચઢાણ થોડું કપરું. (૨૧) શ્રી ધર્મનાથ ભ.ની “દત્તવર ટૂંક” જેઠ સુ.૫, એકસો આઠ મુનિઓ સાથે ૧ મા. કરી મોક્ષ. કુલ ૧૯ કોડાકોડી, ૧૯ ક્રોડ, ૯ લાખ ૯હજાર, ૭OO મુનિ ભ.નો મોક્ષ ફળ-૧ ક્રોડપો.ઉ. (૨૨) શાશ્વતાજિન વારિષણસ્વામીની ટૂંક - રસ્તાની જમણી બાજુએ ન.જિ. (૨૩) શાશ્વતાજિન વર્ધમાનસ્વામીની ટૂંક - ન.જિ. (૨૪) શ્રી સુમતિનાથ ભ.ની. “અવિચલ” ટૂંક -ચૈત્ર શુ ૯, એક હજાર મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૧ કોડકોડી, ૮૪ કોડ, ૭૨ લાખ, ૮૧ હજાર, ૭00 મુનિ ભ.નો મોક્ષ. ફળ- ૧ ક્રોડ પૌ.ઉ. (૨૫) શ્રી શાંતિનાથ ભ.ની “પ્રભાસગિરિ” ટૂંક - ચૈ.વ. ૧૩, નવસો મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મુનિ ભ.નો મોક્ષ. ફળ-૧ ક્રોડ પો.ઉ. (૨૬) શ્રી મહાવીર સ્વામી ભ.ની ટૂંક - આસોવદ અમાસ, પાવાપુરીમાં મોક્ષ, અહિ દર્શનાર્થે ટૂંક બનાવેલ છે. Jair Education International For SOUU Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ થી સમાનખરજી તીરી | ભાવ પણ (૨૭) શ્રી સુપાર્શ્વનાથ ભ.ની “પ્રભાસ” ટૂંક - મહાવદ ૭, પાંચસો મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૪૯ કોડા કોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિ ભ.નો.મોક્ષ. ફળ-૩૨ કરોડ પૌ.ઉ... (૨૮) શ્રી વિમલનાથ ભ.ની “નિર્મલ” ટૂંક - જેઠ વ.૭, છ હજાર મુનિ ભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર, ૭૪ર મુનિ ભ.નો મોક્ષ. ફળ ૧ ક્રોડ પૌ.ઉ. થોડું ચઢાણ પૂરું થતાં... (૨૯) શ્રી અજિતનાથ ભીની “સિદ્ધવર” ટૂંક. ચે.સુ.૫, એક હજાર મુનિભ. સાથે ૧ માસક્ષમણ કરી મોક્ષ. કુલ ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિ ભ.નો મોક્ષ ફળ- ૩૨ ક્રોડ પૌ.ઉ., થોડું નીચે ઊતરતાં... (૩૦) શ્રી નેમિનાથ ભ.ની ટૂંક - અષાઢ સુ. ૮ - પાંચસો છપ્પન મુનિ ભ. સાથે ૧ મા. કરી ગિરનારતીર્થ પર મોક્ષ. (૩૧) શ્રી પાર્શ્વનાથ ભ.ની “સુવર્ણભદ્ર ગિરિ” ટૂંક (મેઘાડંબર ટૂંક) શ્રા. સુ. ૮, તેત્રીસ મુ. ભ. સાથે ૧ મા. કરી મોક્ષ. કુલ ૨૪ લાખ મુનિ ભ.નો મોક્ષ. ફળ - ૧ ક્રોડ પૌ.ઉ. આ ટૂંકથી જૂના રસ્તે ડાકબંગલા થઈ નીચે તળેટી તરફ ઊતરતાં ભાતાવર, યાત્રા પૂર્ણ પારસનાથ સ્ટેશન - બિહાર, ભાગલપુર, યુ.પી., એમ.પી. થઈ ગુજરાત તરફ... અમદાવાદ. For Person a l Use Only www.jainelibray.org Page #179 -------------------------------------------------------------------------- ________________ શીખરજી વાલે પારસ દાદા શેર :- જમાને મેં કહાં તુટી હુઈ તકદીર બનતી હૈ, તેરે દરબાર મેં આકે બિગડી હુઈ તકદીર બનતી હૈ... તારીફ તેરી નિકલી હૈ દિલ સે, આઈ હૈ સબ પે બન કે કવ્વાલી શિખરજી વાલે પારસ દાદા, આયા હૈ તેરે દર પે પૂજારી મન મેં આશા મિલતી નિરાશા, દિલ મેં ઉમ્મીદૈ પર ઝોલી ખાલી અંતરો :- સૂનો ઓ પારસ દેવા, તેરે સબ નામ લેવાં જમાને મેં હૈ સારે, સભી હૈ તુજકો પ્યારે તુહે ફરિયાદ સબકી, તુઝે હૈ યાદ સબકી બડા યા કોઈ છોટા, નહી માયૂસ લૌટા, અમિરો કો સહારા, ગરીબો કા સહારા તેરી મહિમા કી બાતે, હમ સબ કરે કયા દો દિન કી દુનિયા, દુનિયા હૈ નિરાલી સબ ફૂલ કાંટે, તૂ સબકા માલી...શિખરજી વાલે... ધૂન : નમોનમઃ નમોનમ: નમોનમઃ નમોનમઃ સ્વયંભૂ ગિરિને નમોનમઃ, નિર્જર ગિરિ નમોનમઃ મોહન ગિરિને નમોનમઃ, વંદન હો પાર્શ્વનાથને સમેત શિખર ને નમોનમઃ, શામળાપાર્થને નમોનમઃ વીશ જીણંદને નમોનમઃ વંદન હો ભોમિયાજીને (૨) ધૂન : વંદના વંદના સ્વીકારો મારી વંદના (૨) સમેત શિખર પ્રભુ પાર્થને, ભાવે કરું હું વંદના વામજીના લાલને ભાવે કરું હું વંદના, જલ મંદિરના નાથને ભાવે. મારા પ્યારા નાથને ભાવે કરું હું વંદના, સ્વીકારો મારી વંદના.. (૧૫૭ For Persicer private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી અષ્ટાપદજી તીર્થ વંદના ૬ નરનારી જે નિજ શક્તિથી આ તીર્થની યાત્રા કરે, તે તે જ ભવમાં શાશ્વતી નિર્વાણ સંપત્તિ ધરે, શ્રી વર્ધમાન જિનેશ્વરે એવી દીધી છે દેશના, એવા શ્રીઅષ્ટાપદ ગિરિને કોટી કોટી વંદના...૧ શ્રી હેમચંદ્ર સૂરિ કહે, શ્રી ધર્મઘોષ સૂરિ કહે, શ્રી પ્રભાવચંદ્ર સૂરિ કહે, જિનપ્રભ સૂરિજી પણ કહે, જે તીર્થના મહાત્મ્યને નિજ ગ્રંથમાં નિજ સ્તોત્રમાં...એવા..૨ શ્રી સિદ્ધગિરિથી પાંચ લાખ કિલોમીટર જે દૂર છે, આ તીર્થમાટે હૃદયમાં સંવેદના ભરપૂર ભરપૂર છે, બસ! આઠ યોજન દૂર છે જે તીર્થ વિનીતા નગરથી...એવા... ૩ શ્રી આદિનાથ જિનેશ્વરે આપી હતી જ્યાં દેશના, જે તીર્થ પર સંયમ લહે અટ્ઠાણું પુત્રો જિન તણા, સુંદરી સતી પામે અહિ સંયમ જીવનની સ્પર્શનાં...એવા... ૪ For Person Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મરિચિ થશે ચોવીશમાં , અરિહંત એવું જિન કહે, આ તીર્થપર આ સાંભળી, ચક્રી ભરત હર્ષિત બને, જયાં ભરત મરિચિ તણી, ભાવિ અવસ્થાને નમેં. એવા...૫ સાધર્મિકોની ભક્તિનો, ઊપદેશ જ્યાં જિનાજી કરે, આ જીવન સાધર્મિક જમણ એ બાદ ભરતે થર કરે, બાહુબલી જ્યાં પ્રભુજીના સાંનિધ્યને સ્વીકારતાં,...એવા...૬ શ્રી આદિનાથ જિનેન્દ્ર જયાં અનશન કરે સિદ્ધિ વરે, નવ્વાણુ પુત્રો આઠ પૌત્રો મોક્ષમાં જયાં સંચરે, દશ સહસ મુનિઓ જ્યાં પ્રભુની સાથે અનશન કરે. એવા...૭ તૂપો કર્યા ઇન્દ્ર અને મંદિર શ્રી ભરતે થરે, જે તીર્થપરથી એ પછી, કોડો જીવો મુક્તિા વરે, સુષમ દુષમ કાળના અંતે, થઈ જસ સ્થાપના. એવા...૮ વિસ્તૃત છે યોજન સુધીને, અર્ધયોજન પૃથલ છે, ઊંચુ વળી ત્રાણ કોશ છે, જિનભવન જયાં એવું વસે, જે તીર્થના જિનભવનનું ‘શ્રી સિંહ નિષદ્યા નામ છે,.. એવા...૯ પહેલા અને બીજા પ્રભુ જયાં પૂર્વમાં બીરાજતા દક્ષિણ દિશામાં ચાર જિનવર, પાપ સઘળા ટાળતા, પશ્ચિમ દિશામાં આઠ જિનપતિ જે ગિરિ પર શોભતાં. એવા...૧૦ શ્રી ધર્મનાથ જિનેન્દ્રથી, શ્રી વર્ધમાન પ્રભુ સુધી, જિન બિબ દશ ઉત્તર દિશામાં, વંદજો. શ્રદ્ધા ધરી, મુર્તિ બધી મણિમય અને, સંપૂર્ણ મંદિર રત્નમય.. એવા...૧૧ For Person Private Use Only www.jainelibrary org Page #182 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થને સ્થાપ્યા પછી ચક્રી શ્રી ભરત. નરેશ્વરે, એ કે ક યોજન ના કર્યા સોપાન આઠ ગિરિ વિશે, એથી થયું ગિરિનામજે, છનું કિલોમીટર ઊંચે...એવા..૧ ૨ જયવંત રહેશે જે ગિરિ કલિકાળની સીમા સુધી, આ તીર્થનો નમનાર ની ક્ષય પામતી આફત બધી, આ તીર્થનું દર્શન મળો એવી કરું અભ્યર્થના...એવા...૧૩ શ્રી સગર ચક્રી રાજના સાઈઠ સહસ પુત્રો જહા આવ્યા અને ગંગા નદીને દંડથી લાવ્યાં અહા ! એ તીર્થ ભક્તો શહીદ થઈ સ્વર્ગે પધાર્યા બાદમાં...એવા..૧૪ રાવણ અને મંદોદરી જે તીર્થની યાત્રા કરે, દમયંતી જયાં ચોવીશ, જિનને રત્નના તિલક કરે, વાલી મુનિ જે તીર્થ પર, કૈવલ્ય લક્ષ્મી પામતાં...એવા...૧૫ ચંપાપુરીમાં વીરપ્રભુ ની દેશનાને સાંભળી, ગૌતમ ગુરુએ જે ગિરિની સ્પર્શના ભાવે કરી, ગુણચંદ્ર ગણી એમ વર્ણવે ‘મહાવીર ચરિત્ર' ગ્રંથમાં.. એવા..૧૬ શ્રી ભદ્રબાહુ સૂરીશ્વરે ‘નિર્યુક્તિ’ માં જેને સ્તવ્યો, આ તીર્થનો મહિમાં ધનેશ્વર સૂરિએ પણ ઊચ્ચયો, દેવેન્દ્ર ને અસુરેન્દ્ર કરતા ફરી ફરીને વંદના...એવા...૧૭ શ્રી પાદલિપ્ત સુરીશ્વરે જે તીર્થની યાત્રા કરી, શ્રી વીર સૂરિએ યક્ષ બળથી સ્પર્શ ના જેની કરી, જે તીર્થનું સં સ્મરણ પણ ભવ્યાત્મનું હિત કરે.. એવા શ્રી અષ્ટાપદ ગિરિને કોટી કોટી વંદના...એવા..૧૮ For Perde Private Use Only www.jainelibary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ તીર્થની ભાવયાત્રા N અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર, વાસુપૂજય ચંપાનયર સિદ્ધા, નેમ રૈવતગિરિ વર, સમેત શિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવર, ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘ સુ હંકરે. અષ્ટાપદગિરિકલ્પગ્રંથમાં આ ધર્મઘોષસૂરિજીએ ફરમાવ્યું છે કે, ‘આ અવસર્પિણી કાળમાં કરોડો સાધકો અષ્ટાપદ તીર્થ પર મોક્ષે ગયા છે.” શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખર કે શંખેશ્વર આદિ તીર્થની યાત્રા કરનાર તે ભવમાં મોક્ષે જ જાય એવી ખાતરી તીર્થકરોએ કે શાસ્ત્રકારોએ આપી નથી, પરંતુ તેઓનું વચન છે. જયારે અષ્ટાપદજી તીર્થ માટે ગણધરો સ્વાનુભવે જણાવે છે તથા પૂર્વાચાર્યો ખાતરી આપે છે કે, “જે મનુષ્ય સ્વાત્મશક્તિ (લબ્ધિ) દ્વારા અષ્ટાપદ તીર્થની યાત્રા કરે તે મનુષ્ય તે જ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.” અષ્ટાપદ તીર્થ શત્રુંજય મહાતીર્થથી ૧,૮૫,000 કોષ (૫,૫૫,000 કિલોમીટર) ઈશાન દિશા તરફ દૂર આવેલું છે. જયાં આદિનાથ પ્રભુ ૧૦,000 મુનિઓ સાથે મહાવદી તેરસે નિર્વાણ ને પામ્યા હતા. અહીં ભરત ચક્રવર્તીએ બનાવેલ સિંહનિષદ્યા પ્રાસાદમાં ઋષભદેવ પ્રભુના ૯૯ પુત્રો, બ્રાહ્મીસુંદરી તથા મરુદેવી માતાની રત્નની પ્રતિમા ભરાવી છે. તીર્થયાત્રા માટે એકેક યોજનના આઠ પગથિયાં બનાવાયા. તીર્થરક્ષા માટે સગર ચક્રવર્તીના ૬૦,000 પુત્રો અમર બલિદાન આપી સ્વર્ગે સિધાવ્યા. Forpu 959Use only Jain a tion International For Personen ate Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદજી પૂજા ઢાળ વિચરંતા પ્રભુજી આયા હૈ, જગજીવન જગસાહેબીયા નિર્વાણ ભૂમિકા જાણી રે, જગ. અષ્ટાપદ ચઢિયા નાણી રે. જગ. દશ સહસ મુનિવર સંગે રે, જગ. કિધા અનશન મન રંગે રે જગ. મહાવદી તેરસ જયકારી રે, જગ. શિવ પહોતા જગજન તારી રે, જગ. * તાતનું નિર્વાણ સાંભળી રે, ભરતજી શોક કરાય, આવ્યો ગિરિ અષ્ટાપદે હૈ, પરિકર લેઈ સમુદાય રે, પ્રભુજી દિયોદરિસણ મહારાજ. ઈક્ષાગ કુલની લાજ રે પ્રભુજી કાશ્યપ વંશ શિરતાજ રે, પ્રભુજી... મોક્ષનગરની પાજ રે પ્રભુજી. તારણ તરણ જહાજ રે પ્રભુજી...૧ વંદી શુભ ને પગલા પ્રભુના, બેસે તેહને તીર, વિનંતી કરે ઉપકાર સંભારી, નયણે ઝરતે નીર રે પ્રભુજી. ૨ શુભ પરે પ્રાસાદ કરાવે, સિંહ-નિષદ્યા નામ, મંડપે ચોરાશી ચિહું પાસે, ચૌમુખ જિનનાં ધામ રે પ્રભુજી. ૩ નિજ નિજ દેહ પ્રમાણે જિનની, પ્રતિમા ભરાવે નરેશ, ઋષભથી વી૨ જિણંદ લગે રે, ચોવીશ ત્રિભુવન ઈશ રે પ્રભુજી. ૪ પૂર્વ દિશિ દોય ચાર દક્ષિણ, આઠ પશ્ચિમ દિશિ જાણ, ઉત્તર દિશિ દશ પ્રભુજી બિરાજે, નાસિકા ભાગ સમાન રે પ્રભુજી, ૫ લાંછન વર્ણ ને દેહ પ્રમાણ, જક્ષિણિ જક્ષ પ્રમાણ ચૌમુખ સરખી ભૂમિ બિરાજે, પ્રત્યક્ષ મુક્તિ સોપાન રે પ્રભુજી. ૬ ભાઈ નવ્વાણું ને મરુદેવી બ્રાહ્મી, સુંદરી સહુ પરિવાર, રયણમાં પ્રતિમા સહુની ભરાવે, ભરતજી જય જયકાર રે પ્રભુજી. ૭ સાવરે સોનાના તારા મંદિરીયા બનાવું, સાવરે સોનાના તારા મંદિરીયા બનાવું રતનની પડિમા ભરાવું મારા સાહિબા... રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે.. For Rea& Private Use Only ૧૬૨ www.jaine mary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ 0000000000 A Ma Aan Mom A ત્રણલોકના શાશ્વત જિનચૈત્યોની ભાવયાત્રા (સકલ તીર્થ વંદુ કરજોડ....) મુજ રોમે રોમે નાથ! તારા નામનો રણકાર હો! મુજ શ્વાસે શ્વાસે નાથ! તારા સ્મરણનો ધબકાર હો! પ્રગટ પ્રભાવી નામ તાહરુ કરે કર્મ નિકંદના! ત્રિલોક શાશ્વતબિંબ ને કરુ ભાવથી હું વંદના! શ્રદ્ધાની ગાડીમાં બેસીને પહોંચીયે, શાસ્ત્રરૂપી એરપોર્ટમાં,ત્યાં રહેલા શબ્દરૂપી વિમાનના સહારે અંતઃ કરણની શુદ્ધિ સાથે હૈયામાં ભાવરૂપી વિમાનના સહારે અંતઃકરણની શુદ્ધિ સાથે હૈયામાં ભાવરૂપી સામગ્રી લઈને ત્રણલોકના શાશ્વત ચૈત્યને અને ત્યાં રહેલી શાશ્વત પ્રતિમાઓ ને વંદના કરીએ. સમગ્ર બ્રહ્માંડમાં લોકાકાશમાં ચૌદરાજ પ્રમાણ ત્રણલોક છે. ૧) ઉર્ધ્વલોક, ૨) અધોલોક, ૩) તિøલોક આ ત્રણેય લોકમાં નીચે પ્રમાણે શાશ્વત પ્રતિમા ને જિનમંદિર છે. શાશ્વતચૈત્યો શાશ્વત બિંબો લોક સ્વર્ગ ૮૪૯૦૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ (અધોલોક) ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 (તિર્ક્યુલોક) ૩૨૫૯ ૩,૯૧,૩૨૦ ચાલો તેમને વંદન કરીએ... વંદના ભાવે કરું હું વંદના Jan Educationtemationa ૧૬૩ For Personal & Private Use Only www.mes.org Page #186 -------------------------------------------------------------------------- ________________ સૌ પ્રથમ આપણે ઉર્ધ્વલોક- દેવોના લોકમાં જશું ત્યક્રમસર૧ થી માંડીને ૧૪ દેવલોકમાં પ્રતિમાં તથા ચૈત્યોને નમીશું તો ચાલો .... દેવલોક... સ્વર્ગમાં રહેલા શાશ્વતજિનચૈત્ય અને શાશ્વત બિંબો દેવલોકના નામ ચૈત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્યમાં કુલબિંબો ને વંદના બિંબ સંખ્યા ૩૨ લાખ ૧૮૦ ૨૮લાખ ૧૮૦ ૧૨લાખ ૧૮૦ (લાખ ૧૮) ૪લાખ ૧૮O ૧લા સૌધર્મ દેવલોક રજો ઈશાન દેવલોક ૩જો સનતુ દેવલોક ૪થો માહેન્દ્ર દેવલોક પમાં બ્રહ્મલોક દેવલોક દકો લાંતક દેવલોક 9મો મહાશુક્ર દેવલોક ૮મો સહસ્ત્રસાર દેવલોક ૯મો આનત દેવલોક ૧૦માં પ્રાણત દેવલોક ૧૧મો આરણ દેવલોક ૧૨મો અશ્રુત દેવલોક નવ રૈવેયકમાં અનુત્તરમાં ૫૭,૬૦,00,000 ૫૦,૪૦,00,000 ૨૧,૬૦,00,000 ૧૪,૪૦,00,000 ૭, ૨૦,00,000 ૯૦,00,000 ૭૨,00,000 ૧૦,૮0,000 ૭૨,000 ૧૮૦ ૫૦,000 80,000 ૬,000 ૧૮૦ ૧૮૦ ૭૨,000 10 ૫૪,000 ૫૪,000 10 ૩૮,૧૬૦ ૬00 ૮૪,૯૭,૦૨૩ ||૧,૫૨,૯૪,૪૪,૭૬૦ આપણે ઉદ્ગલોકની સફર કરી Jain Edation International Jain Edition international For P wwinelibrary.org an Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ હવે નીચે અધોલોકની એટલે કે પાતાળમાં ભવનપતિના લોકમાં જઈશું (૨) પાતાળલોકમાં રહેલા શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો નામ નામ ચિત્ય સંખ્યા દરેક ચૈત્યમાં પ્રતિમાની સં. કુલબિબો ૬૪,00,OOO ૧૮૦ ૮૪,00,OOO ૭૨,00,000 ૧૮) ૭૬,00,000 ૧/ O ૭૬,00,OOO ૧ અસુર નિકાય ૨ નાગકુમાર ૩ સુપર્ણ કુમાર ૪ વિદ્યુત કુમાર ૫ અગ્નિ કુમાર ૬ દ્વિપ કુમાર ૭ ઉદધિ કુમાર ૮ દિફ કુમાર ૯ પવન કુમાર ૧૦ સ્વનિત કુમાર ૧,૧૫,૨૦,00,000ને વંદના ૧,૫૧,૨૦,00,000ને વંદના ૧,૨૯,૬૦,00,000ને વંદના ૧,૩૬,૮૦,00,000ને વંદના ૧,૩૬,૮0,00,000ને વંદના ૧,૩૬,૮0,00,000ને વંદના ૧,૩૬,૮૦,00,000ને વંદના ૧,૩૬,૮૦,00,000ને વંદના ૧,૭૨,૮0,00,000ને વંદના ૧,૩૬,૮0,00,000ને વંદના ૭૬,00,OOO ૭૬,00,OOO ૧૮) ૭૬,00,000 ૧૮૦ ૯૬,00,OOO ૭૬,00,000 કુલ |૭,૭૨,00,000 ૧૮૦ ૧૩,૮૯,૬0,00,000 વંદના વંદના સ્વિકારો મારી વંદના શાશ્વત જિનને વંદના અઢીદ્વિપમાં કુલ ૧૩૨ સુર્ય અને ૧૩ર ચંદ્ર છે. એક ચંદ્રના પરિવારમાં ૧ સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ, ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ હોય છે. તથા અઢીદ્વિપની બહાર અસંખ્ય દ્વિપ સમુદ્રમાં અસંખ્ય સૂર્ય ચંદ્ર છે. આ રીતે તિછલોકમાં રહેલા પ્રત્યેક સૂર્ય ચંદ્રમાં એક એક શસ્થત મંદિર અને પ્રત્યેક માં ૧૮૦ જિનબિબો ને વંદના (૧૬૫૩ Jain Education Internal biary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ આપણે ઉપર નિચે બધે જ સફર કરી હવે તિર્જી લોકમાં જઈશું.. પાતાળ લોકમાં આઠ પ્રકારના વ્યંતર તથા આઠ પ્રકારના વાણ વ્યંતરના અસંખ્યાતા રમણીય સુંદર નગરો છે. આ દરેક નગરોમાં એક એક શાશ્વત ચૈત્યો છે. તે દરેકમાં ૧૮૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. આ રીતે વ્યંતરનિકાયમાં અસંખ્ય શાશ્વત જિનબિંબો ને ભાવભરી વંદના. ૩ તિછલોકમાં રહેલા આ દરેક ચૈત્યના શાશ્વત જિન બિંબને વંદના પર્વતો | મંદિર || બિંબ | પર્વતો મંદિર - બિંબ નંદિગ્ધરા હ | ६४४८ ૧00 કંચનગિરિ મહાનદી જ ૪૯૬ ૧,૨૦,000 ૮૪_| ૨૦,૪00|| સૂચક જ ૪૯૬ દીર્ઘ વતાય 8 ૩૬OO ૪૫,૬૦૦ કુંડલા દેવ ઉત્તરકુરુ 8 ૧૨૦૦ ૨૪CO| 8 ૯૬00 ૬OO| ગજદેતા 8 ૨૪CO ,૪૦,૪૦૦ યમકગિરિ મેચૂલા | જંબુવૃક્ષાદિ વૃત્તવૈતાઢ્ય વિજયાદિ નગરીઓ વક્ષસ્કાર 8 (FOO ૨૪00) ઈપુકાર = ४८० ૧૯૨૦ માનુષોત્તર = ४८० દિગ્ગજ 8 6 (1600 પk s,૯૧, ૩ર C ૧૬૬ Jain Bola Forcon Private Use Only nelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વરદ્વીપ તીર્થની ભાવયાત્રા આપણે જ્યાં રહીએ છીએ એ પ્રથમ દ્વીપ જંબુદ્વીપ છે. જ્યારે નંદીશ્વર દ્વીપ એ આઠમો દ્વીપ છે. 1808 પર્યુષણાપર્વ, ત્રણ ચાતુર્માસિક પર્વ, બે નવપદજીની શાશ્વતી ઓળી વગેરે પ્રસંગોમાં તથા અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકોની ઊજવણી તે તે ભુમિ ઉપર કર્યા પછી અધુરા રહી ગયેલા હર્ષને પૂરો કરવા આ નંદીશ્વર દ્વીપ ઉપર આવી અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. એવા શ્રી નંદીશ્વર દ્વીપની ભાવયાત્રા કરીએ. જંબુદ્વિપ - ઘાતકીખંડ - પુષ્કરવર દ્વીપ - વારુણીવર દ્વીપ - ક્ષીરવદ્વીપ - ધૃતવર દ્વીપ - ઈસુવદ્વીપ અને આગળ જતાં આઠમો નંદીશ્વરદ્વીપ. આ નંદીશ્વર દ્વીપમાં પ૨ જિનાલય અને ૬૪૪૮ જિનબિંબની આપણે વંદના કરીશું. સૌ પ્રથમ નંદીશ્વરદ્વીપની ચારે દિશામાં શ્યામ વર્ણના ૮૪૦૦૦ યોજન ઊંચા, અંજન રત્નના બનેલા અતિસુંદર “૪” અંજનગીરી પર્વતો છે. પ્રત્યેક ઉપર ૧-૧ જિનાલય છે. ૪ ચૈત્યોમાં ૪૯૬ શાશ્વત જિનબિંબને વંદના. અંજન ગિરીની ચારે દિશામાં ૧-૧ લાખ યોજન લાંબીપહોળી વાવડીઓ છે. દરેક વાવડીની વચ્ચે ઊલ્ટા પ્યાલાના , ૧૬૭ For Personal & Private Use Only w.jainelibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ આકારવાળા સ્ફટીક રત્નના ઉજ્જવળ ૬૪,000 યોજન ઊંચા દધિમુખ પર્વતો છે. અંજન ગિરીની ચારે દિશાએ ૧-૧ લાખ યોજનના અંતરે આવેલી ૧૬ વાવડીઓ એટલે દેધિમુખ પર્વતો પણ ૧૬. તે દરેક ઉપર ૧-૧ ચૈત્ય. ૧૬ ચૈત્યોમાં ૧૯૮૪ શાશ્વત જિનબિંબને વંદના. દરેક વાવડીઓના આંતરે એક વાવડીથી બીજી વાવડીએ જતાં વચ્ચે ૨-૨ રતિકર પર્વતો છે. એટલે ૧૬ વાવડીઓનાં ૩૨ રતિકર પર્વતો છે. તે પ્રત્યેક શાશ્વત જિનાલયમાં ૩૯૬૮ “શાશ્વત જિનબિબ”ને વંદના. આ રીતે પર ચૈત્યોમાં રહેલા કુલ ૬૪૪૮ જિનબિંબને વંદના. અડસઠ તીર્થની ભાવયાત્રા (ગીત), ભાવયાત્રા... ભાવયાત્રા... ભાવયાત્રા... અથ શ્રી નવકાર કી કથા, નવકાર કી કથા, કથા હે નવકાર કી, ૬૮ અક્ષરવાન કી, અરિહંત સિદ્ધ સૂરીશ કી, પાઠક સાધુગણ કી, ચૌદ પૂરવ કે સાર કી, મંત્રો મેં મહામંત્ર કી. આદિમ સર્વસ્તોત્રાણા, આદિમ સર્વ મંત્રાણા, આદિમ સર્વમંગલાણાં, નવકારમંત્ર નમામ્યહં, નવકાર જપતા સિદ્ધિવર્યા, ગૃહિ મુનિ લિંગ અનંત, આગે અનંતા સિદ્ધસે, જો ભાવે મહામંત્ર. હા...હા...હા...હા...હા...હા...હા... નવકાર કી યે કહાની, સમરો મંત્ર મેં યે હૈ પુરાની, ગણધરો કા કહેના, ૬૮ તીર્થ કી અમર કહાની, યે યાત્રા ભાવકી હૈ, તીર્થો કે ધ્યાન કી હૈ, ગુણરત્નસૂરિ કા કહેના, નવકાર કી અમર કહાની. શંખનાદ Jain Equilan International For Personal Care Use Only www.jaineli ary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ They ન કર Jain Eduation International નવકાર મંત્રના ૬૮ અક્ષર સુશોભીત અડસઠ તીર્થ ભાવયાત્રા પદ- ૧ નમો અરિહંતાણં શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર.) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરે, ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે. શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.)શ્રી આદિનાથ સ્વામી ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે, મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે. શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે, પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે. શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે. (૧૬૯ FoNerson & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર.) શ્રી નેમિનાથ સ્વામી માલવ મનોહર દેશ જ્યાં રિંગણીદ મુકામ છે, નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે. દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા, | ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા. શ્રી હન્દુડી તીર્થ (રાજ.)શ્રી રાતા મહાવીર સ્વામી | વીરભૂમિમરુધરા જ્યાં પહાડિયોમાં ગમ્ય છે, હન્દુડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે. રક્તવર્ણ વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી, ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી. શ્રી તારંગા તીર્થ (ગુજ.)શ્રી અજિતનાથ સ્વામી ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો, રાજા કુમારપાળે જ્યાં વિશાલ પ્રસાદ કર્યો. આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે, ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે. શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે, નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે. છે યોગ નિરૂપમભેટતા ભવ સંતતિ મટ | ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા. પદ - ૨ નમો સિદ્ધાણં. શ્રી નÉલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી) નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી, પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી. અક્ષય અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે, નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે. ) ૧૭૦૩ Jain a tion International For Persollal & Pryse Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી નિર્મલ નિરાલા પાર્થ જિનવર કુમારપાલ ભરાવીયા, જેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા. તીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે, આ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે. શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.)શ્રી આદિશ્વર પ્રભુ. શિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા, કરજોડી વંદન જે કરે તે દુઃખથી બચતા તદા. ભવ બંધનોથી મુક્ત થઈને આતમા શિવને લહે, ચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે, શ્રી ધાનેરા તીર્થ (ગુજ.)શ્રી શાંતિનાથ પ્રભુ જે રમ્યભૂમિગુર્જરા પ્રભુ શાંતિ જિનનું ધામ છે, ધાનેરામાં સૌમ્ય પડિમા દિવ્ય તેજ લલામ છે. આનંદ કંદ અમંદ વિભુવર સકલ ગુણ વિશ્રામ છે, - શુભભાવ ચિદાનંદ કરતા કોટિ કોટિ પ્રણામ છે. | શ્રી નંદીશ્વર તીર્થ શ્રી ગઢષભ, ચંદ્રાનન, વારિર્ષણ, વર્ધમાન છે તીર્થ શાશ્વત વિશ્વમાં આ તીર્થ નંદીશ્વર જ્યાં, શાશ્વત બિરાજે બિંબ ચૌમુખ આજ પણ છે જેમાં ત્યાં. છપ્પન જિનાલયથી સુશોભિત ઈન્દ્ર સુર ઉત્સવ કરે, ચિદાનંદ દ્વીપ અષ્ટમચરણમાં ત્રિયોગથી વંદન કરે. પદ - ૩ નમો આયરિયાણં શ્રી નવકાર તીર્થ (ગુજ.) શ્રી નવકાર પાર્શ્વનાથ સરસ સુખદા તીર્થભૂમિ તીર્થનવકાર ધરા, મોહની મૂરત બિરાજે વિમલ દૃષ્ટિ-ધર વરા. પરમેષ્ઠી મંદિર પરમપાવન જોતા આરામ છે, નવકારા પારસ ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે. ન (૧૭૧૩ Jain Edition International For Personal Private Use Only www.jainelibrariorg Page #194 -------------------------------------------------------------------------- ________________ મો આ ય m યા શ્રી મોડાસા તીર્થ (ગુજ.)શ્રી આદિનાથ દાદા શ્યામવરણી મૂરત સુંદર કર્મમલ અપહારિણી, ભાવ વર્ધક વિશ્વવંદિત મોહજ્જર ઉતારિણી, મોડાસા દર્શન કરીએ જિનરાજનું એ ઠામ છે, ચિદાનંદ આદિનાથને નિત કોટિ કોટિ પ્રણામ છે. શ્રી આબુતીર્થ (રાજ.) શ્રી આદિનાથ દાદા ગગન શોભિત શ્રૃંગ જ્યાં છે આબૂગઢ અચલેસરો, તીર્થ તારક પરમપાવન સરસ સુંદર દેહરો. વિમલ વસહિ લુણિગ વસહિ શાંતિ જિનવર વંદીએ, ભાવપૂર્વક ચિદાનંદ ભેટીએ પાપકર્મ નિકંદિએ. શ્રી યશનગર તીર્થ (રાજ.)શ્રી ચંદપ્રભુ સ્વામી શ્રી મારવાડની ભૂમિમાંહી યશનગર હસતું હતું, સેંકડો જિન ચૈત્ય શોભિત જે ભૂતનું ગૌરવ હતું. શત પંચ ત્યાં આચાર્ય હતા ચંદ્રપ્રભુ મહિમા નિધિ, ચિદાનંદ કરતા નમન વંદન, અમનાથને નિર્મિલ વિધિ. શ્રી રિછેડ તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી સાધના ભૂમિસુહાની જગચ્ચન્દ્ર સૂરિ તણી, મેદ પાટે મનહરી મૂરત સદા ભય ભંજની. પ્રભુ પાર્શ્વ રાજે સુખદ છાજે દરશ છે જિનચંદના, ચિદાનંદ આતમભાવ જગાડી કરીએ છે અમે વંદના. શ્રી યાદવપુર તીર્થ (ગુજ) શ્રી નેમિનાથ સ્વામી પ્રાચીનતમઆ ધામની આયંબિલની મહિમાઘણી, શ્રી કૃષ્ણ મહારાજા સમયની જોઈલો અહીંની કડી. પ્રાણેશ પ્રભુજી નેમિજીનવર જગત સુખ શાંતિ કરા, ચિદાનંદ વંદન ભાવથી ઈતિહાસની ઉત્તમધરા. For Personal & Private Use Only ૧૭૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદકુલવતી તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ સ્વામી નંદકુલવતી નાડલાઈ તીર્થ મનમોહન ધરા, સામસામે પહાડિયોમાં આદિ નેમિજીનવરા. યશોભદ્રસૂરિની પ્રતિષ્ઠા વિશ્વ વિદ્યુત ધામ છે, ચિદાનંદયાત્રા કરીને કરે વંદન સુગુણ વિશ્રામ છે. પદ - ૪ નમો ઉવઝાયાણં) શ્રી નલિયા તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી પંચતીર્થી કચ્છમાં આ તીર્થ નલિયા નામ છે, ચંદ્રપ્રભુની ચંદ્રવર્ણી દિવ્ય મૂર્તિ લલામ છે. સોળ શિખર ચૌદ મંડપ નરશીનાથા નિર્મિતા, ભાવથી કર ચિદાનંદ વંદન પાપ બંધ પરાજીતા. શ્રી મોટેરા તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી વિદનવારક પાર્શ્વજિનની મૂરત સુંદર સોહતી, ભાવ વર્ધક સમતાસિન્થ દર્શનીય મન મોહતી. - બપ્પભટ્ટી આમરાજનો જુડેલો ઈતિહાસ છે, ભાવયાત્રા ચિદાનંદ અહીંની સુખદતમ સુવાસ છે. શ્રી ઉજિતગિરિ તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી અનંત ગુણ નિધિ શાન્ત રસસુધિ પરમપૂજ્ય જિનેશ્વરા, આનંદ કંદ અબોધ બોધક શ્યામતનુ પરમેશ્વરા. ભવબંધ વારક સુમતિકારક નાથ શિવતરુ કંદના, ચિદાનંદ વર પ્રભુ નેમિજિનને ભાવથી કરે વંદના. શ્રી વરમાણ તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી પ્રભુવીરની મૂરત અલૌકિક નંદીવર્ધન નિર્મિતા, વરમાણ રાજસ્થાન ધરતી રાજા શ્રેણિક સંસ્તુતા. નિષ્કલંકી નાથ ત્રિભુવન તારકા શાસનપતિ, ચિદાનંદ વર ધારત હૃદયે થશે વિમલ આપણી મતિ. ઉ ૧૭૩૩ For Personer & Private Use Only Jain cation International Page #196 -------------------------------------------------------------------------- ________________ ઝાબુઆ તીર્થ (મ.પ્ર.) શ્રી આદિશ્વર દાદા શ્રી બાવન જીનાલય દેશ્ય સુંદર તીર્થ ત્રિભુવન નાથનું, ભાવવધક માર્ગ દર્શક સાથ ભવનિધિ પાથનો. ભવબંધના છે રોધક પ્રભુ તીર્થપતિ નિષ્કામ છે, ચિદાનંદ ભાવે શ્રી આદિ જિનને કોટિ કોટિ પ્રણામ છે, શ્રી યાદગિરિ તીર્થ (કર્ણાટક) શ્રી સુમિતનાથ સ્વામી યાદકરીએ યાદગિરિની યાત્રા કરીએ ભાવથી, ગિરિ શૃંગ પર બિરાજિત ચરણને ભેટો ચાવથી.. ખારવેલ ભૂપાલની સ્મૃતિ ક્યારેક પણ ન ભૂલાય રે, ચિદાનંદ સુમતિ ચરણવંદન શુદ્ધિ મનની લાવે રે. શ્રી નંદનવન તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી તીર્થ નંદનવન અનોખુ દેખતા દિલ ઉલ્લસે, ભવ્ય મુનિસુવ્રત પ્રભુની મૂરત દિલમાંહે વસે. સિદ્ધગિરિના માર્ગ પર આ બન્યું રે વિશ્રામ છે, ભાવયાત્રામાં ચિદાનંદના કોટિ કોટિ પ્રણામ છે. છે. પદ -૫ નમો લોએ સવ્વસાહૂર્ણ શ્રી નવસારી તીર્થ (ગુજ.)શ્રી પાર્શ્વનાથ સ્વામી હે ચિંતા ચૂરક આશાપૂરક ભાવ આતમદાયકા, ચિંતામણિ પ્રભુ પાર્થસ્વામી લોકના અધિનાયકા નવસારી મંડણ મુકુટ મણિ છે પાપ પક્ષાલન કરો. ચિદાનંદ વંદન ભાવથી જયવંત છે જિન જયકરા... શ્રી મોદરા તીર્થ (રાજ.)શ્રી સુમતિનાથ સ્વામી) પ્રભાવશાળી તીર્થ જગમાં આત્મશુદ્ધિને કરે, તે તીર્થ ભેટીને જીવનમાં પુણ્ય પ્રકૃતિ મળે. સુમતિનાથજી મોદરા મંડણ પ્રભુને વંદના, ચિદાનંદ શુદ્ધિ ઉર કરતા બંધ કરે ના કર્મના. Jaintication International For Personal & Tate Use Only ૧૭૪ ૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ dok nehall લખનN સંયa ના કરી | શ્રી લોદ્રના તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી થલની ધરતી હદય હરતી અમરજસ ઈતિહાસ છે, લોઢવા પ્રભુ પાસ ભેટત હોત ભવનો નાશ છે... તીર્થ જેસલમેરની જે નિકટતમ અભિરામ છે, પ્રભાવશાળી નાથને ચિદાનંદ ભાવ પ્રણામ છે.... એ શ્રી એકલિંગજી તીર્થ (રાજ.) શ્રી શાંતિનાથ સ્વામી એકલિંગજી તીર્થ માંહી વિશાલ જિનઘરો સહી, કાલક્રમે આક્રમણોથી ખંડહર થયુ છે તહીં. શ્યામવર્ણ શાંતિજિનની મૂર્તિ મન લુભાવની, ભાવે ચિંદાનંદ વંદન મિલે મુક્તિ પાવની. | શ્રી સમેત શિખરજી તીર્થ (બિહાર) શ્રી પાર્શ્વનાથ સુખદ શાશ્વત ભૂમિ છે જ્યાં વીસ જિન મુક્તિ ગયા, અનંત સિદ્ધોની ધરા જ્યાં ગીત સંગીત નિત નયા. દર્શનીય છે વંદનીય વિમલ વસુધા નામ છે, સમેતશિખરજી ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે. શ્રી વાકાણાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી) ગોડવાલની પંચતીર્થી પરમપાવન જાણીએ, વરકાણા પારસનાથ તીરથ સુખદ ઉર આણીએ. ભવ્ય જિન મંદિર બિરાજિત નાથ નિર્મળ કર મતિ, ચિદાનંદ વંદન ભાવથી મટી જશે ગતિ આગતિ.... શ્રી સાગોદિયા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ દાદા શાંત રસ સમતાનિધિ જસ જગતમાં જયકાર છે, પરમપદ દાતાર પ્રભુજી વિશ્વના આધાર છે. અલખનિરંજન આદિ જિનવર અનંત કરૂણાધામ છે, સાગોદિયા તીરથપતિને ચિદાનંદ પ્રણામ છે. Jain Edue on International For Pesque private Use Only www.jaine brary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી હૂબલી તીર્થ (કર્ણાટક) શ્રી શાંતિનાથાય. જિનદેવની જિનઘર બની એ તીર્થ ભૂમિસર્વદા, છે પાપ પંક નિવારકા જપતા ટળે બધી આપદા.. હૂબલી શુભ સ્થાનમાં પ્રભુ શાંતિ સોળમા સ્વામી છે, ચિદાનંદ કરતા ભાવથી નિત કોટી કોટી પ્રણામ છે. શ્રી નંદીગ્રામતીર્થ (ગુજ.) શ્રી સીમંધર સ્વામી નંદકારક નંદીગ્રામે તીર્થ નિર્માણ છે થયું, પ્રભુ પાર્થ સીમંધર જિન પૂજતા કર્મમલ દુર ગયું. માતાવામા સત્યકી નંદન કરે વંદન ત્રિધા, પુણ્ય યોગે ચિદાનંદ અવસર જોઈલો સારી વિધા. પદ -૬ એસો પંચ નમુક્કારો. શ્રી એલુર તીર્થ (એ.પી.)શ્રી પાર્શ્વનાથ સ્વામી અક્ષત અનંત સુખ પ્રાપ્ત કરવા સીધો માર્ગ છે સહી, નવકારની આ ભાવયાત્રા ભાવવર્ધક છે કહી. જિનદેવને દિલમાં ધરી કલ્યાણ મારગ સંચરે , ચિદાનંદ ભક્તિભાવથી પ્રભુ પાર્થને વંદન કરે. S શ્રી સોનાગિરિ તીર્થ (રાજ) શ્રી નેમિનાથ પ્રભુ સ્વર્ણ ગિરિ કનકાચલો સોનાગિરિ શુભ નામ છે, પ્રભુવીર પારસ આદિ શાંતિ નેમિજીનનું ધામ છે, ભૂપ નાહડે બનાવ્યું વીર ચૈત્ય વિશેષ છે. ગિરિવર ચઢતા દર્શન કરતા ચિદાનંદ સુવિશેષ છે. શ્રી પંચાસરા તીર્થ (ગુજ.) શ્રી પંચાસરા પાર્શ્વનાથ પંચાસરા નગરી મોટી પણ કવલિત થઈ ગઈ, પ્રભુ પાર્શ્વ વામાનંદ પડિમા ભેટતા ભવિજન કઈ. પંચાસર પારસ બિરાજે આજે પાટણમાં ત્યાં, અમે ભાવયાત્રા કરીએ ચિદાનંદ વિધિ છે જ્યાં. For Personalvate Use Only 1953 www.jainelibraryorg Page #199 -------------------------------------------------------------------------- ________________ ચ શ્રી ચંદ્રાવતી તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રાવતી પાર્શ્વનાથ પૂર્વે હતું ચદ્રાવતી જે આજ ચાણસ્મા બોલાય છે, લાખોવર્ષથી અધિક પુરાની મૂર્તિ ત્યાં સોહાય છે. પાર્થ ભટેવા જેહની છે અમિય ઝરતી આંખડી, દર્શન કરતા ચિદાનંદની ખીલતી ઉર પાંખડી. શ્રી નડિયાદ તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી નડિયાદ છાજે અચલ રાજે અજિત જિનવર અઘહરો, ભવિ નિત્ય ધ્યાવે શાંતિ પાવ ભાવ ભક્તિ મનહરો. સુંદર સુશોભિત છે જિનાલય આત્મપાવન કારકા, વંદનકરે વિધિયુત ચિદાનંદ કર્મ બંધન વારકા. શ્રી મુછાળા મહાવીર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી મહિમા અદ્ભૂત તીર્થની સહુ સુજ્ઞ જન કહેતા અહીં, રાણા સ્વયં જોઈ કહે છે વીર મૂછાળા સહી. સુંદર સલૂણો ધામ ભેટત આત્મનિર્મળ કરીએ, વંદો ચિદાનંદ ગુણગાન કરીને આસ્વાદ અમૃત પીજીએ.. શ્રી કાપરડાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થ કાપરડા નિહાળો મોહનો મહિમાનીલો, ચૌમુખ બિરાજે પંચ મંજિલ ભેટીએ ત્રિભુવનતીલો. સ્વયંભુપારસનાથ દર્શન ભવ્યતમ હિતકારક છે, ચિદાનંદ જિનવર ચરણમાં નમન વારંવાર છે. कक શ્રી રોજાણા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી રોજ આવજો અહીં મળશે આદિનાથ નિર્મલ પ્રભો, પ્રભુ આદિ યોગીરાજ મૂરત ભેંટલો ભય હર વિભો. માલવ ધરાએ છે વસ્યુ આ તીર્થ રોજાણા ભલા, ચિદાનંદ યાત્રા કરીએ મળી જશે જીવનકળા. Jain E cation International For Pe v ate Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પદ - ૭ સવ્વ પાવપણાસણો. શ્રી સ્વંભનતીર્થ (ગુજ.) શ્રી સ્થંભન પાર્શ્વનાથ સ્વર્ગ મર્યપાતાળ લોકે ઈન્દ્રનર પૂજા કરી, મહિમાવતી મૂરત નિરખતા આંખડી અમૃત ઠરી, સ્થંભન પ્રભુ પારસ ત્રિલોકી પૂજ્ય ગુણગણધામ છે, ભાવ ભક્તિ - આત્મશક્તિ ચિદાનંદ કોટિ પ્રણામ છે. શ્રી વલ્લભીપુર તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા) પાંચશત આચાર્યની અહીંયા મળી હતી પર્ષદા, કરપૂજ્ય દેવર્ધિગણિને સૂત્ર ગુંફન હર્ષદા. વિશ્વ વંદિત દેવ આદિનાથ દર્શન શુભ કરુ, કરતા ચિદાનંદ વંદન હૃદય ભક્તિથી ભર્યું. S @ - શ્રી પાવાપુરી તીર્થ (બિહાર.) શ્રી મહાવીર સ્વામી પાવાપુરી પ્રભુ વીરએ નિજ સંઘનું સ્થાપન કર્યું, ભવ તાપ હરણી દેશના આપી સ્થાન અવિચલ પામ્યું. પ્રભુ મોક્ષ કલ્યાણક ધરા જસ ભેટતા આનંદ છે, ચિદાનંદ ભાવ યુત વંદનાથી થાય નિત્યાનંદ છે. શ્રી વહી તીર્થ (મ.પ્ર.) શ્રી વહી પાર્શ્વનાથ સ્વામી પ્રાચીન છે આજે પણ મંદિર મનોહર છે અહીં, વિદ્ધજ્જનોએ તીર્થની ગૌરવ મહિમા ગાઈ છે. સિદ્ધ આસન પાર્શ્વના પદ પદ્મમાં વંદન કરે, ચિદાનંદ રાખી ભાવનિર્મળ કર્મ બંધન નિર્જરે. શ્રી પરાસલી તીર્થ (મ.પ્ર.) શ્રી આદિશ્વર પ્રભુ | આદિ નરપતિ કનક પ્રભસમ આદિજિન અરિહંત છે, પ્રભુ કલ્પતરૂ શશિ સમબિરાજે નાથશિવ વધુ કંત છે. દર્શન કરી શાંતિ મળે સંવેગ ભાવ પ્રદાયકા, ચિદાનંદ પરાસલી તીર્થ રાજત વંદીએ ભવક્ષાયકા. Jair Education International For P ro 23ivate Use Only ( C ) Page #201 -------------------------------------------------------------------------- ________________ g, | શ્રી નાગેશ્વર તીર્થ (મ.પ્ર.)શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પાર્શ્વની છે ભવ્ય પ્રતિમા જોઈલો મન મોહતી, નિર્મલ નયન કરી લે નમન છે પૂર્ણ કિરણા સોહતી. કહતાં નિપુણ જન તારકા છે તીર્થ નાગેશ્વર ધણી, ચિદાનંદ વર પ્રભુ પાર્શ્વની અભૂત અતિ મહિમા ભણી. શ્રી સત્યપુર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી) સત્યપુર સાંચોર જ્યાં પ્રભુવીર આવ્યા વિચરતા, છે નામ જગ ચિંતામણીમાં તીર્થ ગૌતમ ઉચરતા. પ્રભુ વીરના દર્શન કરીએ જ્યાં ગોડીજી પ્રભુ પાસ છે, વાસુપૂજ્યજી શાંતિ કુંથું ચિદાનંદ જિન આવાસ છે. શ્રી નોંધણવદર તીર્થ (ગુજ.) શ્રી સુમતિનાથ સ્વામી શ્રી તીર્થરાજની સમીપ માંહી પુણ્યશાળી ભૂપરે, સદેવ નોંધણવદર ગામે ચૈત્ય છે જે દુઃખ હરે. માત મંગલા નંદ સુમતિનાથ સૌને ખુશ કરે, શ્રી આત્મગુણને પામવા ચિદાનંદ પય વંદન કરે. પદ - ૮ મંગલાણં ચ સવ્વસિં શ્રી મંડપાચલ તીર્થ (મ.પ્ર.) શ્રી સુપાર્શ્વનાથ મંડપાએલ તીર્થ પાવન મનહરા મોહનકરા, સુખદ માંડવગઢ જ્યાં ઈતિહાસ ઉજ્જવલતા ભરા. સુપાસ જિનવર તીર્થનાયક ભેટિયે ભવભય હરા, અચિંત્ય મહિમા ચિદાનંદ છે પૂજતા વિબુધા નરા. શ્રી ગંગાણી તીર્થ (રાજ.) શ્રી ચિંતામણી પાર્શ્વનાથી ચિંતા મટે આપદ હટે સંપદ મળે જિન પૂજતા, ચિંતામણી પ્રભુ પાર્થ ભેટત મોહ અરિગણ જતા. આનંદકર દર્શન મળે જગ બંધુ જગદાધાર છે, ગંગાણી તીરથ ચિદાનંદ વંદના કરતા ભવ નિધિ પાર છે. ૧૭૯ Jain Edition International For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાખણી તીર્થ (ગુજ.)શ્રી આદિનાથ પ્રભુ નાથ નિરુપમ નિષ્કલંકી વિશ્વવંદિત નિર્મલા, આદિનાથ જિનેન્દ્ર જપતા વિમલ મતિ થાય કોમલા. પ્રથમતીર્થપતિ લાખણીમાં ભવ્ય જિન દેદાર છે, ચિદાનંદ વંદન ભાવથી કરતાં શરણ સ્વીકાર છે. શ્રી નંદુરી તીર્થ (મ.પ્ર.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભવભીતિ હારક, કુમતિ વારક દિવ્ય દેખા જિનવરા, સમભાવ દૃષ્ટિ અમીય દૃષ્ટિ ભાવ સૃષ્ટા ભવિવરા. ચિંતામણીપ્રભુ પાર્શ્વ નંદિકર નમો ઉત્સાહથી, નાનપુરમાં ચિદાનંદ ભવ વિરહ યાચે નાથથી. શ્રી ચંપાપુરી તીર્થ (બિહાર) શ્રી વાસુપૂજ્ય સ્વામી પંચ કલ્યાણક થયા જ્યાં વાસુપૂજ્ય જિનેશના, વાસુપૂજ્ય વંદન કરતાં વંદન પૂજ્યવર અખિલેશના. ભવબંધનોના છે નિવારક ચરણમાં વંદન કરે, ચંપાપુરીમાં ચિદાનંદ ભેટત હૃદયને નિર્મળ કરે. લ શ્રી ભરુચ તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભુ મુનિસુવ્રત સ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધિત કર્યો સમળી વિહાર છે. ચૈત્ય ભેટો ભરૂચમાં શ્રદ્ધાભર્યો. કુમાર વિક્રમ સંપ્રતિ છે તીર્થ જીર્ણોદ્વારકા, મુનિસુવ્રત તીર્થાધિપતિ ચિદાનંદ ભવભય વારકા. શ્રી વેલાર તીર્થ (રાજ) શ્રી આદિનાથ પ્રભુ પ્રભુ આદિ જિનવર આદિ નરપતિ શુદ્ધભાવ પ્રકાશકો, પ્રશમરસભર પૂર્ણ છે પ્રભુ ભવ્ય ભાવોત્રાયકા. વેલારતીર્થ પવિત્ર રાજે સૌમ્ય દૃષ્ટિ સુખકરી, કરે વંદન ભાવયાત્રામાં ચિદાનંદ ભવજલતરી. For P 60ivate Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિંહપુરી તીર્થ (યુ.પી.) શ્રી શ્રેયાંસનાથ સ્વામી શ્રેયાંસ જીનવર ચ્યવન જન્મ સંયમી થયા કેવલી, ઈતિહાસ ગૌરવમય અહીં આ તીર્થભૂમિ મનહરી. સમ્રાટ સંપ્રતિએ બનાવ્યું તૂપ જિનશાસન નિધિ, ચિદાનંદ વંદન કરે, અમ સિંહપુરી શ્રદ્ધા વિધિ. પદ - ૯ પઢમં હવઈ મંગલ. શ્રી પરોલી તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી ભૂગર્ભમાંથી થઈ પ્રગટ પ્રભુ નેમિજીન મૂરત ત્યાંહી, છે દર્શનીય વંદનીય ધુતિ પ્રભા કાંઈ ઓછી નહીં. સંસાર દુઃખથી મુક્તિ માટે નાથ આલંબન ગ્રહી, ચિદાનંદ તીર્થ પરોલી મંડણ વિશ્વ વંદિત છે સહી. શ્રી ઢંકગિરિ તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ સ્વામી ગિરિરાજનો જ આ ભાગ છે પ્રભુ આદિ જિનવર સ્પર્શના, ટૂંક મુનિવર મુક્તિ સાથે હતા સેંકડો મુનિ ગુણધના. ભાવ ભક્તિ પૂર્ણ રાખી તીર્થયાત્રા જે કરે, ચિદાનંદ ઢંકગિરિવર સહજ ભવનિધિ નિસ્તરે. શ્રી મંડાર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી મનમોહન મહાવીરના દર્શન કરીએ શુભ ભાવથી, દેવ નિરંજન મળ્યા,બચી જઈશું ભવ દાવથી. આપ્યો વિશ્વમૈત્રીનો સંદેશ આ સંસારને, - મંડાર તીરથ ચિદાનંદ ભેટત કર સફલ અવતારને. | હસ્તિનાપુર તીર્થ (ઉ.પ્ર.) શ્રી શાંતિનાથ સ્વામી પ્રભુ શાંતિ કુંથુ અર જિનેશ્વર ભૂમિકલ્યાણ કકહી, વરસીતપના પારણા કર્યા આદિનાથ પ્રભુએ અહીં. તીર્થ આ અભિનંદનીય હસ્તિનાપુર અભિરામ છે, શાંતિજિન વંદિએ ચિદાનંદ ભવ આરામ છે. (૧૮૧૩ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી વડાલી તીર્થ (ગુજ.) શ્રી અમિઝરા પાર્શ્વનાથ સ્વામી અમિઝરા પ્રભુ પાર્શ્વની અદ્ભૂત મહિમા છે કહી, શાંત આદિનાથ અક્ષય સૌમ્યદાતા છે સહી. પ્રાચીન જિનવર બિંબ ભેટત દુઃખ દોહગ દૂર હો, વડાલી તીરથ ચિદાનંદ વંદો ભાવ ભક્તિપ્રચૂર હો. ઈડર ગઢ તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ સ્વામી ગર્ભમાં આવતા જગતમાં શાંતિ પ્રસરી સર્વદા, અચિરાના નંદન શાંતિને વંદન કરતા સદા... તીર્થ ઈડરમાં બિરાજે આત્મભાવ પ્રકાશકો, ભાવ ભક્તિ ચિદાનંદ વંદન તીર્થ પાપ પ્રણાશકો. શ્રી મંદસૌર તીર્થ (મ.પ્ર.) શ્રી અજિતનાથ સ્વામી ઐતિહાસિક છે ધરા ક્ષમાદાન પરસ્પરમાં થયો, | આર્યરક્ષિતસૂરિને નિજ માત વાણીએ સ્પર્શે. અજીત આદિ પાર્શ્વશ્રેયાંસ ચૈત્ય ઉદ્ઘકાય છે. મંદસૌર ચિદાનંદ સહ નમત સુરનર પાય છે. શ્રી ગંધાર તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી જલ માર્ગથી વ્યવસાય હતો જ્યાં ધર્મપ્રેમી જન વસે, પ્રભુવીર પારસનાથ દર્શન ભાવવર્ધક ઉલ્લસે. આનંદમંગલ કારકા જિનરાજની આભા સદા, - ગંધાર વંદો ચિદાનંદ ભાવે નિત આતમઉન્નતિ સદા. શ્રી લક્ષ્મણી તીર્થ (મ.પ્ર.) શ્રી પદ્મપ્રભુ સ્વામી ભૂગર્ભમાંથી પ્રાપ્ત સુંદર દિવ્ય દિસિવંત છે, શ્રી પદ્મપ્રભુ મહાવીર આદિ બિંબ અતિશયવંત છે. મન મયૂર નાચે વિમલ દર્શન કર પ્રભુના પુણ્યથી, શ્રી લક્ષ્મણી તીર્થ વંદન કરત ચિદાનંદના નૈપુણ્યથી. Jam Egucation International For Person Gerate Use Only www.jainelibrary.co Page #205 -------------------------------------------------------------------------- ________________ સંઘપતિ વદના ઉદ્ધાર મારો કેમ થાશે ? હૃદયથી અશ્ર ઝરે પૂછે ભરત આદિ પ્રભુને માર્ગ દેખાડો ખરે શ્રીસંઘપતિ બની સંઘને યાત્રા કરાવો હે પ્રભો! તે સંઘપતિતણા પદને ભાવે કરું હું વંદના તે સંઘના સહુ સંઘપતિને ભાવથી કરુ વંદના...૧ પહેલું તિલક શક્રેન્દ્ર કરતા સંઘપતિપદનું અરે પહેલા જ સંઘપતિ બને શ્રી ભરતરાય નમું ખરે ઉપદેશ પણ પહેલો જ દે શ્રીનાભી ગણધર જેહને...તે. ૨ ભાગ્ય બને સૌભાગ્ય ત્યારે સંઘપતિ પદવી મળે દોષો દુરિતો પાપકર્મો ને ખચિત તે તો દળે સમ્યક્ત્વની શુદ્ધિ થકી જિનરાજ પદને તે વરે...તે. ૩ સંઘપતિ પદની ધજા ફરકે ભરતને દંડવીર્યથી અસંખ્ય નૃપતિ ભરત પાટે શોભતા આ પદ થકી રાજા અમાત્ય શ્રેષ્ઠીજનો પણ સંઘવી પદે ઓપતા..... ૪ નિગ્રંથ ગુરૂનિશ્રા મળે ... વિરાધનાઓ બહુ ટળે સુકૃતની વેલી ફળે મુક્તિા તણી કેડી જડે તીર્થોતણી મળે સ્પર્શના બહુવિધ લાભો જેહના...તે. ૫ ૧૮૩ ગાડo Only Use Only elibrary.org Jain Eduction in For personal & Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘ છે જેનો પતિ કરે અર્થ વસ્તુપાલ એ શ્રી સંઘનો હું દાસ છું ધરે ભાવ સંઘપતિ સવે શ્રી સંઘના ચરણો પખાળે ને કરે અનુમોદના...તે. ૬ અનંત અરિહંતો કહે મહાસ્ય જે પદનું ઘણું તે સંઘપતિ પદ મુજ મળ્યું સદ્ભાગ્ય હું તેને ગણ આર્યો તણી સંસ્કૃતિને જીવન મળે છે જેહથી...તે. ૭ વિક્રમરાજા સંઘપતિ બની મહાસંઘ આયોજતા પંચસહસ સૂરીશ્વરા સિદ્ધસેન સૂરિ સહ શોભતા બહોતેર લાખ કુટુંબને છરી પાલતા જે લઈ જતા...તે. ૮ ગ્રામ નગરના વિવિધ સંઘો આવતા મૈત્રી વધે પ્રભાવના શાસન તણી શાસન તણા કાયો સધે માનું ખરે શિવમહેલનું ખુલ્યું જ મ્હારે બારણું...તે. ૯ માંડવગઢથી મંત્રી ઝાંઝણ સિદ્ધગિરિએ આવતા થરાદથી પણ આભૂશ્રેષ્ઠી સંઘ લઈ પધારતા રાયણશીરની શાખથી પેલી માળ ઝાંઝણ પહેરતા.. તે. ૧૦ પ્રાગ્વાટ વંશીય ધરણાશા પણ સંઘપતિ પદ પામતા તે કાળમાં બત્રીસ સંઘો સિદ્ધગિરિ ભેળા થતા એકવીસ વર્ષે બ્રહ્મવ્રતધારી સંઘમાળને ધારતા..તે. ૧૧ શ્રી સંઘ લઈ કુમારપાળ પધારતા શાશ્વતગિરિ ગુરૂ હેમચંદ્રાચાર્ય સંગે વધાવતા એ મનભરી અમર પળાવી અઢારદેશે ગણધર પદ નિકાચતા...તે. ૧૨ વસ્તુપાલ ને તેજપાલ અનુપમા લલિતા વળી સાડાબાર સંઘ કઢાવતા છરી પાલતા એ ગિરિ ભણી ચરણરજ શ્રી સંઘની નિજ મસ્તકે જે ચઢાવતા...તે. ૧૩ For Persona Xivate Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ચારે વરણના સજજનો પણ સંઘ લઈ પધારતા મહાતીર્થની કરી સ્પર્શના નિજ પુણ્યધન વધારતા મર્યાદા નિજ નિજ જાળવી શ્રી જય તળેટી આરાધતા...તે. ૧૪ સીકદ્રાબાદથી શિખરજી કલકત્તાથી પાલીતાણા છ માસને સાત માસની યાત્રા ચલે યાત્રી ઘણા નિશ્રા ગુરૂ વિક્રમ તણી વીશમી શતાબ્દી ઉજજવલા...તે. ૧૫ નમોહીત્યસ્સ કહિ સમવસરણે સંઘને પ્રભુ વંદતા તે સંઘભક્તિના મનોરથ દિલમાં જે ને રમતા તીર્થયાત્રા કરાવનારા શીવ્ર મુક્તિ પામતા...તે. ૧૬ ડગલે અને પગલે ખપે કમાણી સહુ વર્ગણા મુક્તિ મળે શાંતિ મળે સદ્ગતિ મળે સુખ સ્વર્ગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાયે નામના.. તે. ૧૭ ભૂમી સંથારી એ કલ આહારી સચિતપરિહારી અને બ્રહ્મચારી આવશ્યકકારી પાદચારી જે બને ને લકઝરીના પાપને સંતાપથી તે વિરમે..તે. ૧૮ આત્મકમલ વિકાસાવતી લબ્ધિવિક્રમ ફેલાવતી યશો ધ્વજા ફરકાવતી “અજિત વીર બનાવતી તે સંઘયાત્રા ‘ભાગ્ય તિલક ભાલમાં ચમકાવતી..તે. ૧૯ રાજનગરથી શરતું જયને, રાણકપુર થી પાવાપુરી, ગઢસિવાણાથી જેસલમેરને, સિધ્ધગિરિથી ગિરનારજી, આદિ પિસ્તાલીશ સંઘોના, નિશ્રાદાતા ગુણરત્નસૂરિજી...તે. ૨૦ શંખે શ્વરાથી સિધ્ધાચલજી સંઘ શોભી રહ્યા સુંદર, સુખદાયી કુંથુનાથને, બાપુનગર થી પાનસર શ્રી સંઘના નિશ્રાદાતા, મુનીશરત્ન પંન્યાસ પ્રવર. . ૨૧ ૧૮૫૩ Fordonsive Use Only Angeelect y.org Jain Educaron Interna Page #208 -------------------------------------------------------------------------- ________________ કે સૂરિ પ્રેમ વંદનાવલી = સૂરિદાનના પટ્ટધર હતા, ગુણવારિધિ ગુણ ગણનિધિ, સૂરિ પ્રેમ ! તૂ વાત્સલ્યસિધુ, બિંદુ છું હું મંદધિ, આઠસો તપસ્વી જ્ઞાની ધ્યાની, સાધુ ઓ ના ગુરુવરા, એવા ગુરુ સૂરિપ્રેમનાં, ચરણોમાં હું વંદન કરું. ૧ સૂરિ પ્રેમ ! તારી આંખથી, વાત્સલ્યનું ઝરણું વહે, સૂરિ પ્રેમ ! તારા હાથમાં, વરદાન સંયમનું વસે, સૂરિ પ્રેમ ! તારા નામથી, અનંગની પીડા શમે એવા...૨ સૂરિ પ્રેમ ! તારું નામ જગમાં, મંત્ર બની ગાજી રહ્યાં , સૂરિ પ્રેમ ! તારું કામ જગમાં, શાસ્ત્રાસમ વિલસી રહ્યા, ધરતીના જાણે બ્રહ્મ છે, સૃષ્ટિના સૂરજ-ચંદ છે. એવા... ૩ અજ્ઞાનમાં ભટકી રહ્યો, તમે સૂર્ય બની ચમકી રહો , ભવતાપમાં દાઝી રહ્યો, ચંદન થકી શીતળ કરો, ભોગોની ભૂખ થકી ભિખારી, મુજને તારો હે ગુરુ. એવા...૪ ગાઉં છું હું ગુણગાન તારા, જીભને પાવન કરું, શ? નહીં કોઈ તાહરા, નિભક થઈને હું કહું, સમુદાય હો ભલે ભિન્ન-ભિન્ન તો'ય હાલ હતું તને એવા..૫ જમ્યા જે નાદિયા ગામમાં, પિંડવાડાના વતની હતા, ભગવાનજી અને કંકુબાઈના, સુત સુંદર દીપતા, વ્યારાથી છત્રીસ માઈલ ચાલી, દીક્ષા લીધી તળેટી એ. એવા...૬ Jain educatinternational (૧૮૬) For Pers &Date Use Only brary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ ગોચરી શુદ્ધ પાલન, ભુવનમાં અભિરામ જે, જયઘોષ તારો રાજપથ છે, તેમ કુલના ચંદ્ર જે, તું હી જિતેન્દ્રિય કામનો, નિષ્કામ કરતો ભક્તને એવા..૭ સંયમ તણા સજી સાજ જગમાં, નિત્ય એ કાસણ કરે, ને કર્મસિદ્ધિ માર્ગણા અને, પક સંક્રમ વિસ્તરે, સૂરજ તપે વૈશાખનો, જાણે વિદેહનો મુનિ ચલે એવા...૮ જમ્યા જે રાજસ્થાનમાં, ગુજરાતને ગાંડુ કર્યું, મહારાષ્ટ્રની માવજતમાં, માળી બની જતન કર્યું, ખંભાતમાં સ્વર્ગે ગયા, વીર વીર કહી મૃત્યુ વર્યું. એવા..૯ વ્યાધિ હતી તનમાં ઘણી તો'ય મિત્રો આવ્યો એમ કહે, છેલ્લી પળે સંકેતથી, ઘર બદલવું છે એમ કહે, ગુણરત્નના મુખથી સુણી, સજઝાય ઝાંઝરિયા તણી.એવા..૧૦ આપે વચન રશમી રતન, એ હી જ નિશ્ચે તારશે, તાય જેને શિષ્યો ઘણા, બાલક યુવા તરુણો બધા, જેના પ્રભાવે શિષ્યવૃંદો, આજે પણ ગાજી રહ્યા. એવા...૧૧ અગણિત છે ઉપકાર તારા, કેટલા ગાઈ શકું? આશિષ દેજો સ્વર્ગથી, મુક્તિના પંથે જઈ શકું, ગુણરત્ન “રશ્મિ” કહે ગુણી, ગુરુના ગુણો જે ગાવશે, સૂરિ પ્રેમનાં ચરણે નમી, સુખ શાંતિ સહુ જગ પામશે.એવા..૧૨ જન્મ : વિ.સં.૧૯૪૦નાંદિયા. દીક્ષા વિ. સં. ૧૯૫૭- કારતક વદ-૬, પાલીતાણા. કાળધર્મ વિ. સં. ૨૦૨૪ - વૈશાખ વદ-૧૧, ખંભાત (૧૮૭ Jain scher Private Use Only melibras.org Page #210 -------------------------------------------------------------------------- ________________ | સૂરિભુવનભાનુ વંદનાવલી ઓ ગણીશ સડસઠ ચૈત્રવદિ છઠ, રાજનગરે જનમીયા, પિતા ચીમનભાઈ માત ભૂરિબેન, કુક્ષીને અજવાળિયા, બુદ્ધિ પ્રતિભા જ્ઞાનથી, સી.એ. ની પદવી પામતા, એવા ગુરુશ્રી ભુવનભાનુ-સૂરિ ચરણમાં વંદના...૧ ગુરુ પ્રેમસૂરિના શિષ્યનામે, ભાનુ વિજય મુનિ બન્યા, તપ-ત્યાગ-સંયમ-ન્યાય-આગમ, શાસ્ત્રમાં નિપુણ બન્યા, પ્રભુભક્તિ વૈયાવચ્ચ અને, લગની ઘણી સ્વાધ્યાયમાં. એવા....૨ થયા આપ ગણિ-પંન્યાસ-સૂરિ, તોયે મન અભિમાન ના, સાડા ત્રણસો મુનિજન જીવનના, શિલ્પી હતા ગૌતમસમા, જિન ધર્મના આકાશમાં, ભાનુ સમા જે ચમકતા. એવા... ૩ Jain E cation International ૪૧૮૮૧ For Persol & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ સંઘર્ષ થાય સિદ્ધાંતના, નામે કદાપિ ના ગમે, યુક્તિ નિપુણતા તીક્ષ્ણ પ્રજ્ઞા, જો ઈ દુર્મતિ પણ નમે, દુર્મતતણા અંધકારમાં ગુરુ ‘દિવ્યદર્શન આપતા.. એવા ગુરુ શ્રી ભુવનભાનુસૂરિ ચરણમાં વંદના એવા...૪ શ્રી સંઘના યોગ-ક્ષેમને હૈયે સદા અવધારતા રસઝરતી મીઠી વાણીથી, વૈરાગ્યને વરસાવતા, શિબિરના શુભયોગથી યુવાનોને ઉદ્ધારતા. એવા..૫ તપ-ત્યાગ ને સ્વાધ્યાયથી, જે દેહને કરતાં વહન, બની વર્ધમાન તપોનિધિ, નિજભાવમાં કરતાં રમણ, એકસો ને આઠ ઓળીથી, તપધર્મની કરી સાધના. એવા...૬ વીતરાગ કેરી ભક્તિથી, ભવિ ! ઈષ્ટ સુખને પામશે, ધર્મતણાં એ પુણ્ય પ્રભાવે, દુઃખ દર્દ દૂર થશે, મહાવીરનાં વચનનો, જયનાદ કરતા વિશ્વમાં એવા..૭ ચારિત્ર પાલનમાં હતા, ગુરુદેવ ખડક સમા અટલ, વાત્સલ્ય સહુને આપતા, હૈયું હતું કોમલ કમલ, તવ પુનિત પગલે ચાલવા, આશિષની કરું યાચના.. એવા....૮ 8 જન્મ ચૈત્ર વદ -૬, સં. ૧૯૧૧- અમદાવાદ, દીક્ષા : પોષ સુદ-૧૨, રેસિં, ૧૯૬૭- ચાણસ્મા, પ્રથમ શિબિર સં, ૨૦૧૦ આબુ-અચલગઢ છે દીક્ષા પર્યાય ૫૮ વર્ષ, કાળધર્મ : ચૈત્ર વદ-૧૩, સં. ૨૦૪૯, અમદાવાદ ૧૮૯૨ International For Personal Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વા . તો .. તો આ યુગી સુધી ઝળહળશે | | | | | | | | | કરી શકે ના કોઈ તારા ગુર્ણોના સરવાળા, યુગો સુધી ઝળહળશે ભુવનભાનુનાં અજવાળાં .. કેમ ભુલીશું હું તુજને, ઓ જિનશાસનના રખવાળા, યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા. જગતગુરુ તે જન્મય ધરતી પર કરવા જગઉદ્ધાર, અંધારે અથડાતાં યુવાનો તણો થયો તુ તારણહાર, સી.એ. જેવી જી.ડી.એ.ની ડિગ્રી લીધી પરદેશમાં, માત-તાતને બાંધવ-બેની હરખા ભાવાવેશમાં, શાહ કુટુંબનો આ કુળદીપક વિદ્યાધર થઈ ઝળહળશે , ચીમનભાઈને ભૂરીબેનનું નામ બધે ઉજજવળ કરશે, ખબર હોતી “કાંતિ” માટે લખું વિધિએ જુદુ વિધાન, માનવ નહીં પણ મહામાનવ થઈ કરશે આ તો જગ કલ્યાણ. ગાડી-મોટર-પ્લેન નહીં પણ, ફરશે આ પગપાળા યુગો..૧ માયા મમતા-વૈભવ-ત્યાગ્યા સૌ સુખ સં સારી, મુક્તિ પંથે હાલી નીકળ્યો યુગપુરુષ એ અવતારી, Jainucation International For Perse Rate Use Only www.jainely.org Page #213 -------------------------------------------------------------------------- ________________ એક તો આતમવૈરાગી એમાં ભક્તિ કેરો રંગ ભળ્યો, પ્રેમસૂરીશ્વર જેવા જ્ઞાની સદ્ગુરુનો સંગ મળ્યો. ઓગણીસ સો એકાણું... પોષ સુદ બારસના મંગળ દિવસે, લઘુ બંધુ પોપટની સાથે, ચાણસ્મા પહોંચ્યા હશે, પ્રેમસૂરીશ્વર જેવા સમર્થ ગુરુ પાસે દિક્ષા લીધી, “ભાનુવિજય” ને “પદ્રવિજય” થઈ ભાવે ભક્તિ પ્રારંભી. એક જ પળમાં ઊઘડી ગયાં, અંતરનાં અતૂટ તાળાં યુગો..૨ પ્રમાદ છોડી... કાય કરીને ગુરુ ભક્તિના લીધા પચ્ચકખાણ, રોમે રોમે ગુરુ ગુણ માયા ગુરુ આજ્ઞા ને બનાવી પ્રાણ... વૈયાવચ્ચ, વૈરાગ્ય, વિનયને જ્ઞાન ધ્યાન વળી તપને ત્યાગ, સંયમપરિણતી શ્વાસે શ્વાસે, ગુરુ સેવામાં સદા સજાગ. બાહ્યાભાવથી વિમુખ થઈને, કરતાં જ્ઞાનોપાસના, છઠ્ઠ તપ કરીને, પળ પળ કરતાં રત્નત્રયીની સાધના. વિવિધ ગ્રંથોના વાંચનથી, જ્ઞાનમાં થાતી રહી વૃદ્ધિ, આરાધનાના સતત પ્રભાવે, થાતી રહી ગુણની શુદ્ધિ. આધ્યાત્મિકના અથાગ દરિયે, અંતર કરે ઉછાળા.યુગો..૩ સંવત બે હજાર છની સાલ-મું બઈ ખાતે કર્યો વિહાર, મધ મીઠી વૈરાગ્યવાણીથી મચી ગયો બધે હાહાકાર, ગુરુદેવનાં પ્રવચન સુણવા ઊમટ્યાં બાલગોપાલ હજાર, દિવ્ય પ્રતિભા ભુવનભાનુની સજર્યો અનોખો ચમત્કાર, જ્ઞાન તણા ભંડાર ગુરુજી, વરસ્યા એવા અનરાધાર, ૧૯૧૩ Jain cation International For Persol Private Use Only www.jal pray.org Page #214 -------------------------------------------------------------------------- ________________ તરવરીયા તોખાર સમા યુવકો એ ત્યજી દીધો સંસાર. મારગ સાધ્યો મુક્તિ કેરો છોડી માત-પિતા ઘરબાર, ગુરુ ચરણોની રજ માથે લઈ હાલી નીકળ્યા હારોહાર, મુનિ ગણોને મુમુક્ષુ તણી, ઊઘડી ગઈ પાઠશાળા.યુગો..૪ પ્રેમસૂરીશ્વર ગુરુદેવના સ્વર્ગીય શમણા કર્યા સાકાર, ભેટ દઈ ઉત્તમશ્રમણો ની શાસનને નવલી સુખકાર, પરમતેજ પથરાયાં ગુરુના ઉચ્ચ પ્રકાશ તણા પંથે, સાત્વિક સાહિત્ય પીરસ્યું જગને, અનંત ઉપકારી સંતે. સંયમની સુવાસ ગુરુની નીજ વણીને વર્તનમાં, સમગ્ર જીવન વ્યતીત કર્યું -મનોમંથન, ચિંતન, લેખનમાં. સ્વાધ્યાય-સંયમ-સદ્ ગુણોની-પ્રસરાવી સઘળે સુવાસ, જ્ઞાન-ધ્યાનની દિવસે દિવસે વધતી રહી અવિરત પ્યાસ. યુવા શિબિરના આદ્ય પ્રણેતા, મનમાં બાંધ્યા માળા.યુગો..૫ • ધન્ય ધરા ગુજરાતની ધન નગરી અમદાવાદ રે... પાક્યો યુગપુરુષ - જે રહેશે યુગયુગાંતર યાદ રે... મુમુક્ષુને મુનિઓનો સર્જક જભ્યો સદીઓ બાદ રે.. પાક્યો. • વાણી જેની અમૃત ઝરતી, વિષમવિષ ઉતારે રે... નેણો જેનાં નેહ નીતરતા, દર્શનરિત નિવારે રે... ભુવન ભાનુ તો તેને રે કહીએ.. અવનીને અજવાળે રે.. ભુવન... તપના તેજ લીસોટે જગના રાગ વિરાગને બાળે રે ભુવન...૧ રોમે રોમ અણુએ અણુ, જેનું મહેકે જ્ઞાનાચારે રે... આઠે પહોર અરિહંત હૃદયમાં, પળભર નહીં વિસારે રે... ભુવન... ૨ • ક્યાં જઈ વસવાટ કર્યો ગુરુ, ક્યાં જઈ દર્શન પામું. ક્યાં ગોતું સરનામું ૨.... ગુરૂમાં.... ગુરૂમાં.... ગુરૂમાં..... ૧૯૨૨ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સૂરિ જિતેન્દ્ર વંદનાવલી. હિરાચંદ પિતા માત મનુબા, જેઠમલ નંદ દીપતા, જનમીયા રાજસ્થાનમાં, પાદરલી ગામ શોભાવતા, યૌવનવયે વિવાહ પણ, સંસારે મન ન માનતા, એવા ગુરુ જિતેન્દ્રસૂરિજીને, ભાવથી કરૂં વંદના... મારા ગુરૂ ...૧ આયંબિલ કરીને લગ્ન દિવસે સંયમની કરે ઝંખના એ ચિં તને અવિરત રહી, કર મોહનીયની અલ્પતા, ચૌદ માસનો બાળક ત્યજી, વિરતિનો માર્ગ સ્વિકારતા.. એવા....૨ ભુવન- ભાનુ સૂરિના શિષ્ય, જિતેન્દ્રવિજય મુનિ બને સૂરિ પ્રેમના આશિષથી, સ્વાધ્યાયમાં લયલીન રહે, વિરાગ ધરી નિજપત્નિ પણ, મમતા ત્યજી સંયમી બને. એવા...૩ સળંગ અટ્ટમ ચારસો, કરતા એ રાગી તપ તણા, પરવા ન કરતા દેહની, ગુરુભક્તિ કરે ઉલ્લાસમાં, તપયોગ સહ વિહારમાં, ગુરુ ડોળીને વહનાર રે.. એવા...૪ સૂરિપ્રેમના મનોરથ પૂરવા, મેવાડ પગરણ માંડતા, બની સિંહ સમ શૂરવીર ને, કષ્ટો અધિકા વેઠતા, આહાર – પાણી ના મળે, અંતર કદી અકળાય ના.. એવા....૫ - ૧૯૩છે. Jainucation International For Persol & Davete Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ જિનમૂર્તિનો મહિમા બતાવી, શ્રદ્ધા સહુની જગાવતા, ૨૨૦ જિનાલય પ્રતિષ્ઠા જિણોદ્વાર ૩૦૦ કરાવતા, ઉપકાર જાણી મેવાડવાસી, પ્રભુ સમ ગણી પૂજતા. એવા...૬ ગંભીરતા ગુણે કરી છે, આત્મ શુદ્ધિ કરાવતા, કરૂણાનજરથી નિરખી, વાત્સલ્ય ઝરણું વહાવતા, સંકટ - વિકટ સમયે રહે, મુખ પર સદાયે પ્રસન્નતા. એવા...૭ ૧૦૮ શિષ્યો, ૨૦૦ શ્રમણી ગણના ધારક જે હતા હિત - વાંચનામૃત દાનથી, સમુદાયને સંતોષતા, ગુણરત્નસૂરિના વડિલબંધુ, જિતેન્દ્રસૂરિજી રાજતા. એવા.....૮ સુરતમાં અંતિમ ચોમાસુ, ૫૩ વર્ષની સાધના, મહારોગનું નિદાન પણ, મુખરેખાઓ બદલાયના ડૉક્ટરો બોલી ઉઠ્યા અમે, હસ્તી દેખી લાખોમાં. એવા.....૯ અપૂર્વ સમાધિ નિહાળીને, સહુ મુક્ત કંઠે ગાવતા, આ નર નહી નરવીર બની, સહેતા અસહ્ય વેદના, મૃત્યુનો ભય મનમાં નહી, પળ આખરી પ્રભુ ધ્યાનમાં. એવા....૧૦ પૂર્વ કોઈ સંકેતથી કુલચંદ્રસૂરિજી પધારીયા, નવકાર શ્રવણે પુણ્ય મુનિગણ, નિર્ધામણા કરાવીયા, આસો સુદી બીજ રાત્રી સમયે ૮૩ વર્ષે થયું ગમન. એવા....૧૧ અગણિત ઉપકારો કીધા, અમ અંતરે ભુલાય ના ગુણ’ સ્મૃતિથી પ્રતિમા સ્વરૂપે, હૃદયમાં સ્થાયી થયા, મુનીશ” માંગે સ્વર્ગથી વરસાવો, આશીષ મુક્તિના. એવા....૧૨ (૧૯૪૬ For Lersonal Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વીર વંશ વદનાવલી. શ્રી વીર વંશ શ્રી ભાવાચાર્ય વંદના તીર્થકરો કરે મહામંગલ ધર્મતીર્થ ની સ્થાપના એ તરણતારણ ધર્મતીર્થની જે કરે સંરક્ષણા ગીતાર્થને શાસનપ્રભાવક તે નમું સૂરીશ્વરા એવા શ્રી ભાવાચાર્ય ચરણે ભાવથી કરૂં વંદના.. વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂ વંદના... ૧ પ્રભુવીર પ્રત્યે જેમનું અનુપમ હતું સમર્પણમ્ છબસ્થ પણ જે ઓ સમપે કંઈક જીવને કેવલમ્ લબ્ધિ અનંતી ધારતાને વીર વચન આરાધના એવા શ્રી ગૌતમસ્વામી ચરણે ભાવથી કરૂ વંદના...૨ અગ્યાર ગણધર વીરના તે માટે જે પટ્ટધાર છે . આયુષ્ય સૌથી દીર્ઘ જેનું તેહથી શીરદાર છે જે આજ સઘળા શ્રમણ ભગવનું તે કહ્યા શ્રી સુધર્માના એવા શ્રી સુધર્માસ્વામી ચરણે ભાવથી કરૂં વંદના...૩ એક રાત્રીમાં જે ઓ તણા ઉપદેશનું કરતા સ્મરણ નવયૌવના ને તસ્કરોનું પણ થયું દિક્ષા ગ્રહણ ને આ કલિકાલે થયું જે ઓનું અંતિમ શિવગમન એવા શ્રી જંબુસ્વામી ચરણે ભાવથી કરૂં વંદના..૪ (૧૫ Jain Educer linelibrary.org Page #218 -------------------------------------------------------------------------- ________________ મોહ વિણ નિજ પુત્રી ને સંયમ દઇ સુસ્થિરકરી અલ્પાયુ શ્રીમનકમુનિને શિધ્ર દીયે જે સદ્ગતિ દશવૈકાલિક આપ્યું જેણે ચાલશે અંતિમ સુધી તે શય્યભવસૂરિ ચરણ કમલે ભાવથી કરૂં વંદના.૫ ચૌદપૂર્વી યશોભદ્ર સૂરીશ્વરા ચરણે નમન ને અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ તણું સ્મરણ સમ્રાટ સંપ્રતિ પ્રતિબોધક આર્યસુહસ્તિ સૂરિ ને આર્યમહાગીરિ સૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૬ સૂરિમંત્રના જપકોટીથી જે કોટીગચ્છનાભો મણી સુસ્થિતસૂરિના પાદપ વંદન કરૂં હું ઘણી આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ ને આર્યરક્ષિત સૂરિવરા એવા શ્રી ભાવાચાર્ય ચરણે ભાવથી કરૂ વંદના૭ વિરગર્ભ હરણ કર્યું જે હરિણે ગમે ષી સુરે તે પુણ્યવંતા દેવ દેવર્ધિગણી શ્રમણ બને સૂરિ પાંચસોની સાથે જે ઓ એ કરી શ્રુત લેખના દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ચરણકમલે વંદના...૮ વનરાજ જેવા શોર્યથી જે નીકળતા ભવવન થકી વૈિરાગ્યવાસિત હૃદયથી જે ઓ બન્યા મહાસંયમી વૈરાગી વજકુમારને કરે દાન જે સંયમ તણા આર્યસિંહગિરિ ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૯ ૧૯૬૩ Jain Edu Interna ne na Page #219 -------------------------------------------------------------------------- ________________ Jain Education શ્રમણી મુખેથી શ્રવણ માત્રથી અંગ એકાદશ ધરે ને પારણામાં પોઢતા વૈરાગ્યના રંગો ધરે ત્રણ વર્ષના દીક્ષિત મુનિવર યુગપ્રધાન કહાવતા શ્રી વજસ્વામી ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૧૦ જયાદિ દેવીઓ કરે જેને અહર્નિશ વંદના લઘુશાંતિની રચના વડે, કરે મહામારી નીકંદના ખડ઼ે વિગઈના ત્યાગી સૂરિ પામ્યા જગતમાં નામના શ્રી માનદેવસૂરિ ચરણમાં ભાવથી કરૂં વંદના...૧૧ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથોની રચના સૂરિજીએ કરી અતિ સૂક્ષ્મને અતિગહન શાસ્ત્રોના રહસ્યોને ધરી ઉપકાર કીધો સંઘ પર ન કરાય જેહની વર્ણના હરિભદ્રસૂરીશ્વર ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૨ યાત્રા કરી મહાતીર્થ અષ્ટાપદ તણી જે ગુરુવરે તે વીરસૂરીશ્વરચરણમાં વંદના કરીએ અમે આયંબિલ યાવજીવ કરી જે તપા બિરૂદ ધારતા શ્રી જગચંદ્રસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૩ શ્રી ધર્મઘોષસૂરીશ્વરાજે ધર્મઉદ્ઘોષણ કરે પેથડ મહામંત્રી હૃદયમાં ધર્મનું સિંચન કરે તપાગચ્છ રક્ષક માણીભદ્ર સુરેન્દ્રને પ્રતિબોધતા આનંદવિમલસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૪ ૧૯૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ અહિંસક અને ધર્મી બનાવ્યા તે જગદ્ગુરુને સંસ્મરૂ મહાસંયમી ચે હીરસૂરીશ્વર તણું સ્મરણ કરૂં તપાગચ્છના સુવિશાલને સુવિહિત મહાસમ્રાટ જે શ્રી હીરસૂરીશ્વર ચરણમાં કરૂ ભાવથી હું વંદના...૧૫ સર્જન કર્યું એક શ્લોક માત્રાના શ્રવણથી મહાગ્રંથનું દ્વાદશારનયચક સર્જક મલવાદીને નમું સમ્રાટ વિક્રમ પ્રતિબોધક સિદ્ધસેન દિવાકરા શ્રી ભાવાચાર્યસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૬ સ્વામી સીમંધર જેહવું નિગોદનું વર્ણન કરે તેવું જ વર્ણન ભરતમાં આયરક્ષિતસૂરિ કરે વિદેહના એ નાથની શ્રતધર કરે ઈમ તુલના આર્યરક્ષિતસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના.૧૭ અંજનપ્રતિષ્ઠામાં કરાયે પાદલિપ્ત વિધાન જે તે ના પ્રણેતા જે સૂરીશ્વર યોગસિદ્ધિ નિધાન છે. આકાશમાગે રોજ કરતા પંચતીર્થની સ્પર્શના પાદલિપ્તસૂરિ ચરણમાં કરૂં ભાવથી હું વંદના...૧૮ નવાંગી ટીકા કાજે જેઓ પામતા વરદાનને ધરણેન્દ્ર ને પદ્માવતીની પામતા સહાય જે પ્રભુ પાર્શ્વ સ્તંભનનું કર્યું પ્રાગટ્ય કરી આરાધના શ્રી અભયદેવસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૧૯ Jain Educon International For Persbacetate Use Only www.labrary.org Page #221 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ સાહિત્ય ન્યાય કે દર્શનવળી યોગસૂત્ર પર શાસ્ત્રોતણો આપ્યો ખજાનો તત્ત્વથી જેણે સભર કલિકાલના સર્વજ્ઞને કુમારપાલ પ્રતિબોધતા શ્રી હેમચંદ્રસૂરિ ચરણમાં ભાવથી કરૂ વંદના...૨૦ દેવેન્દ્રસૂરીશ્વરજી કરે ઉદ્ધાર કર્મગ્રંથનો શ્રી ધનેશ્વરસૂરિ લખે મહિમા શ્રી શત્રુંજય તણો જિનભદ્રગણી ક્ષમાશ્રમણ સિદ્ધર્ષીની કરૂં સેવના શ્રી ભાવાચાર્ય ચરણકમલમાં ભાવથી કરૂં વંદના...૨૧ છ વર્ષની લઘુવય મહીં જેઓ કરે સંયમગ્રહણ લક્ષ્મી - સરસ્વતી માતા દીયે જેહને દર્શન સ્વયં દશવર્ષની વય માત્રમાં જેઓ સૂરિ પદ પામતા શ્રી બપ્પભટ્ટસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના...૨૨ જ્યારે થયા જિનબિંબ ઉપર મહાભયાનક આક્રમણ ત્યારે તે રક્ષામાં થયા બત્રીસ શિષ્યોના મરણ તો પણ હૃદયમાં રાખતા રક્ષા તણી સંકલ્પના શ્રી યક્ષદેવસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના...૨૩ મહાતીર્થ શત્રુંજય તણો ઉદ્ધાર ચૌદમો જે કરે અંજનશલાકાથી ઋષભજિન સાત શ્વાસોશ્વાસ લે નિઃસ્પૃહતા ને પુણ્યથી સૂરિ પાંચસે કરે અગ્રતા શ્રી વિદ્યામંડન સૂરિ ચરણે ભાવથી કરૂ વંદના...૨૪ Jain Education Internat ૧૯૯ For Perospar Private Use Only tary.org Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રમણીતણા રક્ષણાર્થે જે ઓ રણ ભૂમિએ જઈ ચઢે ને ગભિલ્લને જીતીને શ્રમણીનું શીલ રક્ષણ કરે એ ક શ્રમણી રક્ષણ કાજે જે ઈતીહાસ સજે યુદ્ધના કાલિકાચાર્યસૂરિ ચરણે ભાવથી કરૂં વંદના... ૨૫ જે સ્તોત્રમાં મહામંત્ર-તત્રો ને યંત્રનો સંગમ ભયો જે સ્તોત્રનો શ્રી જૈન સંઘે હૃદયથી આદર કયો મહાસ્તોત્ર ભક્તામર રચી કરે જૈન ધર્મપ્રભાવની શ્રી માનતુંગ સૂરિ ચરણે ભાવથી કરૂં વંદના... ૨૬ શીખધર્મી કુળથી જે બન્યા સ્થાનકવાસી સંત ને સત્ય સમજાતા તરત જે લાવતા ઉન્માર્ગ અંત અઢાર મુનિવર સાથે કરે સંવે ગી દીક્ષાનું ગ્રહણ શ્રી વિજયાનંદસૂરીશ ચરણે ભાવથી કરૂં વંદના.૨૭ અષ્ટાદશ પુરાણતો મુખપાઠ જેઓને હતા વળી બાર વર્ષે ગૃહત્યાગી જે હ શ્રેષ્ઠ યતિ બન્યા સંવેગી દીક્ષા ને ગ્રહી લહે બ્રહ્મવ્રતમાં નામના શ્રી કમલસૂરીશ્વર ચરણમાં કરૂં ભાવથી હું વંદના...૨૮ કવિકુલમહી મુકુટ સમા વાચસ્પતિ વ્યાખ્યાનના વાદવિજેતા ને વળી સર્જક બહુએ ગ્રંથના આ કાલમાં વિમાનવાસી દેવતા કરે પૂજના શ્રી લબ્ધિસૂરીશ્વર ચરણ કમલે ભાવથી કરૂં વંદના...૨૯ સૂરિમંત્રી ભક્તામરતણા સાધક ગુરુવરને કહું વાત્સલ્ય હૃદયી આપ છો હું આપની કૃપા ચહું તુજ વચન સિદ્ધિથી થયા વિક્રમ અને કો વિશ્વમાં વિક્રમસૂરીશ્વર ચરણમાં હું ભાવથી કરૂં વંદના... ૩૦ (૨૦૦ Jain Ecction International For Personal date Use Only librar.org Page #223 -------------------------------------------------------------------------- ________________ ભલું એક તીર્થંકર પ્રષ્ટિનો વિરહ પૃથ્વી પર રહ્યો પણ સત્ય પ્રરૂપણ થકી આચાર્ય જિનવર સમ કહ્યો વંદુ તે સઘળા સૂરિવરો સમ્યક કરે જે પ્રરૂપણા શ્રી ભાવાચાર્ય ચરણ કમલે ભાવથી કરૂં વંદના.૩૧ રચયિતા - મુનિશ્રી સંસ્કારયશ વિ. મ. સા. કલિયુગ વિષે સિદ્ધિસૂરિ, નેમિસૂરિ, નીતિસૂરિ, આનંદસાગર, બુદ્ધિસાગર, ભક્તિ પ્રેમ મોહનસૂરિ, કેસર, કનક, સુરેન્દ્ર, કપુર, લબ્ધિ, વલ્લભસૂરીશ્વરા વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂ વંદના...૩૨ लब्धि पू.वावा સકલાગમોના મર્મ જાણી ભવિક જીવને બોધતા પટધાર પંચોતેરમાં, જિનશાસને જે દીપતા શ્રી વીરવાચક શિષ્ય શૂરા, વિજય દાનસૂરીશ્વરા વિરતિધરા વીરતાધરા વીર વંશને કરૂં વંદના...૩૩ તપ ત્યાગને સંયમતણો જેમાં સુભગ સંગમ થયો જે ઓ તણો વૈરાગ્ય આજે સહુને હૃદયંગમ બન્યો જેના બ્રહ્મચર્યનો નાદ આજે વિશ્વમાં ગાજી રહ્યો એવા ગુરુશ્રી પ્રેમસૂરિજીના ચરણમાં કરું વંદના... ૩૪ (૨૦૧છે. Jan Educa te rational For Pere brary.org Pdate Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સુધા વરસાવીને યુવા હૃદય પરિવર્તન કર્યું, રસના વિજેતાનું બિરુદ સૂરીશ્વરે અર્જન કર્યું, અતિતીવ્ર મેઘાના બળે શાસ્ત્રો તણું સર્જન કર્યું, એવા ગુરૂ શ્રી ભુવનભાનુ સૂરિ ચરણમાં વંદના... ૩૫ શાસન તણા ઉદ્યાનમાં, કંઈ કેટલાં પુષ્પો ખીલ્યા, તેમાંહી આગમપ્રજ્ઞ સૂરીશ્વર, સુરભિ પુષ્પ સમા મળ્યા સાગર સમી ગંભીરતાથી, સંઘ હિત કાર્યો કર્યા એવા ગુરુશ્રી જયઘોષસૂરિજીના ચરણમાં કરૂ વંદના...૩૬ મેવાડ પગરણ માંડીને, જિનધર્મ ને સમજાવતા સમતા સમાધિ સહિષ્ણુતા નો, માર્ગ સહુ ને બતાવતા મુખડું સદા પ્રસન્ન રહેતું, કષ્ટો અધિકા વેઠતા, એવા ગુરૂ શ્રી જીતેન્દ્રસૂરિજીના ચરણમાં કરૂં વંદના..૩૭ ગુણવારિધિ, શુદ્ધસંયમી તારક બન્યા જે શિષ્યોના ગુણવૈભવે સૂરિ પ્રેમની જેણે કરી હતી સેવના ગુણની સુવાસ પ્રસારતા એ સારથી બને મોક્ષના એવા ગુરૂ શ્રી ગુણરત્નસૂરિજીના ચરણમાં કરું વંદના...૩૮ તીર્થકર સમ સૂરીશ્વરા, ગુણો ની તુલના થાયના, મનના મલિન ભાવો નિહાળે, તો યે અમ પર રોષ ના ગુણરૂપી રત્નો પ્રાપ્ત કરવા, આશિષની કરું યાચના ઉપકારકારી સર્વ સૂરીશ ચરણે "મુનીશ" ની હો વંદના...૩૯ For Perdonerate Use Only www.jainerary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ - સંવેદના છત્રીસી ગુરૂ ગુણ સંવેદના , કેવું પરમ ! છે ભાગ્ય મારું, દેવ-ગુરુ ભેટ્યાં મને કરું ઝંખના ગુરુ-ગુણ તણી, મુજ અંતરે જે રણઝણે ચમકાર કરતો હૃદયમાં, ગુરુદેવ ! તુમ આચાર છે. ઓ પ્રાણ – પ્યારા ! ગુરુવરા ! તમને સદા નમસ્કાર હો ઓ જીવન સારથિ ! ગુરુવરા તુમને સદા નમસ્કાર હો. ઓ...૧ મુજ જીવનના કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ બની મુજને મળ્યાં શબરી સમાં આ ભક્તને, શ્રી રામ સમ બનીને ફળ્યાં તુમ સ્મરણ મુજ તન-મનમહિ, દિન-રાત-સાંજ-સવાર હો ઓ... ૨ શું, ચન્દ્રની જ્યોત્ના કહું, કે વૃક્ષની છાયા કહું ? સંસારના દાવાનલે, બસ ! આપની માયા ચહું તુમસુ પ્રભાવે ચાલતાં, મુજ હૃદયના ધબકાર હો. ઓ. ૩ જિન-તત્વનું વર્ણન કરી, મમ જીવન પરિવર્તન કર્યું સાંનિધ્ય પામી આપનું, મુજ હૃદયનું પાનું ફર્યું મુજ જીવનના ઇતિહાસમાં, અતિ-ભવ્ય આ ચમત્કાર હો. આ...૪ ૨૦૩ Jain Education international Wwwgainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ કેવી મધુરી વાણી છે ! મમ કર્ણમાં રણક્યાં કરે તેજસ્વી છે મુખ સૂર્ય સમ, મમ નેત્રમાં ચમક્યાં કરે ' અને સ્મિત નિરખતાં આપનું, આનંદ અપરંપાર હો. ઓ...૫ | જિમ મોર ચાહે મેઘને, તિમં તુમ સહ મુજ પ્રીત છે તુમ નામના સંસ્મરણથી, મમ સાધનામાં જિત છે વાહ ! રણમહિં જિમ ઝરણ તિમ, તુમ પામી હર્ષ અપાર હો. ઓ. તુમ દૃષ્ટિમાં શું જાદુ છે, બસ ! નિરખતાં મુજ દિલ ઠરે વળી, કામ-ક્રોધાદિ શમે અને પાપની બુદ્ધિ ફરે સુણજો સહુ ! ઓ ગુરુવરા, મુજ જીવન - ખેવણહાર હો. ઓ...૭ અંતરતણા ઉપવનમહિં પુષ્પો અનેરા શોભતાં ! વાત્સલ્યતા ને સૌમ્યતાદિ ગુણ સદા મનમોહતા ગુણ કેટલાં વર્ણન કરું ? જે તરણતારણહાર, હો. ઓ...૮ સાગર સમા ગંભીર છો ને ચંદ્ર જેવો સ્વભાવ છે. વીતરાગ મુજને બનાવવા, તુમ હૃદયનો શુભ ભાવ છે. પણ, રાગ-વનમાં રાચતો, મુજને અરે ! ધિક્કાર હો. ઓ...૯ કદિ યાદ ને ફરીયાદમાં, મુજ અશ્રુ અનરાધાર હો કદિ વેદના-સંવેદનાનો, હૃદય પર અતિ ભાર હો સન્માર્ગ ત્યારે બતાવીને, કિધો ઘણો ઉપકાર હો. ઓ...૧૦ હું વાસનાની ગીચ ગલીમાં, હિંડતો પ્રાણી હતો મોહાંધ ને લોભાંધથી, ઉન્માર્ગમાં ડુબ્યો હતો પણ, શરણ તુમ પામી હવે, ખુલી ગયા શુભ-દ્વાર હો. ઓ...૧૧ મેં અજ્ઞતાની ગંદગીમાં, કેવા પાપો આચર્યા? આસક્તિઓની માંદગીથી વિષયના સેવન કર્યા ભવ-સાગરથી ઉગરવા, તુમ હાથનો ઇંતજાર હો. ઓ...૧૨ Jain Educatinterational For Perscheibe Use Only brary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ મુજ જીવનના સહુ દુર્ગુણો ઉદ્ધારનારા છો તમે ભાવી જીવનની ભવ્યતા અજવાળનારા છો તમે કલિકાલમાં તુમ પ્રાપ્તિ તો, શુભ પુણ્યનો ઉપહાર હો. ઓ...૧૩ મુજ દુર્મતિ ને દીનતા દફનાવનારા છો તમે મુજ પાપ ને સંતાપને પ્રશમાવનારા છો તમે મમ કવચ બની રક્ષા કરો, વિનંતિ વારંવાર હો. ઓ...૧૪ મુજ મૂઢતાને છેદનારા પરમ ઉપકારી તમે અહમ્-પ્રભુ ઓળખાવનારા, અનંત ઉપકારી તમે તુણ ગુણતણો અનુરાગ તો મુજ અજ્ઞતા હરનાર હો. ઓ...૧૫ મુજ દોષરૂપી રોગના છો વૈદ્ય - ધનવંતરી તમે બેડોળતાં નિવારવાં, મુજ શ્રેષ્ઠ શિલ્પી છો તમે સર્વસ્વ સમ મમ ગુરુવરા મુજ ભાવી સર્જનહાર હો. ઓ...૧૬ મુજ ભાગ્યોદયથી સુરમણિ ને ચિંતામણિ મુજને મળ્યાં આ પતિતને કરવા પુનિત, પારસમણિ સમ મુજ ફળ્યાં અનમોલ-મણિ સમ આપથી, હવે તૃપ્તિનો ટંકાર હો. ઓ...૧૭ મમ અણુ-અણુ પરમાણુમાં, પ્રતિ શ્વાસમાં કહુ છું, સુણો ! તુમ વાસ છે, સુવાસ છે, સંબંધ છે જુગ - જુગ જુનો તુમ ચરણ - કમલને પામીને, થયો ધન્ય મુજ અવતાર હો.ઓ...૧૮ ઉપકારો જ્યારે સંસ્મરું, રોમાંચ ત્યારે અનુભવું અતિ ગાઢ છે સંકલ્પ મુજ, હવે તુમ વિના કહો ! ક્યાં જઉં ? શબ્દો નથી જડતાં મને, મન-મોરનો ટહુકાર હો. ઓ...૧૯ તમે પ્રાણ છો ને ત્રાણ છો, વળી રયણ કેરી ખાણ છો સંગર્વથી કહું છું તમે, મુજ જિંદગીની શાન છો હવે દાસને જો વિસરશો તો, તમ વિના મુજ હાર હો. ઓ... ૨૦ ૨૦૫ Jain Education Internationa For Personal & Private Use Only www.ainelibrary.or Page #228 -------------------------------------------------------------------------- ________________ તમે માત છો ને તાત છો વળી, મિત્ર પણ સાચા તમે દિલથી કહું ચાતક સમાં, સેવક તણાં સ્વામી તુમે પ્રિયંકરી તુમ વાણી તો, અધ્યાત્મની અમીધાર હો. ઓ...૨૧ તમે કૃષ્ણ તો અર્જુન છું, ને રામ તો હનુમાન હું તુમ ચરણને પામી બનીશ, ગૌતમ સમો ગુણવાન હું હવે, તુમ સહ આ વિશ્વના સંબંધ સર્વ સ્વીકાર હો. ઓ... ૨૨ વરસાદ જયારે વરસતો, પ્રતિબિંબ છે પ્રતિ બિંદુમાં તુમ નામના આ દિવ્ય-મોતી, ચમકતાં મન-સિંધુમાં ભુલતા નહિ તુમ હાથમાં, મુજ મન-વિણાનો તાર હો. આ...૨૩ આ ઉછળતાં સાગરમહિં જલ-બિંદુઓ જિમ ઝગમગે ઉંચે રહેલા ગગનમાં, વળી, તારલાઓ ટગમગે તેથી અનંતા સ્નેહનો, મુજ હૃદયમાં રણકાર હો. ઓ... ૨૪ જિમ લુણ વિના ભોજન તણી, નહિ સંભવે કદિ મધુરતાં અને ખાંડ જો નહિ મિષ્ટમાં, તો લાગે કેવી અધુરતાં ! કહું છું ખરું, હિમ તુમ વિના, મનડું સદા બેકરાર હો. ઓ... ૨૫ જિમ સૂર્યમાં ઉજાસ છે ને પુષ્પમાં સુવાસ છે તિમ રોમ-રોમે વ્યાપ્ત ને, વિશ્વાસનો પણ શ્વાસ છે તુમ શક્તિ મુજ સંગાથ છે, એવો સદા અણસાર હો. ઓ...૨૬ મુજ દિલમહિં તુમ સાધનાના સૂર્ય-કિરણો ઝળહળે અને પ્રતિ - પળે મુજ ઘટમહિ, તુમ નામનો દીવો બળે દશ પ્રાણમાં પ્રતિ રોમમાં, તુમ ભક્તિનો સંચાર હો. ઓ... ૨૭ સંયોગના સહસાવને, નહિં અન્ય કોઈ મુજ ગમે વિયોગના વડવાનલ, આ હૃદય-તન-મન અતિ ભમે સુણજો ! હવે, મુજ જીવનમાં, અરે ! તુમ વિના અંધાર હો... ૨૮ Jain Educa on International For Persona Rate Use Only www.jalne ary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ કેવી મઝાની ભાવના મુજ હૃદય આ ઝંખ્યા કરે સાંનિધ્ય નિશદિન પામવા, મુજ મન ઘણું ઉછળ્યાં કરે તુમ સાથ છે, સહકાર છે, નૈયા હવે ભવપાર હો. ઓ. ૨૯ વિશ્વાસ મારો ડગમગે, ત્યારે તમે મને ચેતજો હિંમત ધરી આગળ વધુ, સામર્થ્ય મુજને આપજો તુમ સાદ નિશદિન સુણવા, દિલમાં ભર્યો દરબાર હો. ઓ...૩૦ અધ્યાત્મના પીયૂષથી, બુઝાવજો મુજ પ્યાસને પ્રતિ શ્વાસ ને ઉચ્છવાસમાં, રાખું સદા તુમ આશને આ જિંદગીના જંગમાં, તુમ સાથનો પોકાર હો. ઓ...૩૧ જ્યારે કરું ઘણી યાદ હું તુફાન ત્યાં સરજાય છે સમજાવું છું મુજ જાતને, પણ ! મન ઘણું કરમાય છે કરું યાદ ત્યારે પધારજો ! મીઠો સદા લલકાર હો. ઓ.૩૨ ઉપસર્ગો મારા જીવનમાં, અનુકૂલ કે પ્રતિકૂલ હો આશિષ દેજો ડગમગું ના, ફુલ કે ભલે શુલ હો મુજ વેલડી સમ આતમાનો, તુમ થકી ઉદ્ધાર હો. ઓ...૩૩ મુજ જીવનની સંધ્યા ઢળે, ત્યારે જરૂર પધારજો. સમભાવ મારો ટકાવીને, નવકારને સંભળાવજો. હવે મૃત્યુનો પણ ભય નહિ, તુમ નામનો જયકાર ...૩૪ સૌભાગ્ય-યશ-કલ્યાણને વિકસાવનારા છો તમે ચૈતન્યની સહુ સિદ્ધિને વિલસાવનારા છો તમે મુજ યોગક્ષેમ કરો સદા, ભલે આંધિયો હજાર હો. ઓ. ૩૫ ઓ તરણતારણ ગુરુવરા ! તમે સાધના-શણગાર છો ઓ પતિત-પાવન ગુરુવરા ! તુમે સાધ્ય સમ અણગાર છો પામી કૃપા તુમ ગુરુવરા ! આ જીવન મુજ સાકાર હો...૩૬ (૨૦૭ For Personal & Private Use Only www.dainelibrary.org Page #230 -------------------------------------------------------------------------- ________________ મહાવત વંદના અહિંસા સત્યાસ્તેય બર્ભ ત્યાગ પરિગ્રહનો વ્રત, ને રાત્રિ ભોજન ત્યાગ છઠું જ્ઞાન વિરાગ શોભિત, પ્રત્યેક વ્રતના ભાવનું સંક્ષેપથી કરું વર્ણન, અહોભાવથી તે વ્રતને વંદુ નમો લોએ સવ્વસાહૂણ અહો.૧ જે પૂર્ણ અહિંસા વ્રત પ્રથમ જે સૂક્ષ્મ બાદર રૂપ છે, ને દ્રવ્ય-ભાવ ભેદથી જે પરને સ્વ સ્વરૂપ છે, છે છે પાંચ ભાવના યુક્ત જે ને તીવ્ર શિવગતિ કારણે. અહો. છે જે અભિહતાદિ દશ ૪ રૂપે નાશ પીડા ક્લેશ છે, હું ત્રિકાળ ક્રીત કર્તન પચન જે કરણ યોગ ત્રિવિધ છે, રે તેનું છકાય જીવ અંગે સર્વથા જયાં વિરમણે. અહો.૩ 9 પ્રમાદ હિંસારૂપ ગણે નિશ્ચયનો તે પરિણામ છે, પ્રમાર્જના પ્રતિલેખના વળી જયણા અહીં પ્રધાન છે, જેથી મળે શુભ દીર્ઘઆયુ દેહ સુંદર જવરહીને. અહો.૪ ૨૦૮ For Pelsepals Private Use Only www.jainelary.org Page #231 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય વ્રત છે સત્ય જેમાં જીવ વસ્તુ સજજનો, તેઓ તણા હિતકર ને તથ્ય મિત પ્રિય ઉચ્ચારણો, સાવધ તુચ્છ જકારવાણી સર્વથા નહીં ભાવને અહો.૫ હું જે ક્રોધ લોભને હાસ્ય ભયથી રાગ દ્વેષને મોહથી, ૬ નિંદા પ્રશંસા પરને નિજની વચન જે આદેશથી, * તે ત્યાગથી છે વચનસિદ્ધિ સ્વર આદેય પ્રાપણું. અહો.૬ ભાષા સમિતને વચનગુપ્ત કલહ ચારી રહિત જે, વાચંયમાને મૌન મુનિ દેશના ઉપકાર જે, સ્વાધ્યાય મગ્નને જે કરે સમાચારી દસનું પાલન. અહો.૭ માલિક જીવ અરિહંત ગુરુ ચારની સંમતિ વિના, - લેવું નહીં તૃણમાત્ર પણ માંગે અવગ્રહ પાંચના, હું અસ્તેય તે વ્રત તૃતીય જે મનઃ શુદ્ધિ કારણે. અહો.૮ છે અણજાણહુ જલ્સગ્ગહો કહી ટાળતા અદત્તને, 9 દૌર્ભાગ્ય અંતરાય કર્મ હટશે તે વ્રત કારણે, નીતિ તથા ઈમાન પામે અયશ પામે વિનાશનું અહો.૯ છે બ્રહ્મચર્ય વ્રત જ ચોથું ભેદ જેના અઢાર છે, શબ્દાદિમાં નહીં રાગ દ્વેષ જે વાડ નવે રક્ષાય છે, કે જે આત્મરૂપે રમણતા તે બ્રહ્મરૂપ સંવેદન. અહો.૧૦ કે એકાંતવાસનો ત્યાગ કરતા હોય ભલે મા સાથમાં, * નીચા કરે નેત્રો તરત જો લલના આવે દૃષ્ટિમાં, સ્ત્રી પશુ પંડક રહીત જે આવાસ જસ છે પાવન અહો.૧૧ અદત્તાદાન વિ. , ૨૦૯ For Personar & Private Use Only www.jainelary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ-રાત્રિ ભો - આ બ્રહ્માવ્રત પાલન થકી લબ્ધિ તથા સિદ્ધિ વરે, કે પ્રકૃતિ અનુકૂળતા કરે શાંતિ સમાધિને વરે, 5 શ્રી નેમિ જંબુ સુદર્શન ને સ્થૂલભદ્રને વંદન. અહો.૧૨ અપરિગ્રહ વ્રત પાંચમું નિસ્પૃહતા ગુણ કારણે, ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે મુક્ત મમતા બંધન ૪ આસક્તિને મૂચ્છ વિના ધર્મોપકરણનું ધારણું. અહો.૧૩ e સંતોષ ઋદ્ધિ પ્રસન્નતા એ વ્રતપાલનથી થાય છે, કે અંતિમ વ્રત વિકલ્પ ચારે નિશિ ભોજનનો ત્યાગ છે, હું ને એક ભક્ત જ ભોજન તે સાર છે જિનશાસન, અહો.૧૪ છે નવકોટી શુદ્ધ એ વ્રતો પાળી જીવનભર શુભ ભાવથી, પ્રભાવ પાથરી ધર્મનો ને ‘અજિત’ થઈને મોહથી, ને શુદ્ધિ સિદ્ધિ લબ્ધિ પામે તે મુનિઓને નમન. અહો.૧૫ | ઓઘો છે અણમૂલો (તર્જ હોઠો સે ફૂલો તુમ) ઓધો છે અણમૂલો, એને ખૂબ જતન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો . ઓધો છે અણમૂલો... આ વેશ આપ્યો તમને, અમે એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો, ધર્મારાધન કરજો ... ઓઘો..૧ આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાફેલ રહે એને, આ વેશ ડૂબાડે છે, ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો. ઓથો..૨ દેવો ઝંખે તો પણ જે વેશ નથી મળતો, તમે પુણ્ય થકી પામ્યા, એની કિંમત પારખજો, દેવોથી પણ ઊંચે તમે સ્થાન ગ્રહણ કરજો. ઓધો...૩ (૨૧૦ For Personel Private Use Only www.jaine orary.org Page #233 -------------------------------------------------------------------------- ________________ Jain Education મંગલ સંસાર સ્વરૂપ ople slhh પંચસૂત્ર પરિભાવના પ્રથમ સૂત્ર (રાગ - મંદિર છો મુક્તિ તણાં) જે ચાર ભેદો ધર્મના, પ્રભુ તે બતાવ્યાં વિશ્વમાં, વળી તેહમાં શિરદાર ને, નાયક સમો જે જગતમાં, તિહુંકાળમાં પણ જીવની, મુક્તિ નથી જેના વિના, શ્રી પંચત્ર થકી કર્યું, તે ભાવધર્મ આરાધના...૧ વીતરાગ સર્વજ્ઞ વળી, દેવેન્દ્રથી પૂજિત જે, વસ્તુ યથાસ્થિત ભાખતા, ત્રૈલોક્યગુરુ અરુહંત જે, ચોત્રીશ અતિશય ધારકા, ભગવંત જે ત્રણ ભુવનના, તે જગપતિ અરિહંતને, કરું ભાવથી હું વંદના...૨ કૈવલ્યમાં નિરખી કહે, ભવિજીવને ૫૨માતમા, વસતા અનાદિકાળથી, સવિ જીવ આ સંસારમાં, ભવસાગરે તસ ભવભ્રમણ, પણ છે અનાદિકાળના, તસ મૂળ કારણ છે અનાદિકર્મની સંયોજના...૩ દુઃખરૂપ ને દુઃખફળપ્રદા, દુ:ખાનુબંધિ જગ સદા, તેનો કરે વિચ્છેદ જે, લહે શુદ્ધધર્મની સંપદા, તે શુદ્ધધર્મની પ્રાપ્તિ પણ, લહે પાપના વિગમન થકી, કરે પાપવિગમન પણ તથાભવ્યત્વના પરિપાકથી...૪ ભાષે પ્રભુ પરિપાક સાધન તે તથાભવ્યત્વના, અરિહંત-સિદ્ધ-સુશ્રમણ ને, શરણાં ગ્રહો જિનધર્મના, ઈહ-પરભવકૃત દુષ્કૃતોની ભાવથી કરો ગર્હણા, સત્કૃત્ય જે સવિ જીવકૃત, તેની કરો અનુમોદના...૫ ૨૧૧૩ jainelibrary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ 1 પરિપાક સાધન અરિહંત શરણ ભવનાશ કરવા મોક્ષાર્થી ભવ્યજીવો શુભમને, મેં કરજો સદા પ્રણિધાનપૂર્વક પંચસૂત્રના પાઠને, સંક્લેશની ક્ષણમાં સદા કરજો નિરંતર સેવના ને સ્વસ્થતાએ પણ ત્રિસંધ્યામાં કરો સંભારણા..૬ - ત્રણલોકના જે નાથ છે, ભંડાર અનુત્તર પુણ્યના, છેક્ષીણરાગ-દ્વેષને મોહ જસ, વળી નાવ ભવજલધિતણા, અચિંત્ય ચિંતામણી સમા, એકાંત શરણું જેહનું જાવજજીવમ્ લઉં શરણ હું, અરિહંત ભંગવંતો તણું...૭ જે જન્મ-મરણ રહિત બન્યા, કાઢી કલંકો કર્મના ક્ષીણવિન જસ વળી સ્વામી કેવલજ્ઞાન ને દર્શન તણા, નિરૂપમ સુખોથી યુક્ત જે, ને સર્વથા કૃતકૃત્ય છે, શરણું ગ્રહું તે સિદ્ધભગવંતોનું શીવપુરસ્થ જે...૮ સુપ્રશાંત ગંભીર આશયા, સાવઘયોગથી વિરમતા, આચાર પંચ જે જાણતા, ને પર સહાયે નિત રતા, 9 પદ્માદિ સમ ઉપમા વરે, સ્વાધ્યાય ધ્યાન મગ્ન જે, શરણું ગ્રહું તે શ્રમણનું રહે ચઢત ભાવે નિત્ય જે. ૯ સિદ્ધ શરણ laણકે સુરઅસુરનર પૂજિત, મોહતિમિરરવિ ને શિવપ્રદા, છે હરે રાગ-દ્વેષ રૂપી વિષોને મંત્ર બની જે સર્વદા, 3 હેતુ સકલ કલ્યાણનો, જવાલા બની કહે કર્મવન, છે તે જિનપ્રરૂપિત ધર્મનું, શરણું ગ્રહું યાત્વજીના.૧૦ Jain Educa on International For Per a te Use Only w e library.org Page #235 -------------------------------------------------------------------------- ________________ (દુષ્કૃત્યોની નિંદા ઇમ શરણ ગ્રહી સવિ દુષ્કતોની હૃદયથી કરું ગણા, અરિહંત-સિદ્ધાચાર્ય-વાચક-સાધુ ને સાધ્વી તણા, વળી ધર્મપ્રેમી શ્રાવકો ને શ્રાવિકાના વંદના, અપરાધ જે મુજથી થયા, કરું ભાવથી તસ ગણા...૧૧ માતા-પિતા-બંધુ અને, મિત્રો વળી ઉપકારીના, સન્માર્ગ કે ઉન્માર્ગમાં, સ્થિત સર્વ જીવસમૂહના ઉપકરણ ને અધિકરણ વળી, સવિ જડ અને ચેતન તણા અપરાધ જે મુજથી થયા, કરું ભાવથી ત: ગહેણા...૧૨ તે સર્વના સંબંધમાં, વિપરીત આચરણા કરી, દુષ્ટાચરણ અનિચ્છનીય કર્મલીલા આદરી, પાપાનુબંધિ પાપ જે, અતિ સૂક્ષ્મ વળી બાદર ઘણા, તન-મન-વચનથી આદર્યા, કરું ભાવથી તસ ગહેણા...૧૩ તે પાપ મેં કીધાં - કરાવ્યાં ને કરી - અનુમોદના, અતિ રાગ-દ્વેષ કે મોહથી, ઈહભવ તણા-પરભવ તણા, અતિનિધ તે દુષ્કૃત્ય નિશ્ચય યોગ્ય છે પરિત્યાગના, મન-વચન-કાયાએ કરું, હું ભાવથી તસ ગણા...૧૪ કલ્યાણમિત્ર સમા ગુરુથી વાત આ જાણી કરી, સાચી જ છે આ વાત ઈમ, નિજ હૃદયમાં શ્રદ્ધા ધરી, અરિહંત - સિદ્ધની સાક્ષીએ, દુષ્કૃત્યની કરૂં ગણા, મિચ્છામિ દુક્કડ દઈને, કરું ત્યાગ નિજ પાપો તણા...૧૫ ૨૧૩ Jal. CUCCO International For Parental nelibrary.org Page #236 -------------------------------------------------------------------------- ________________ ગ કરી જે આજ મેં, સમ્ય બની મુજને ફળો, પાપો કરું ના હું ફરી, એવી મને શક્તિ મળો, બહુમાન્ય આ મુજને બનો, ઇચ્છું સદા અનુશાસના, અરિહંત ભગવંતો તણી, ને ગુરુ તણી હિતશિક્ષણા...૧૬ નિત દેવગુરુ સંયોગ હો, સાચી બનો મુજ પ્રાર્થના, બહુમાન હો આનું મને, બને મોક્ષબીજ એ કામના, તે દેવગુરુ સાન્નિધ્ય મળતા કરીશ ભાવથી સેવના, અતિચાર વિણ આણા ધરીને પાર પામીશ ભવ તણા... ૧૭ સુકૃતાનુમોદન સંવિજ્ઞ થઈ યથાશક્તિએ, કરું સુકૃતની અનુમોદના, જે ધર્મ અનુષ્ઠાનો સવિ, અરિહંત ભગવંતો તણા, શાશ્વત સ્વરૂપે સ્થિર જે, શુભભાવ સવિ સિદ્ધો તણા, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૧૮ જે સર્વ આચાર્યો તણા, શુભ પંચવિધ આચારની ને સર્વ ઉવજઝાયના, સ્વાધ્યાય વળી શ્રુતદાનની, દશઅષ્ટસહસ શીલાંગ યુત, યતિધર્મ જે સવિ શ્રમણના, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૧૯ સવિ શ્રાવકો ને શ્રાવિકાના મોક્ષસાધક યોગની, ને દેવ - દાનવ-ભવ્યમાનવ-અલ્પભવી સવિ જીવની, માર્ગાનુસારી કૃત્યની, જેથી લહે ફળ શિવ તણા, તન-મન-વચનથી હું કરું, તસ ભાવથી અનુમોદના...૨૦ Jain ducation International For p r ivate Use Only www.alibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ તે પરમગુણ સંપન્ન અરિહંતાદિના શુભબળ થકી, આ માહરી અનુમોદના, સમ્યગુ બનો સુવિધિ થકી, સમ્યગુ બનો શુદ્ધાશયા, સમ્યમ્ ક્રિયાપૂર્વક સદા, સમ્યગૂ નિરતિચારી બની, પુણ્યાનુબંધિ પુણ્યદા...૨૧ સર્વજ્ઞ ભગવન વીતરાગ અચિંત્ય શક્તિયુક્ત જે, ભવિજીવના કલ્યાણમાં કારણ, પરમ આધાર જે, હું મૂઢ પાપી ને અનાદિ મોહથી વાસિતમના, તે દેવગુરુ નવિ ઓળખ્યા, છે તેવી મુજ વિડંબના !..રર અણજાણ છું હું સર્વથા, મુજ હિત-અહિતના ભાવથી, વિરમું અહિતથી હિતતણું, સેવન કરું શુભ ભાવથી, સવિ જીવ પ્રતિ ઔચિત્ય ધરી, કરું ધર્મની આરાધના, ઇચ્છું સદા કરતો રહું, સત્કૃત્યની અનુમોદના... ૨૩ ફળ વર્ણના આ સૂત્ર જે સુભણે-ખુણે-ચિંતન કરે ભાવિતમના, તસ ભવ અનંત તણા અશુભ, અનુબંધ સવિ કર્મોતણા, સુશિથિલ બની, થઈ ક્ષીણ ને, સવિ નાશ પામે યુગપદા શુભધ્યાનની ધારા થકી, શુદ્ધિ લહે જીવ સર્વદા...૨૪ જિમ મંત્ર બંધિત સર્વવિષ, તિમ કર્મ નિજ આતમ પ્રતિ, અતિ અલ્પફળદાયી, સુખેથી દૂર થાયે આત્મથી, બંધાય ના ફરી વાર કદી, સેવા અને નિર્બળ સદા, 'આ સૂત્ર પરિભાવન પ્રભાવે નાશ થાયે આપદા... ૨૫ ૨૧૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ સાર blect Pe કળશ વળી શુભ કરમ અનુબંધ આકર્ષિત બને જસ પાઠથી, પોષણ થકી સંપૂર્ણ બની, શુભકર્મ સાનુબંધથી, પ્રકૃષ્ટ થઈ, નિયમા ફળે, જિમ શ્રેષ્ઠ ઔષધ વિધિવતા. શુભ ફળપ્રદા, સુપ્રવર્તકા, આપે પરમસુખ શાશ્વતા...૨૬ તેથી નિદાનરહિત અને સવિ અશુભ ભાવરહિત સદા, શુભભાવબીજક સૂત્ર આ, પ્રણિધાન શુભ ધરી સર્વદા, સમ્યગ્ ભણો, સમ્યગ્ સુણો, સમ્યગ્ કરો પરિચિતના, શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય ગુણ વરો આતમતણા...૨૭ અરિહંત - સિદ્ધ-સુશ્રમણ ને, જિનધર્મ શરણું હું વરું, ભવોભવતણા સવિ પાપનું મિચ્છામિ દુક્કડં હું કરું, સવિ જીવકૃત સત્કૃત્યની, કરું શુભમને અનુમોદના, વિ જીવ કરું, શાસનરસીની, ભાવું નિત શુભ ભાવના...૨૮ અતિપૂજ્ય પૂજિત પરમગુરુ વીતરાગને મુજ વંદના, વળી જે નમસ્કરણીય સહુને ભાવથી કરું વંદના, જય હો અપ્રતિહત વિશ્વમાં, સર્વજ્ઞ શાસન સર્વદા, પામો પરમ સમકિત થકી, સુખ જગતના જીવો સદા...૨૯ ક્યાં શ્રુતનિધિ શ્રીચિરંતનાચાર્યે રચેલું સૂત્ર આ, ક્યાં મૂઢમતિ સમ માહરૂં, તસ કાવ્ય રૂપે કાર્ય આ, તોએ કર્યું ભક્તિવશે, કલ્યાણ કાજે વિશ્વના, જિનગુણરતન રશ્મિથી પ્રગટે ‘હીર’ સવિ જીવો તણા...૩૦ ૨૧૬ For Person & Private Use Only iry.org Page #239 -------------------------------------------------------------------------- ________________ સમતા સમાધિ યાચના મૃત્યુ સંવેદના જયારે અચાનક આવશે યમદેવ મારા આંગણે , જનમોજનમના ચિરપ્રવાસે લઇ જશે જયારે મને હે વીતરાગ જિનેન્દ્ર ! એક જ છે વિનંતિ આપને ત્યારે સમાધિ-બોધિનું પાથેય દેજો પ્રભુ ! મને...૧ જે છોડશે તે પામશે એવું અહીં કહેવાય છે, કહે છે પ્રભુ, જે મૃત્યુભય તજશે સુખો તે પામશે ! આ જીવ ગર્ભવાસથી પૂરાય જે તનપિંજરે, પિંજર થકી છોડાવનારું કોણ છે વિણ મરણ રે !... ૨ વ્યાધિ અને બંધન અને ઘડપણતણી જાલિમ વ્યથા સંયોગ ને વિયોગ સઘળી દેહની કાતિલ કથા, મૃત્યુસખાની મદદથી આ દેહથી છ ટાય છે આ સત્યને સ્વીકારનારા મુક્તિસ્વામી થાય છે !... ૩ જયારે ઊગ્યું મૃત્યરૂપી સુરવૃક્ષ રૂડું આગણે , ત્યારે સમાધિ-આત્મઋદ્ધિ મેળવી ના જેમણે , તે માનવો જનમોજનમ દારિદ્રય દારુણ પામશે , તનમાં. અને મનમાં અનંતા દુ:ખ-દુગુણ જામશે...૪ (૨૧ Jan E cation International For Personal Private Use Only www.janary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત વિરહ તન-ધન-સ્વજનનો જ કરાવે. તે મરણઆસક્તિવાળા જીવને લાગે સળગતું રેત-રણ ! સંસાર છે નિઃસાર એવું જાણનારા જીવને લાગે મરણ, સુખનું કિરણ, અંધારઘેરા ભવવને !...૫ મૃત્યુસમયની વ્યાધિની કાળી અકારી વેદના અજ્ઞાનીને પીડા જગાડે, જ્ઞાનીને સંવેદના ! જ્ઞાની વિચારે વેદના તો દેહમોહવિનાશનું સાધન સરસ છે, તે થકી છે મરણ, ભવના ત્રાસનું !...૬ પામે પરમ જે ફલ મુનીશ્વર વર મહાવ્રત આચરી, તે ફળ મળે સહેજે, મરણમાં જો સમાધિ આદરી ! બન્ની ધર્મધ્યાને મગ્ન, પીડા અવગણી, શાન્તિ ધરી જે નર સમાધિમય થયો તેણે પરમપદવી વરી...૭ વરસો અને વરસો સુધી જે ઘોર તપકિરિયા કરી, જે જીવનભર સંયમધુરા શૂરા બની કાંધે ધરી, ને આદર્યું દિનરાત શાસ્ત્રોનું મનન અધ્યયન જે, તે સર્વનું ફલ એક, અંતે તો સમાધિમરણ છે !...૮ ચાર દિવસનાં ચાંદરડાં ચાર દિવસનાં ચાંદરડાં પર જૂઠી મમતા શા માટે જે ના આવે સંગાથે... તેની માયા શા માટે?...૧ આ વૈભવ સાથે ન આવે ... પ્યારા સ્નેહી સાથે ન આવે તું ખૂબ મથે જેને મેળવવા તે યૌવન સાથે ન આવે; અહીંનું છે તે અહીં રહેવાનું ... એની ચિંતા શા માટે ?...૨ Jain Bcation International For Perovate Use Only www.jainelibry.org Page #241 -------------------------------------------------------------------------- ________________ સમાધિ દાયક ગીતો) “આટલું તો આપજે” આટલું તો આપજે ભગવદ્ ! મને છેલ્લી ઘડી, ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી...આટલું...૧ આ જિંદગી મોંઘી મલી, પણ જીવનમાં જાગ્યો નહિ, અંત સમયે મુજને રહે, સાચી સમજ છેલ્લી ઘડી...આટલું... ૨ જ્યારે મરણ શય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય મન બને છેલ્લી ઘડી...આટલું...૩ આ હાથ-પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે, ઓ દયાળુ ! આપજે દર્શન મને છેલ્લી ઘડી...આટલું...૪ હું જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં, તું આપજે શાંતિભરી નિંદ્રા મને છેલ્લી ઘડી...આટલું...૫ અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો, જાગ્રત પણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું...૬ Jain International For personal & Plate Use Only For - ૨૧૯ w ary.org Page #242 -------------------------------------------------------------------------- ________________ એક પંખી આવીને એક પંખી આવીને ઊડી ગયું... એક વાત સરસ સમજાવી ગયું. આ દુનિયા એક પંખીનો મેળો...કાયમ ક્યાં રહેવાનું છે. ખાલી હાથે આવ્યા એવા... ખાલી હાથે જવાનું છે. જેને તે તારું માન્યું તે તો... અહીંનું અહીં રહી ગયું..એક...૧ જીવન પ્રભાતે જનમ થયોને. સાંજ પડે ઊડી ગયું સગા સંબંધી માયા મૂકી ... સહુ છોડી અલગ થયું એકલવાયું આતમ પંખી... સાથે કાંઈ ન લઈ ગયું. એક...૨ પાંખોવાળું પંખી ઊંચે, ઊડી ગયું આ આકાશે ભાનભૂલી ભટકે ભવરણમાં... માયા મૃગજળથી નાશે જગતની આંખો જોતી રહીને. પાંખ વિના એ ઊડી ગયું .એક... ૩ ધર્મ પુણ્યની લક્ષ્મીની ગાંઠે... સત્કર્મોનો સથવારો ભવસાગર તરવાને માટે...અન્ય નથી કોઈ આરો જતાં જતાં પંખી જીવનનો... સાચો ધર્મ સમજાવી ગયું..એ.... ૪ મારું આયખું ખૂટે મારું આયખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું...૧ જીવનનો ના કોઈ ભરોસો, દોડાદોડીના આ યુગમાં, અંતરિયાલે જઈને પડું જો, ઓચિંતા મૃત્યુના મુખમાં, ત્યારે મારા સ્વજન બની આવજો, થોડા શબ્દો ધરમના સુણાવજો છે અર. ૨ Jaincation International For Personate Use Only www.jainellbiy.org Page #243 -------------------------------------------------------------------------- ________________ દર્દો વધ્યા છે આ દુનિયામાં મારે રિબાવી રિબાવીને, એવી બીમારી જો મુજને સતાવે છેલ્લી પળોમાં રડાવીને, ત્યારે મારી મદદમાં પધારજો , પીડા સહેવાની શક્તિ વધારજો છે અર. ૩ જીવવું થોડું ને જંજાળ ઝાઝી, એવી સ્થિતિ આ સંસારની, છૂટવા દે ના મરતી વેળાએ, ચિંતા મને જો પરિવારની, ત્યારે દીવો તમે પ્રગટાવજો મારા મોહ તિમિરને હટાવજો છે અર. ૪ સમતાથી દર્દ સહુ... સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બળ દેજો મારી વિનંતી માનીને મને આટલું બળ દેજો કોઇ ભવમાં બાંધેલાં, મારા કર્મો જાગ્યા છે કાયાના દર્દરૂપે, મને પીડવા લાગ્યા છે, આ જ્ઞાન રહે તાજું, એવું સિંચન જળ દેજો.... સમતા. ૧ દર્દોની આ પીડા, સહેવાથી મટશે નહિ કલ્પાંત કરું તો પણ, આદુ:ખડા ઘટશે નહિ, દુર્થાન નથી કરવું, એવું નિશ્ચય બળ દેજો.... સમતા. ૨ છોને આ દર્દ વધે, હુ મોત નહિ માગું, વળી છેલ્લા શ્વાસ સુધી, હુ ધર્મ નહીં ત્યાગું, રહેભાવ સમાધિનો, એવી અંતિમ પળ દેજો..... સમતા. ૩ નથી થાતી ધર્મક્રિયા, એનો રંજ ઘણો મનમાં, દીઠું તો દોડે છે, પણ શક્તિ નથી તનમાં, મારી હોંશ પૂરી થાઓ, એવા શુભ અવસર દેજો.. સમતા. ૪ (૨૨૧૩ Jain Edition International For Personal Date Use Only www.jaimellblary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ માતૃવંદના માતપિતા ઃ શુશ્રુષણ પ્રધાનમંગલં શુભકાર્યાદો ! મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથમાં જણાવ્યું છે કે, “માતા-પિતાની સેવા એ સર્વ શુભકાર્યોમાં શ્રેષ્ઠ મંગલ છે. “મા” નો શબ્દાર્થ શબ્દકોષમાં મળે જ્યારે ભાવાર્થ હૃદયકોશમાં.” માતા એટલે મમતાનો મહાસાગર... માતા એટલે સ્નેહની પાવનગંગા... માતા એટલે વ્હાલનું ઉદ્યાન. માતા એટલે હૃદયની ધડકન..માતા એટલે સર્વસ્વનો સમાવેશ..‘મા તે મા બીજા વગડાનાવા’ દેવ-ગુરુની સાચી ઓળખ કરાવી તેમની સાથેનો સંબંધ જોડાવી આપનાર જો કોઈ હોય તો તે છે મા. હે મા ! તારી ધીરજ અને સહનશીલતા ધરાને શરમાવે તારા સ્નેહમાં બદલાની બદબૂ નથી... તારાં પગલે પગલે સુસંસ્કારોની સુવાસ મહેકે છે... ‘મા’ તારા ગૌરવભર્યા સ્થાનને શત શત વંદન... મા-બાપની આંખમાં બે વખત આંસુ... દીકરી ઘર છોડે ત્યારે અને દિકરો તરછોડે ત્યારે મરતી ‘મા’ રડતા દીકરાનો વિચાર કરે... કમાલ છે... જીવતો દીકરો રડતી માનો વિચાર નથી કરતો... બચપનમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનારો ના બનતો... બચપનમાં તને બોલતાં શીખવાડનાર મા-બાપને ઘડપણમાં તું ચૂપ રહેતા શીખવાડે છે !!! ધિક્કાર છે તને...!! આંધળી ‘મા’ને દીકરો દેખાય... દેખતા દીકરાને મા નથી દેખાતી તો ચાલો, માતાએ કરેલા ઉપકારોને યાદ કરી તેના ઋણમાંથી મુક્ત થવાનો યત્ કિંચિત્ પ્રયત્ન કરીએ એજ માતૃવંદનાનો સારછે. For Personate Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ મારી માવડી એ કે હજાર (રાગ : કહે દો કોઈના કરે યહાં પ્યાર) મારી માવડી એકે હજાર, મારા સુખે સુખી, મારા દુ:ખે દુઃખી એને પોતાનો ના વિચાર.... મારી માવડી...૧ ભાન નો'તું મને આ તનનું, વાચા નો'તી મારી આ જીભમાં રડતો રડતો જ્યારે માતા દુ:ખી થાયે મને આપતી શાતા અપાર...મારી.૨ પાંચ પાંચ બાલુડાને એ સાચવે, પ્રેમની હેલીએ નવરાવે ધન્ય ધન્ય માતા, હૈયે આનંદ થાતાં, એના રોમે રોમે સંસ્કાર... મારી.૩ ભૂખે રહી ભોજન અમને આપે, તરસે રહે મારી પ્યાસ છૂપે હૃદયે સમતા ધરે, ક્રોધ કદીના કરે એના ગુણ ગાયે ભગવાન... મારી.૪ મોટા થઈ કરીયે એનું અપમાન, ગણી સન્માન એ, સહે અપમાન હૈયું અંતર બળે, છાનુ છાનુ રડે, એ તો ચહેરો રાખે ખુશહાલ... મારી.૫ સ્વાર્થી સંતાનો સાથ છોડે, તોયે આ માવડી એનુ હિત ચાહે એને લાખ વંદન, કરે જગ આનમન, એને મળશે મુક્તિનો દ્વાર...મારી.૬ (૨૨૩૩ Jain Edation International For Perdal & P e Use Only www.iaine Page #246 -------------------------------------------------------------------------- ________________ | ઉપકાર કર્યા મુજ પર ઉપકાર કર્યા મુજ પર એનાં ગુણ હું વિસારું છું, કેવો બદલો મેં વાળ્યો ? એ જ વિચારું છું, ઉપકાર કર્યા મુજ પર...૧ પરમાત્મા ઉપકારી, મને મંઝિલ દર્શાવી, મારાં દુર્ગણ ના દેખ્યા, બસ ! કરુણા વર્ષાવી, એની કંઠી ધરવામાં હું હીણપણ માનું છું, કેવો બદલો મેં વાળ્યો...૨ માબાપ મને ખૂંચે, મને જન્મ દીધો.જેણે, મારા પાલનપોષણમાં, ઘણો ભોગ દીધો જેણે, એની વૃદ્ધાવસ્થામાં, મારું ઘર છોડાવું છું, કેવો બદલો મેં વાળ્યો...૩ યાદ આવે મોરી મા... યાદ આવે મોરી મા... યાદ આવે મોરી મા જનમદાતા જનની મોરી, યાદ આવે મોરી મા નાનો હતો ત્યારે લાડ લડાવતી, મોઢામાં ભોજન દેતી નાના રસોડે જમવા બેસી... ચાનકી ધરી દેતી કેવી માયાળુ મા !... કેવી પ્રેમાળું મા... જનમદાતા....૧ રડતો હું તો જયારે જ્યારે... દુઃખી એ બહુ થાતી દીકરા મારા જોઈએ તને શું ! બોલ બોલ એમ કહેતી. મારાં આંસુ લોહી મા... માથે હાથ ફેરવતી મા.. જનમદાતા...૨ પા-પા પગલી ભરતો જ્યારે... રાજી એ બહુ થાતી કાંઈ બોલું ને...કાંઈ ચાલું તો ઘેલી ઘેલી થાતી કેવી પ્રેમાળુ મા !... કેવી માયાળુ મા !..જનમદાતા મારું સાચું તીરથ મા, મારું મોટું તીરથ મા..જનમદાતા...૩ Jaind ation International For Pecan a te Use Only www.jainelib y.org Page #247 -------------------------------------------------------------------------- ________________ सदा की | साथी – ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં...૧ અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહિ...૨ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડ પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં...૩ લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યાં, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં...૪ સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો, તેવુ ભરો, એ માનવું ભૂલશો નહીં..પ ભીને સૂઈ, પોતે અને, સૂકે સુવાડ્યા આપને, એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં...૬ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં...૭ ધન ખરચતાં મળશે બધું, માતા-પિતા મળશે નહીં, `પલ પલ પુનિત એ ચરણ કેરી ચાહના ભૂલશો નહીં...૮ (૨૨૫૩ For Personal&vate Use Only www. ary.org Page #248 -------------------------------------------------------------------------- ________________ જો મા કી ના સુનેગા માતા કો જો પ્યાર કરે વો લોગ નિરાલે હોતે હૈ જિન્હેં મા કા આશિષ મીલે વો કિસ્મતવાલે હોતે હૈ... જો માં કી ના સુનેગા, તેરી કૌન સુનેગા જો માં કો ઠુકરાયેગા, દર-દર કી ઠોકર ખાયેગા.. જો માં કી...૧ જિસ માતા ને જન્મ દિયા થા, ઉસ માતા કો ભૂલ ગયા જિસ માતા ને બડા કિયા થા, ઉસ માતા ને રુઠ ગયા તકલીફ કિતની ઉસને સહી થી, નૌ મહિને ગર્ભ લેકે ફિરી થી યાદ કરો તો હાલ પુરાના, જબ થા નહીં તુ ઇતના સયાના તુમ પર માં કે કિતને ઋણ હૈ કેસે ઇન્ડે ચૂકાયેગા.. જો માં કી...૨ મીઠા મધુ ને મીઠાં મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...૧ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે જનનીની...૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે. જનનીની...૩ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે જનનીની...૪ Jain a tion International For Persona givate Use Only www.jainean.org Page #249 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજા સંવેદના અષ્ટપ્રકારી પ્રાર્થના જલ પૂજા, અષ્ટપ્રકા છે અભિષેક જળના પ્રભાવથી તનુરોગ કે ઇ જનના ગયા, જ નેત્રો તણી ગાદષ્ટિ પાછી આવતા, જો તા ગયા, છે છે દ્રવ્યરોગોથી ભયાનક ભાવરો ગ, નિવારજો , પ્રભુ ! આપને છે નિમત્રણા લ્યો કળશ મુજને પખાળજો ...૧ જે સ્વચ્છતા ધારણ કરે ને સ્વચ્છતા કારણ બને, છે, જે શીતલતા અર્પણ કરે તે જલગુણો નો ખપ બને, - જે ગુણ વર્યા જલદ્રવ્યને તે મુજ જીવનમાં ઉતારજો , શીતલદશા નિર્મળદશા દઇ નીરદીક્ષા આપજો ...૨ જસ વૃક્ષનું છેદન કરે તે ધારને સૌરભ દીયે, જ કોઇ ઓરસિયે ઘસે તે શીધ્ર શીતલતા લિયે, - તે સહજ સુરભિવંત ચંદનના ગુણો મને આપજો , પ્રભુ કાજ રોજ ઘસાવવાનું ભાગ્ય મુજને આપજો ...૩ 5. ક્યારેક પીડા દેહની કે અર્થ કેરી જે પળે , છે કે સ્વજનના થાતા વિયોગે જીવ ક્યારે ના બળે , મુજ જીવનની આંતરદશાને આ રીતે અજવાળજો , ચંદન તાણી તે સહજ સિદ્ધ શીતલદશા મને આપજો ...૪ સૌંદર્યની સાથે રહે સુરભિ જિહાં સદ્ભાવથી, ઉ સુકુમાળતા આવી ભળી વળી જે હમાં નિજ ભાવથી, કંટક ભલે ચોપાસ રહે પણ વિકસતું રહે જે મુદા, પ્રભુ ! પુષ્પસમ જીવન થજો કરૂં યાચના હું સર્વદા ...૫ પૂજા ૨૨ aires docation International For Perse r vate Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ પૂજા નિજ દેહ બાળીને સદા પરને સુગંધ જે અર્પતું, ૐ તે ધૂપસમ ક્યારે બનુ પ્રભુ ! એમ મુજ મનમાં થતું, ૐ પરમાર્થ કેરી ભાવના દઇ ઉર્ધ્વગામી બનાવજો, નિષ્કારણે વત્સલ પ્રભુ ! મને ધૂપદીક્ષા આપજો ... ૮ છે ધન્ય તે દીપક પ્રભુ ! જે આપ ગર્ભગૃહે રહે, ને સતત આપ મુખારવિંદે તેજકિરણો પાથરે, ‘જોવા સમું બસ એક છે પ્રભુરૂપ' કહેતા ઝગમગે, અસ્તિત્વ સઘળું પ્રભુચરણમાં ભાવ એવો ૨ગેરેગે ...૯ ૐ ઘૃતબળે ઝિલમિલ થતા દીપક તન્ના અજવાસને, પ્રભુ ! આપજો મુજ જીવનમાં તવ વચન કેરી સુવાસને, છે દ્રવ્યદીપક તમનિવારક, ભાવદીપ પ્રગટાવજો, દઇ હેય-શેયનો બોધ મુજને દીપદીક્ષા આપજો ...૧૦ પ્રભુ આગળે સ્વસ્તિકરૂપે રહે ભાલતિલકે પ્રતિકરૂપે, ગુણીજન્નતણાએ વધામણામાં જે રહે મૌક્તિકરૂપે, જે સતત શુભસાંનિધ્ય માણી ઉચ્ચગૌરવને વર્યા, તે અખંડ અક્ષતભાગ્ય મળતા માનું કે ભવજલ તર્યા ...૧૧ For Personalrivate Use Only દીપક પૂજા નહીં રૂપનું પણ શીલનું સૌંદર્ય હું ધારણ કરૂં, સદ્ગુણ તણી સૌરભ અનેરી ચોતરફ હું પાથરૂં, સહુ જીવ પ્રતિ કોમળ દશા મુજ હૃદયમાં પ્રગટાવજો, ગુણબાગ ! પ્રેમરાગ ! મુજને પુષ્પદીક્ષા આપજો ... ૬ મુજ જીવનના સુખકાજ હું કંઇ જીવસૃષ્ટિ પ્રજાળતો, પરપીડનવૃત્તિ મુજ જીવનની આજ પ્રભુજી પરિહરો, કરૂણાનિધિ ! બલિદાન કેરી ભાવના મુજમાં ભરો .... અક્ષત પૂજા www.jainelib .org Page #251 -------------------------------------------------------------------------- ________________ 0 અક્ષત પૂજા નૈવેધ ફળ પૂજા અમ જીવનની જે ધર્મકરણી તે અખંડિત રાખજો , * અકરણનિયમથી પાપવૃત્તિને પ્રભુ ! અટકાવજો , જે ફરીથી ના ઊગે અક્ષત ગુણો મને આપજો , ભવપૂર્ણ થાતા શીધ્ર આપ સમીપમાં બોલાવજો ...૧ ર જે સ્વાદથી ને સુગંધથી પણ દૂરથી જનમન હરે, છે નજરે નિરખતા મુખ થકી પાણી ઝરે, શબ્દો સરે, ‘કેવો મજાને પિડ આ’ બસ જીવન એવું આપજો , આનંદ અપે સર્વને નૈવેદ્યદીક્ષા આપજો ...૧૩ કો વૃક્ષડાળીએ ઉગેલું રૂડું ફળ આવે અહીં, પ્રભુ ને સમર્મી માંગજો ફળ એહવું શીખવે અહીં, સર્વવિરતિતરુવરે સન્ક્રિયા શાખા ઉતરે, શુભમતિ અને શુભપરિણતિનું ફળ દીયો મુજને ખરે ...૧૪ આજ લગી અષ્ટોપચારી અપણા પ્રભુ ! મે કરી, આજે અનેરી ભાવસૃષ્ટિ આપની સામે ધરી, અષ્ટપ્રકારી પ્રાર્થના કરજો ડી કરું, સ્વીકારજો , યાચક દશાએ રઝળતાની જીંદગીને સુધારજો ..૧૫ છે પૂર્ણતા પ્રભુ આપમાં તેથી કરે સૌ અર્પણે, જો પાત્રતા જાણો અમારી તો કરો પ્રત્યર્પણ, ભરી કૃપાકળશ સમતામૃત સર્વાગ મુજને પખાળજો , ચારિત્ર ચંદનના વિલે પનથી પ્રભુ ! મને ઠારજો ...૧૬ (સદ્ગુણસુવાસી હે પ્રભુ ! ગુણપુ ષ્પ મુજને અર્પજો , શુભભાવધૂપ ધરી અને શ્રદ્ધાદીપક પ્રગટાવજો , જીવનમહીં શુભકરણીના સ્વસ્તિક અનેરા રચાવજો , ફલદષ્ટિ મારી અપહરી નિષ્કામના ફળ આપજો ...૧૭ ફળ પૂજા (૨૨૯૨ Jair Ech Intel l.org Page #252 -------------------------------------------------------------------------- ________________ ' વિભાગ - ૧ હોટ ફેવરીટ ભક્તિ ગીતો /કૃપા કરો કૃપા કરો કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદ મોપે, કૃપા કરો રે | તારી કૃપાએ મારા કાજ સરો રે.. આદિનાથ...૧ શત્રુંજય ગિરિના સાંઈ સોહામણા, દેવાધિદેવ કરું દિલમાં પધરામણા, અંતર પધારી મારું શ્રેય કરો રે... આદિનાથ...૨ ભવની ગલી નો હું તો ભૂંડો ભિખારી, રૂડા હે નાથ ! તારી કરું આજ યારી, શિવપુરના વાસી મને યાદ કરો કે... આદિનાથ...૩ તારે ને મારે નાથ અંતર ઝાઝેરું, આવો અંતર તો મારા પાપો વિખેર, પાપો વિખેરી દિલ આવી મળો રે... આદિનાથ....૪ તારો વિરહ મારા દિલડાને ડંખતો, તેથી તમારું દર્શ દિલથી હું ઝંખતો, મોંધેરી ઝંખના ને પૂર્ણ કરો રે... આદિનાથ..૫ મંથન સ્વરૂપ તારી યાત્રાના ભાવથી, ટળશે વિયોગ તારો, તારા સંભાવથી, મળવા એકાંત મન મારું મળો રે... આદિનાથ...૬ પ્રેમ સકળસંઘ સાથે તને વંદતો, ભુવનભાનુ તારો ભક્ત આનંદતો, સકળસંઘ તણી પીડ હરો રે... આદિનાથ...૭ ૨૩૦૨ Jain Ed on international For eksona private Use Only w.jainelibrary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ દૂરદૂરથી તારા દરબારે આવ્યો દૂરદૂરથી તારા દરબારે આવ્યો, પાર્શ્વનાથ દાદા તારા દરબારે આવ્યો. દર્શન કરવાને હું તો શંખેશ્વરજી આવ્યો, દર્શન દેજો દાદારે... દાદારે દાદારે દાદારે...૧ તું છે સમર્થ દાદા એવું મેં જાણ્યું, હું છું અજ્ઞાની કાંઈ વધુના હું જાણું, આવ્યો છું તારે દ્વાર, હૈયામાં ધરી હામ, વળશે મુજને નિરાંત હવે થાવુંનાનિરાશ હો...હો...હો, એવા એવા મનસૂબા, ઘડી હું તો આવ્યોર, પૂરજો હો પૂરજો દાદા૨ે ... દાદારે દાદારે દાદારે...૨ જન્મો જનમથી દાદા મુજને તું જાણે, પ્રીત તારી મારી દાદા લોકો શું જાણે. કહેવું શું જગને આજ, તારી મારી આ છે વાત. સાચવજે મુજને નાથ, વિનંતી છે મારી આજ....હો...હો', Jain Education inter અંતરની પ્રાર્થના તું જાણે અજાણે, સુણજો હો સુણજો દાદારે ... દાદારે દાદારે દાદારે...૩ કરને કસોટી હવે બંધ મારા દાદા, કર્મોના લેખ હવે બદલ મારા દાદા, સહેવાની શક્તિ ખૂટી, જીવનની આશ તૂટી, લોકો જાય લાજ લૂંટી, હવે મારી ધીરજ ખૂટી, હો...હો.. ૨૩૧ *&1 Page #254 -------------------------------------------------------------------------- ________________ રડતો રઝળતો હું તો તારે દ્વાર આવ્યો, તારજો હો તારજો દાદા દાદા દાદા દાદા ...૪ આવજોહો આવજો દાદાને... પૂરજોહો પૂરજો દાદા.. સુણજોહો સુણજો દાદા... તારજોહો તારજો દાદા. મળજોહો મળજો દાદાને... દાદા દાદાવેદાદારે.દૂર દૂરથી... - મને વ્હાલું લાગે છે મને વ્હાલું લાગે, પ્રભુ તારું નામ, તન મન ધન પ્રભુના ચરણોમાં પ્રભુજી તમે મારા હૃદયમાં વસજો, આપ આવીને મારો હાથ પકડજો . દીન જનોના નાથ છો, સેવકના રખવાળ છો, તમે મારા ચિતડાના ચોર. તન...૧ પ્રભુ તમે મારા પરમપિતા છો, કરૂણાસાગર માત તમે છો, તમારો આધાર છે, તુજ તારણહાર છે, તમે મારા હૃદયના પ્રાણ, તન...૨ કરૂણાભીની મૂર્તિ તમારી, ભવોભવના તમે છો ઉપકારી, ઉપકારી પ્રભુ નાથ છો, વિશ્વભર વિખ્યાત છો, જો જો બાળક થાય ના નિરાશ. તન...૩ ભવસાગરથી વ્હાલા અમને ઉગારજો, ડુબતી નૈયાને વ્હાલા પાર ઉતારજો, દેવોના પણ દેવ છો, ત્રણ ભુવનના નાથ છો, શ્રાવકની (સાધુની) લેજો રે સંભાળ. તન.....૪ For Persoe32 Use Only ja arv.org Page #255 -------------------------------------------------------------------------- ________________ Jain Educa તારે દ્વારે આવીને તારે દ્વારે આવીને કોઈ, ખાલી હાથે જાય ના કરૂણાનિધાન... કૃપાનિધાન આ દુનિયામાં કોઈ નથી રે, તુઝ સરીખો દાતાર..., અપરંપાર દયા છે તારી, તારા હાથ હજાર, તારીજ્યોતિ પામીને કોઈ, અંધારે અટવાયના... શરણે આવેલાનો સાચો, તું છે રક્ષણહાર, ડગમગતી જીવન નૈયાનો, તું છે તારણહાર, તારા પંથે જનારો કદીયેર, ભવરણમાં ભટકાય ના... V5[ કરૂણા...૧ 233 sonal & p કરૂણા...૨ ખૂટે નહિ કદાપિ એવો, તારો પ્રેમ ખજાનો, મુક્તિનો માર્ગ બતલાવે, એવો પંથ મજાનો, તારા શરણે જે કોઈ આવે, રંક પણ રહી જાય ના... કરૂણા...૩ અજવાળાં દેખાડો . . પ્રભુજી... અજવાળાં દેખાડો, જીનજી... અંતર દ્વાર ઉઘાડો. અજવાળા દેખાડો, અંતર દ્વાર ઉઘાડો, પ્રભુજી... કામ, ક્રોધ મને ભાન ભૂલાવે, માયા મમતા નાચ નચાવે, મોક્ષ માર્ગ ભૂલી ભટકું છું, રાત સૂઝે ના દહાડો... પ્રભુજી...૧ વિપદના વાદળ ઘેરાતા, મને અશુભ ભણકારા થાતા, ચારે કોર સંભળાતી મુજને, આજ ભયંકર રાડો... પ્રભુજી... નરક નિગોદથી તે પ્રભુ તાર્યો, મને અનન્ત દુઃખોથી ઉગાર્યો, તે એક ઉપકાર કરો હજી મુજ પર, જન્મ મરણ ભય ટાળો. પ્રભુજી.૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ 'દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો, મારા તન મન કેરાં તિમિર હરો... દીવડો. માયાનગરનાં રંગરાગમાં, કાયા આ રંગાણી રે, ભવસાગરમાં ભમતાં ભમતાં, પીધા ખારા પાણી રે, દુઃખડાં સર્વે દૂર કરો... દીવડો...(૧) જાણી જોઈને મારગ વચ્ચે, તો વેર્યા કાંટા રે, અખંડ વહેતી પ્રેમ નદીના, પાડ્યા હજારો ફાંટા રે, દેખાડો પ્રભુ રાહ ખરો. દીવડો... (૨) સ્વાર્થ તણી આ દુનિયા માંહે, આશા એક તમારી રે, જીવનના સંગ્રામમાં જો જો, જાઉના હું હારી રે, હૈયે ભક્તિભાવ ધરો, હૈયે મારા વાસ કરો, અંતરાયો સર્વે દૂર કરો... દીવડો... (૩) આંખડી મારી પ્રભુ આખડી મારી, પ્રભુ ! હરખાય છે? જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી મારી. પગ અધીરા દોડતા દેરાસર દ્વારે પહોંચે ત્યાં અજંપો થાય છે. જ્યાં તમારા...૧ દેવનું વિમાન જાણે ઉતર્યું એવું મંદિર આપનું સોહાય છે. જ્યાં તમારા...૨ Jain Educa na International For Person By Use Only www.janary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ ચાંદની જેવી પ્રતિમા આપની તેજ એનું ચોતરફ ફેલાય છે. જ્યાં તમારા....૩ મુખડું જાણે શરદ પૂનમનો ચંદ્રમાં દિલમાં ઠંડક અનેરી થાય છે... જ્યાં તમારા...૪ બસ ! તમારા રૂપને નિરખ્યા કરું ? લાગણી એવી હૃદયમાં થાય છે... જ્યાં તમારા...૫ આવ્યો દાદાને દરબાર આવ્યો દાદાને દરબાર, કરો ભવોદધિ પાર, ખરો તું છે આધાર, મોહે તાર તાર તાર. ૧ આત્મગુણનો ભંડાર, તારા મહિમાનો નહિ પાર, દેખ્યો સુંદર દેદાર, કરો પાર પાર પાર. ૨ તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર, મારા હૈયાનો હાર, વંદુ વાર વાર વાર. ૩ આવ્યો દહેરાસર મોઝાર, કયો જિનવર જુહાર, પ્રભુ ચરણ આધાર, ખરો સાર સાર સાર. ૪ આત્મ કમલ સુધાર, તારી લબ્ધી છે અપાર, એની ખુબીનો નહિ પાર, વિનંતી ધાર ધાર ધાર. ૫ સૂરિ ગુણરત્નસાર, આવે ભાવનગર મોઝાર, કરે વિનંતી અપાર, મોહે તાર તાર તાર. ૬ દીઠો ભાગ્યે દેદાર, થયો સફળ અવતાર, સાચો તું છે તારણહાર દુ:ખો વાર વાર વાર. ૭ (૨૩૫ llain Education inimalna For Personal Private liise Only coainelibrary and Page #258 -------------------------------------------------------------------------- ________________ ( વિભાગ - ૨) હૃદયસ્પર્શી વેદનાશીલ ગીતો કર્મો કરેલાં મુજને કર્મો કરેલાં મુજને નડે છે, હૈયું હીબકાં ભરીને રડે છે, જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા મથું તો મરાતું નથી, હો...હો...હો..હો..હા...હા...હા...હા.. કર્મો કરેલાં...૧ કોઈ જન્મે કરમુ મેં હસીને કર્યા, આંસુડા આજ મારા નયનમાં ભર્યા, મેં પ્રયાસો કર્યા માણવા જિંદગી, કર્મ મુજને સફળ ના થવા દે ફરી... કર્મો કરેલાં. ૨ જિંદગી ના મળે મોત આવે અગર, મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર, જાણ હો’તી મને આ પરિણામની, તો કરત નહિ હું સંગત બૂરા કામની... કર્મો કરેલા...૩ એક ઘડી પ્રભુ એક ઘડી પ્રભુ ઉર એકાંતે, આવીને નેવે મળે, સોનામાં સુગંધ ભળે, સોનામાં સુગંધ ભળે... ખોયું હોય જીવનમાં જે જે, પાછુ આવી મળે, જયાં જ્યાં હાર થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત મળે, સોનામાં..૧ ના કાંઈ લેવું, ના કાંઈ દેવું, ચિંતા એની ટળે, ના હોય જીવન ના હોય મૃત્યુ, ફેરા જો ભવના ટળે, સોનામાં...૨ Jain E cation International For PerereBeate Use Only W e library.org Page #259 -------------------------------------------------------------------------- ________________ કર્મ કીધા હોય જે જીવનમાં, સઘળાં સાથે બળે, કરુણાસાગર વીર પ્રભુનો સાચો સંબંધ મળે, સોનામાં...૩ વિનંતિ કરું છું પ્રભુ હું તમને, જીવનની છેલ્લી પળે, મુઝ મનડાની વીણાના તારોમાં, ઝંકાર તારો મળે, સોનામાં...૪ જિમ બાળ ઝાલે, માતનો હાથ, તિમ તારો ઝાલ્યો છે કે, ચિંતા કરજે તું ભવોભવ મારી, જ્યાં લગી ન મુક્તિ મળે, સોનામાં...૫ પ્રભુ એ વિનંતી પ્રભુ એ વિનંતી, હવે તો સ્વીકારો, નથી ગમતું ભવમાં, હવે તો ઉગારો, કદી ક્રોધનાં તો, વાદળ ચઢે છે, સમજના સૂરજને, તે આવરે છે. સમીર થઈ ક્ષમાના, હવે તો પધારો...પ્રભુ. ૧ કદી માન હાથી આવી ચઢે છે, વિનયના શિખરથી ગબડાવી દે છે, સમર્પણની સરગમ, બની ને પધારો...પ્રભુ. ૨ કદી તો કપટના, કાંટા ઊગે છે, નિખાલસ વિચારોનાં ફૂલોને વધે છે, માળી બનીને, હવે તો પધારો...પ્રભુ. ૩ લાલસાનો સાગર, તુફાને ચઢે છે, તપ અને ત્યાંગના, વહાણો ડૂબે છે, સુકાની બનીને, હવે તો પધારો... પ્રભુ. ૪ આત્મકમળમાં, જો તું પધારે, જીવનની નૈયા, પહોંચે કિનારે, કરુણા કરીને હવે તો પધારો...પ્રભુ. ૫ છેલ્લી વિનંતી પ્રભુજી તમોને, વિસારીના દેશો, ભક્તજનોને, શ્વાસોની ધડકન, બનીને પધારો... પ્રભુ...૬ ૨૩૭ Jairan For pesonal & Private Use Only www jainelibrary.org Page #260 -------------------------------------------------------------------------- ________________ હે કરુણાના કરન્કાર હે કરુણાના કરનારા ! તારી કરૂણાનો કોઈ પાર નથી. મારા સંકટને હરનારા.... તારી...૧ મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોને ભૂલનારા.... તારી..૨ હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા... તારી..૩ ઓ પરમ કૃપાલુ વ્હાલા, મેં પીધાં વિષના પ્યાલા વિષને અમૃત કરનારા... તારી....૪ કદી છોરું કછોરું થાયે, તું તો માવિતર કહેવાય. મીઠી છાયાના દેનારા.. તારી....૫ મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો, મોક્ષ મારગના દેનારા...તારી..૬ છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે અવિનાશી મારા સાચા ખેવન હારા...તારી...૭ અવાર-શાનીનો અવતાર માનવીનો, ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે... અવતાર..૧ સુરલોક માંયે ના મળે, ભગવાન કોઈને, અહીં આ મળ્યા પ્રભુ તે , ફરીને નહીં મળે. અવતાર... ૨ લઈ જાય પ્રેમથી તને, કલ્યાણ મારગે, સંગાથ આ ગુરુનો ફરીને નહીં મળે... અવતાર...૩ (૨૩૮ Jain E ation International Ronal Page #261 -------------------------------------------------------------------------- ________________ જે ધરમ આચરીને, કરોડો તરી ગયા, આવો ધરમ અમૂલો ફરીને નહીં મળે... અવતાર...૪ કરશું ધરમ નિરાંતે, કહે તું ગુમાનમાં, જે જાય ઘડી તે ફરીને નહીં મળે... અવતાર...૫ બધી મિલકત બધી મિલકત તને ધરું તો પણ, તારી કરુણાની તોલે ના આવે, તે મને પ્યાર જે કયો ભગવંત, મારાથી એનું મૂલ ના થાયે, જિંદગીભર તને ભજુ તો પણ, તારી મમતાને તોલે ના આવે, તે મને પ્રેમ જે દીધો ભગવંત, મારાથી એનું મૂલ ના થાય.....૧ અનાદિ કાળથી ભટકવામાં, કોઈ સ્થાને મિલન થયું તારું, યાતો ઉપદેશ મેં સુણ્યો તારો, જેને બદલી દીધું જીવન મારું, ભોમિયા તો ઘણા મળ્યા મુજને, કોઈ પ્રભુ તારી તોલે ના આવે, તેં મને રાહ જે બતાવ્યો છે, મારાથી એનું મૂલ ના થાય... ૨ મને સાચી સલાહ તે દીધી, એ થી આચરણ મેં કર્યું એનું, સાચી કરણી કરી કોઈ ભવમાં, આ ભવે ફળ મને મળ્યું એનું, મારા ઉપકારી છે ઘણાં જગમાં, કોઈ પ્રભુ તારી તોલે ના આવે, તે મને ધર્મ જે પમાડયો છે, મારાથી એનું મૂલ ના થાય...૩ મળ્યા છે જે સુખો મને આજે, એ બધા ધર્મના પ્રભાવે છે, તારા ચરણે બધું ધરી દેતાં, મને આનંદ અતિ આવે છે , તારું આ ઋણ ક્યારે ચૂકવાશે, મને અંદાજ એનો ના આવે, ભવોભવ સેવના કરું તારી, તોય સંતોષ મુજને ના થાયે..૪ (૨૩૯૨ Jain connectioner wwwalinelibrady.org Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ તે મને જે આપ્યું છે. પ્રભુ તે મને જે આપ્યું છે, તેનો બદલો હું શું વાળું ? . બસ તારી, ભક્તિ કરી કરીને, મારા મનડાને વાળું પ્રભુ...૧ પ્રભુ! નરકનિગોદથી તે તાર્યો, મને અનંત દુ:ખોથી ઉગાર્યો, તારા ઉપકારો અનંતા છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ....૨ અહીંલગી પહોંચ્યો, પ્રભુ તારી કૃપા, તુજ શાસન પામ્યો, તારી કૃપા જીન ધર્મ તણી બલિહારી છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ....૩ પ્રભુ મોક્ષ નગરનો સથવારો, હું મોહનગરમાં વસનારો, તું ભવોભવનો ઉપકારી છે, તેનો બદલો હું શું વાળું ? પ્રભુ...૪ તારા શરણે આવ્યો છું. તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, મને લઇ જા પ્રભુ તારા ધામમાં તારુ શરણે પ્રભુ હું સ્વીકારું છું, મને લઇ જા પ્રભુ તારા ધામમાં... તારા ઘડી ઘડી નાથ તારો વિરહ સતાવે, હું અહીં સબડું ને તું ત્યાં બિરાજે છે, ક્યાં રે હોતું હશે આવું પ્રેમમાં...તારા...૧ અંતરની વાત મારે, કોને જઈને કહેવી, હૈયાની વેદના મારે, કેમ કરી સહેવીર અંતરયામી છે, પ્રતીતિ કરાવી દે પછી.... ૨ ક્યારે મળે નાથ હું તો જોઉં તારી વાટડી, રોઈને રાતી થઈ છે, હવે મારી આંખડી, પદ્મનંદીની વિનંતી તું માની લે પછી. તારા...૩ For Perena te Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ વાણીલ્લલાલા મારા વ્હાલા પ્રભુ, કયારે મળશો મને મારી આશા પૂરી, કયારે કરશો તમે, મારા... કરુણાસાગર બિરુદ છે તમારું પ્રભુ. કરુણા કરશો એ આશ ધરું હું પ્રભુ. રાત-દિવસ હું સમજું છું પ્રભુ તુજને, મારી આશા....૧ મારી કબૂલાત છે કે, પતિત હતો હું. પણ પતિતોને તારનારો, એક જ તું. પતિત પાવન બની, ક્યારે આવશો તમે, મારી આશા....૨ તુજને નિરખી શકું, એવી દષ્ટિ તું દે... તુજને ઓળખી શકું, એવી શક્તિ તું દે. તારી છાયાની માયામાં રહેવું ગમે, મારી આશા..૩ gી જેથી તુજને જોયા કરું, તારી સન્મુખ રહું તારા હોઠ ફડફડે એની રાહ જોઉં છું હાલા રાહ જોઉં છું, દાદા રાહ જોઉં છું. તુજને... ૧ તને મનથી હું અહર્નિશ સમરતો રહું, તારી આશામાં જુગ જુગથી રાહ જોઉ છું... તારી આંખો પટપટે હો... હો... હો... તારી આંખો પટપટે એની રાહ જોઉં છું... હું તો રાહ જોઉં છું, છાલા રાહ જોઉં છું... તુજને..૨ કોઈ પરભવની પ્રીત મારી જાગી ગઈ, તને મળવાથી ભીતિ બધી ભાગી ગઈ, તારી અમી દષ્ટિ માટે... હો. તો તલડ્યા કરું... તુજને...૩ (૨૪૧ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ યુગોથી હું પુકારું છું, પ્રભુ ! ક્યારે કૃપા કરશો ? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ! કયારે કૃપા કરશો ? યુ. ૧ પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે, ગરમ રણમાં તરુવરનો મુસાફર છાંયડો ગોતે, તમોને એમ ચાહું છું, પ્રભુ ! ક્યારે કૃપા કરશો ? યુ. ૨ સમાવી લે સરિતાને, સમંદર જે ઉમળકાથી, તમે દિલમાં સ્વીકારી લો, મને એવી જ મમતાથી, વિયોગે હું સુકાઉ છું, પ્રભુ ! કયારે કૃપા કરશો ? યુ. ૩ જનેતા જેમ ડગમગતા, શિશુની આંગળી ઝાલે, તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે, તમારો સાથ માંગુ છું, પ્રભુ ! ક્યારે કૃપા કરશો? યુ. ૪ ભૂફીની રસી તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા તમે મૂશળધાર વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા...૧ હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી, જ્ઞાન ખજાનનો તમે લૂટાવ્યો, તોયે અમે અજ્ઞાની તમે અમૃતરૂપે વરસ્યા, અમે ઝેરના ઘૂંટડા ફરસ્યા, તમે...૨ સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા પ્રેમની જયોતિ તમે જગાવી, આતમ ઉજજવળ કરવા તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા, તમે..૩ શબ્દ શબ્દ શાતા આપે, એવી તમારી વાણી એ વાણીની પાવનતાને, અમે કદીના પીછાણી તમે મહેરામણ થઈ ઉમટ્યાં, અમે કાંઠે આવી અટક્યાં, તમે....૪ For Pers In&O te Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારી સ્વામી સલુણા મંદિર પધારો સ્વામી સલુણા, તમારા વિના નાથ ક્યાંય ગમે ના... મંદિર... અંતરની વાતો આ આંસુ કહે છે, પ્રભુ મુખ જોવા, આ દૃષ્ટિ ચાહે છે, હવે નાથ ઝાઝું તલસાવશો ના... મંદિર....૧ સ્મરણ જન્મ જૂના, સ્મૃતિમાહે આવે, નયન શોધતા તમને, પ્રભુ આર્દ્ર ભાવે, કે મુખ પરથી ષ્ટિ હટાવી હટેના ... મંદિર..૨ હરખાતા પલપલ પ્રભુ તમને જોઈ, હવે દિન વિરહના વીતે રોઈ રોઈ, વિયોગનું દુ:ખ આવું હશેના, વિયોગનું દુઃખ, કોઈને મળેના... મંદિર... ૩ તમે જઈ વસ્યા સ્વામી સ્વરૂપ રમણમાં રઝળતા રહ્યા અમે, સંસાર વનમાં, હવે નાથ અંતરથી, અળગા થશોમાં... મંદિર... ૪ પ્રભુ અમને તારો, ઉગારો બચાવો, મૂકી મસ્તકે હાથ, પાર ઉતારો, કૃપાવંતને ઝાઝું, કહેવું ઘટે ના... અંતરની જ્યોતિ, પ્રગટાવી જાવો, અમી આતમમા, છલકાવી જાવો, ક્ષમાવંતને ઝાઝું, કહેવું ઘટે ના...મંદિર....૬ ૨૪૩ For Personal Private Use Only મંદિર...૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ દુર્ગણને કોઈ કહી આવો (રાગ : ધીરે ધીરે બોલ) દુર્ગુણને કોઇ કહી આવો, કહી આવો કોઇ કહી આવો, સંદેશો મારો દઇ આવો, દઇ આવો, કોઇ દઇ આવો, તારા તાબે થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી... દુર્ગુણને...૧ ક્રોધને કહેજો આવેલા હથિયાર, ઢાલ ક્ષમાની રાખી મેં તૈયાર, કોઇ ગાળ દે, એને પ્યાર દઉં, શક્તિ છતાં, સમતા ધરૂં, પણ ક્રોધી મારે થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી. દુર્ગુણને...૨ માનને કહેજો આવે રણમેદાન, નમ્ર બનીને ખેલું હું સંગ્રામ, મને જે મળ્યું, મારૂં નથી, બીજા થકી, સારૂં નથી, અભિમાની મારે થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી. દુર્ગુણને...૩ માયાને કહેજો કે છોડે બાણ, નિર્મળ થઇને આપુ છું આહ્વાન, સુખ ના મળે તો ના મળે, દુઃખ ના ટળે, તો ના ટળે, પણ કપટી મારે થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી. દુર્ગુણને...૪ લોભને કહેજો તું સૌનો સરદાર, મારે પણ સંતોષ તણો સહકાર, તું ઘા કરે, તૃષ્ણા તણો, હું સાથ લઉં, તુપ્તિ તણો, પણ લોભી મારે થવું નથી અને દુર્ગતિમાં હવે જવું નથી. દુર્ગુણને...૫ તારા ગુણોનો સ્પર્શ તારા ગુણોનો સ્પર્શ મને આપ મારા સ્વામી, મને તારા મારગ તણા ઓરતા, તારૂ વિરતી વરદાન મને આપ મારા સ્વામી, મને તારામારગ તણા ઓરતા..તારા...૧ Jain lucation International For Pesco Pivate Use Only www janary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ આ સંસારે માન મદારી, નાચ નચાવે ક્રોધ કરાવે, કુરગડુની ક્ષમા તુ મને, આપ મારા સ્વામી, મને હળવા થવાના ઘણા ઓરતા.. તારા... ૨ કપટી છે સંસારની માયા, કામણગારી એની કાયાં, સ્થુલીભદ્રનું વ્રત મને આપ મારા સ્વામી, મને સત્વ ફોરવવાના ઘણા ઓરતા. . તારા...૩ બુધ્ધીનો વંટોળ જો આવે, શ્રધ્ધાની નાવલડી ડોલે, સુલસાની શ્રધ્ધાતું મને આપ મારા સ્વામી, મને ધર્મલાભ સુણવાના ઓરતા મને સમ્યગ્ દર્શન તણા ઓરતા.. તારા...૪ અહંકાર ના અગ્નિ ઝલતા, જેમાં આતમ પલપલ બળતા, અર્હમ્ ની આરાધના તું આપ મારા સ્વામી... મને અરિહંત થવાના ઘણા ઓરતા.. તારા...૫ કેવાં કેવાં દુઃખડા સ્વામી... (તર્જ-(૧) પહેલા પહેલા જુગમાં) કેવાં કેવાં દુ:ખડા સ્વામી, મેં સહ્યા નારકીમાં, એક રે જાણે છે મારો આતમા પરમાત્મા... હોજી રે, એક રે.... લબકારા લેતી કાલી વેદનાઓ સહેતા સહેતા, વરસોનાં વરસો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં.હોજી રે, વરસો... ઈણરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, થયો રે'જનમ મારો જાનવરના લોકમાં. હોજી રે, થયો રે. ૧ (૨૪૫) Page #268 -------------------------------------------------------------------------- ________________ દુઃખડા નિવારો મારા જનમ મરણના પરમાત્મા, કેવા કેવા જુલમો વેઠ્યાં, જાનવર બનીને સ્વામી, એક રે જાણે છે મારો આતમા પરમાત્મા... હોજી રે, એક રે.... બોજો અલખામણો ને લાકડીના માર ખાતા, વહેતી'તી આંસુડાની ધાર મારી આંખોમાં, હોજી રે... ઈણરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં, થયો રે જનમ મારો દેવતાના લોકમાં, હોજી રે... દુ:ખડા.૨ કેવાં કેવાં મંથન સ્વામી મેં કર્યા દેવલોકે, એક રે જાણે છે મારો આતમા પરમાત્મા... હોજી રે... રિદ્ધિને સિદ્ધિ તોયે તમારા વિયોગે સ્વામી, જન્મારો ગાળ્યો જાણે ઘોર કારાવાસમાં, હોજી રે... હેજી... આરે મલકનું જ્યાં પુરું થયું આયખું ત્યાં, થયો રે જનમ મારો માનવીના લોકમાં. હોજી રે... દુ:ખડા.૩ કેવા કેવા નાટક સ્વામી, હું કરું આ જનમમાં, એક રે જાણે છે મારો આતમા પરમાત્મા... હોજી રે... મનડાની માયા કાજે ધરવા પડે છે મારે, ડગલે ને પગલે નવલાં રુપ આ સંસારમાં, હોજી રે... હેજી... આરે મલકનું જ્યારે પુરું થાય આયખું ત્યાં, તેડાવો મુજને સ્વામી, ત્યાં તમારા લોકમાં, હોજી રે... દુઃખડા.૪ હે... કેવા કેવાં વર્ણન સ્વામી મેં સુણ્યા એ મલકનાં, અધીરો બન્યો છે મારો આત્મા પરમાત્મા... જન્મ, જરા, મૃત્યુ કેરાં દુઃખડાને બદલે સ્વામી, રહેવાનું ત્યાં તો સુખનાં શાશ્વતા સહેવાસમાં, હોજી રે... હેજી... ચાર ચાર ગતિના ફેરા, હવે નથી કરવા માટે, કરવો છે કાયમનો વસવાટ, પંચમ લોકમાં, હોજી રે... દુઃખડા.૫ ૨૪૬૭ For Personal e Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ - ૩) ભાવયાત્રીસુપરહીટભક્તિગીત) ચલો બુલાવા આયા હૈ દુહોઃ- દાદા જિનકો યાદ કરે, વો લોગ નિરાલે હોતે હૈ, દાદા જિનકા નામ પુકારે, વો કિસ્મતવાલે હોતે હૈ, ચલો બુલાવા આયા હૈ, દાદાને બુલાયા હૈ, હો...પાર્થ પ્રભુ કે ચરણો મેં, હમ ભક્તિ કરને આયે હૈ, ચલો બુલાવા...જય દાદા કી, ચલો બુલાવા આયા હૈ...૧ મહિમા તેરી સુનકર પ્રભુવર, દ્વાર પર તેરે આતે હૈ, ભક્તો કે રખવાલે પ્રભુજી, તેરા ધ્યાન લગાતે હૈ, તાર દિયા લાખોં પ્રાણી કો, હમભી ક્યાં પરાયે હૈ ચલો..૨ પાર્શ્વપ્રભુ કે સુમરિન સે, કષ્ટ સભી મિટ જાતે હૈ, રોતે રોતે આતે હૈં ઔર હસતે-હસતે જાતે હૈ, જિસને તેરા ધ્યાન લગાયા, ઉસકા બેડા પાર હુઆ.ચલો...૩ જોર સે બોલો-જયદાદાકી, પ્રેમ એ બોલો - જયદાદાકી નૈયા તારે-જય પારસકી, સબમિલ કર બોલો જયદાદાકી ઓ...જિસને જિતના દુઃખસહા હૈ, ઉતના હી સુખ પાયેગા. ચલો...૪ [ આ તો મારા પ્રભુજીનો આ તો મારા પ્રભુજીનો સુંદર દરબાર, આવો દરબાર મેં ક્યાંય નથી જોયો આજેથયો પ્રભુજીનો સુંદર શણગાર', આવો શણગાર મેંક્યાંય નથી દીઠો. આવો. ૧ પંચવરણના ફૂલ લઈ આવ્યો, મધ મધ મધ મધ સુગંધ રેલાઈ. આવો. ૨ ટમટમ ટમટમ દીવડાઓ પ્રગટે, ઝગમગ ઝગમગ જયોતિ ફેલાયર, આવો.૩ (૨૪૭૩ For Personal- vate Use Only Eduation International www.jan library Page #270 -------------------------------------------------------------------------- ________________ ઝગમગતાં તારલાનું દેરાસર હોશે वसम्महर पारवताय ઝગમગતા તારલાનું દેરાસર હોશે, એમા મારા પ્રભુજીની આંગી રચાશે, સુંદર સોહામણી મુરત હો જો, એમાં મારા પ્રભુજીની આંગી રચાશે....(૧) અમે અમારા પ્રભુજીને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપાથી સુંદર હિરલા હોશે, એમાં મારા પ્રભુજીની...(૨) અમે અમારા પ્રભુજીને ફૂલોથી સજાવીશું, ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓથી સુંદરડમરો હોશે, એમાં મારા પ્રભુજીની...(૩) અમે અમારા પ્રભુજીને મંદિરમાં પધરાવીશું, મંદિરમાં પધરાવી અમે હૈયામાં પધરાવીશું, હૃદય સિંહાસને બેસણાં હો જો . એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોશે. ઝગમગતાં.... (૪) Jain Ecation International For Pere2 Eerkate Use Only www. j ary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ ઊંચાઈવરથી આવીને ઊંચા અંબરથી આવોને પ્રભુજી, દર્શન કરવાને તરસે આંખડી સૂરજને ચાંદના મેંદીવડા પ્રગટાવ્યા ટમટમતા તારલા ને રસ્તે બિછાવ્યા, થયો રે અધીર હું તો જોઉં તારી વાટડી... દર્શન..૧ આવો તો નયનોમાંથી અમીરસ વરસાવજો કાપો ને કર્મ અમારા ભક્તિ સ્વીકારજો મુખડું જોવાં હું તો નિરખું છું વાટડી... દર્શન...૨ લાખ લાખ દીવડાંથી દેરાસર સજાવ્યું, હૃદય સિંહાસનમાં આસન બિછાવ્યું, આવો મારા અંતરમાં પધારો મારા પ્રભુજી... દર્શન...૩ તું તારજે ડુબાડજે, જીવાડજે કે મારજે સઘળું તને સોંપી દીધું આદીશ્વર ભગવાન રે.... ડુબાડજે, ઉગારજે, તરછોડજે સ્વીકારજે... સઘળું...૧ સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે સ્મરણ તારું આપજે કે માયામાં લપટાવજે... સઘળું...૨ સત્સંગ કોઈને આપજે કે, દુસંગમાં તું રાખજે દર્શન તારા આપ કે રખડતો તું રાખજે... સઘળું....૩ સઘળું તારું રાખજે પણ વાત મારી માનજે સદ્ગુરુનાં ચરણોમાં બાળને સ્થાન આપજે.. સઘળું...૪ (૨૪૯૩ Jain a tion International For pesanal & Plate Use Only brary.org Page #272 -------------------------------------------------------------------------- ________________ થનાની શરતીયો મનનો મોરલીયો, જપે પારસ નામ મારે મંદિરિયે, પધારો મારા નાથ એકવાર આવી પૂરો, હૈયા કેરી આશ...મારે...૧ સૂરજ ઊગેને મારી, ઊગતી રે આશા, સંધ્યા ઢળને મને, મળતી નિરાશા રાત-દિવસ મને, સુજે નહીં કામ ...મારે...૨ આંખલડીયે મને, ઓછું દેખાય છે, દર્શન વિના મારું, દિલડું દુભાય છે. નહીં રે આવો તો વ્હાલા, જાશે મારા પ્રાણ ...મારે...૩ એકવાર હાલા તારી, ઝાંખી જો થાય, આંસુનાં બિંદુથી, ધોઉં તારા પાયે માંગુ સદા તારા, ચરણોમાં વાસ ..મારે..૪ પાર્થ પ્રભુને હું, બહુ રે યાચું દાન મુક્તિનું, કરી ઘોને સાચું સપનું સાકાર, કરો મારા નાથ...મારે..૫ આજના આ અવસરનો (તર્જ-આજનો ચાંદલિયો) આજના આ અવસરનો લઈ લ્યો રૂડો લ્હાવો પ્રભુના દર્શન કરવા દેરાસર હાલો... પ્રભુના.૧ ઉરના આકાશમાં થાય અજવાલા, ભક્તિથી ભીતરના ભેદે અંધારા, પીલ્યો સૌ ભક્તિના ભાવ કેરો પ્યાલો...પ્રભુના.૨ For Persos abovare Use Only www.jainelily.org Page #273 -------------------------------------------------------------------------- ________________ પકડી પકડી પ્રભુજી, મારી હાથપછી પકડો પકડો પ્રભુજી મારો હાથ પકડો મને પડી જવાની ઘણી બીક ...પ્રભુજી મારો... મારા મારગમાં છે કાંટા ને પથરા, મને વાગી જવાની ઘણી બીક . પ્રભુજી મારો... મારા મારગમાં છે ખાડા ને ટેકરા, મને પડી જવાની ઘણી બીક... પ્રભુજી મારો.. પ્રભુ ! ભારી હાથ ઝાલી લેન (રાગ : ગોરી તેરા ગાંવ....) પ્રભુ ! મારો હાથ ઝાલી લે ને, સાથ તારો દે ને, પડ્યા કરું છું, પડ્યા કરું છું, તું તો ગયો ખૂબ ઊંચે, હું તો નીચે નીચે ખડ્યા કરું છું, ખડ્યા કરું છું, પ્રભુ ! મારો... ૧ પર્વત પરથી પથ્થર ગબડે, એવું જીવન મારું, ક્યારે અટલું ક્યાં જઇને હું, કોઇ નથી કહેનારું, નિશદિન દુર્ગતિના કડે, હું તો અતિ વેગે, દયા કરું છું, દયા કરું છું, પ્રભુ ! મારો ૨ પડનારાને જલદી પાડે, આ ડુંગરના ચીલા, ઊંચે ચડતાં સાથ મળે ના, જગની એવી લીલા, નથી કોઈ ટેકો જેનો, ખ્યાલ કરી એનો, રડ્યા કરું છું, રડ્યા કરું છું, પ્રભુ ! મારો...૩ ૨૫૧ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ દાદાજીના દેરા ઉપર દાદાજીના દેરા ઉપર ટેહુંક ટેહુંક બોલે, ઓ મોરલા તારી બોલી મને મીઠી મીઠી લાગે, શેત્રુંજયના ડુંગર ઉપર, મસ્ત થઈ તું ડોલે... કાનમાં કુંડળ શોભે, તારા માથે મુગટ શોભે ... દાદા તારી આંગી આજે, ઝાકમ ઝોળ લાગે ઓ મોરલા..૨ ઓ મોરલા.૧ ભક્તોને તું દર્શન દેતો દુઃખડાં દેતો ટાળી ... ત્રણે લોકના સ્વામી તમે, સર્વે શક્તિશાળી...ઓ મોરલા...૩ તારા ગુણલા ગાતા સ્વામી, હૈયું મારું ડોલે... તારા શરણે આવે સહું, હળીમળીને ઝોલે ...ઓ મોરલા...૪ બીલીøühankyou બોલો થેંક્યુ, બોલો થેંક્યુ, બોલો થેંક્યુ વેરી મચ ઉપકાર કર્યા જેણે – જેણે તેને થેંક્યુ વેરી મચ ...૧ વ્હાલા એવા પ્રભુ વીરને બોલો ભાવથી થેંક્યુ પ્રતિક્રમણનો માર્ગ બતાવે તેથી ડબલ થેંક્યુ ... ૨ વ્હાલા એવા નવકારને બોલો ભાવથી થેંક્યુ અહમ ગાળી અર્હમ બનાવે તેથી ડબલ થેંક્યુ ...૩ વ્હાલા એવા ગુરૂદેવને બોલો ભાવથી થેંક્યુ સંસાર સાગરથી પાર ઉતારે તેથી ડબલ થેંક્યુ ભાવયાત્રાથી ભાવિત કરાવે તેથી ડબલ થેંક્યુ ...૪ Jain Euction International ૨૫૨ For Personal & Private Use Only sil brary.org Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સેલ - તમારી ભક્તિ હો ભવોભવ (રાગ : અમારી નાવને....) તમારી ભક્તિ હો ભવોભવ, પછી શું માંગવું જિનવર કરૂણાદેષ્ટિ હો અમ પર, પછી શું માંગવું જિનવર... તમારી.૧ જીવન તંતુ તણા તારે, બજાવું સ્નેહની વીણા તમારી કૃપા એ ગુંજે, મધુરા ભાવ અંતરના બને શાસન રસિક હૈયુ, પછી શું માંગવુ જિનવર... તમારી.૨ હૃદયમાં તુ વચનમાં તુ, વિચારોમાં વિભુ વસજે, નયનમાં તું શ્રવણમાં તુ, રગેરગમાં વિભુ વસજે, ટળે સવિતાપ તનમનના, પછી શું માંગવુ જિનવર... તમારી. ૩ વામાદેવી તણા નંદન, શંખેશ્વર પાર્થ હો વંદન પ્રભુ નિષ્કામ નિબંધન નિવારો દાસના બંધન પ્રાણાંતે હો સ્મરણ તારૂ પછી શું માંગવુ જિનવર... તમારી.૪ આ ભવ મળીયાને પરભવ મળજો. શાસન તમારુ દાદા ભવોભવ મળજો . કુમકુમના પગલે નાથ પધારો હૃદયમંદિરમાં નાથ બિરાજો શ્રદ્ધા નથી અને અન્ય કનેરી, આશા નથી મને અન્ય કનેરી હું છું અનાથ દાદા, તમે મારા નાથ હાથ ધરો ને ઓ આદિનાથ (૨૫૩ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ હૈયાની તૈયામાં... હૈયાની નૈયામાં આવો ખેવૈયા તરાવો ને ભવનો સાગ૨, અમે તારા છૈયા.. તરાવોને...૧ હૈયુ સિતા૨ીને પ્રભુ તમે સરગમ, સુર રેલાવે મીઠો અર્હમ્ અર્હમ્ મુક્તિનિલય ના તમે છો બજવૈયા ..તરાવોને.. તરાવોને... ૨ અષાઢી મેહુલા પ્રભુજી તમે તો, મનડા નો મોરલો રણકા કરે તો, તારે મંદરિયે હું નાચું તા થૈયા .. તરાવોને...૩ હૈયાની તિજોરી માં તમે છો રૂપૈયા, હૈયાના ખજાનામાં તમે છો સોનૈયા આતમ મંદિરના તમે છો ઘડવૈયા.. તરાવોને...૪ અમે છીએ ચાતક અને તમે મેઘ ધારા, ભવોભવની પ્યાસના છો બુઝાવનારા અમે છીએ બાલ અને તમે અમ મૈયા.. તરાવોને...પ Jain Educations! દાદા તેરે ચરણો કી દાદા તેરે ચરણોકી થોડી ધલ જો મિલ જાયે. સચ કહેતા હું મેરી, તકદીર બદલ જાયે . દાદા...(૧) યે મન બડા ચંચલ હૈ, તેરી ભક્તિ કૈસે કરુ જિતના ઉસે સમજાઉં, ઉતના હિ મચલતા હૈ દાદા...(૨) કહતે હૈ તેરી રહેમત દિનરાત બરસતી હૈ. ઇક બુંદ જો મિલ જાયે, દિલ કી કલી ખીલ જાયે દાદા...(૩) દાદા ઇસજીવન કી મેરી, બસ એક તમન્ના હૈ તુમ સામને હો મેરી, ઔર પ્રાણ નીકલ જાયે દાદા...(૪) દાદા તેરા સેવક હું, પલ પલ તેરા ધ્યાન ધરુ ઇસ દાસ કી અરજી હૈ, ભવભ્રમણા મિટ જાયે. દાદા...(૫) ૨૫૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ રજા આપો, હવે દાદા... રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પુરી અધૂરી વાત છે તો પણ, આ મુલાકાત થઈ પુરી, અમારી વાત થઈ પુરી૩,૧ કર્યાકામણ તમે એવા, અમે તારા બની બેઠા. તમારી પ્રીતમાં ઘાયલ, અમે ઘેલા બની બેઠા. તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, અમારી. ૨ જિગર પર જુલ્મ કે રમત, ઘટે જે તે કરી જો જો અમારા મહેલના મહેમાન, ની સામે જરી જોજો કટોરો ઝેરનાં પીતાં, જીવું છું એ વફાદારી કસોટી જો ગમે કરવી, બીજો પ્યાલો ધરી જો જો દિવાઓ સાવ બુઝયા તેલ ખૂટ્યું, રાત થઈ પુરી... અમારી.૩ અમારા દર્દની તમને જરા જો કલ્પના આવે કસમથી આપના મુખે, સદા સો-સો દુઆ આવે. અમારો કંઠ થાક્યો, ગાન થંભ્ય વાત થઇ પુરી, અમારી.૪ ઘણા પુષ્પો તણી ખુબુ, ઘણી ભક્તિ ઘણી લિજ્જત અમે મિસ્કિન મુસાફિર ગાનના શોખીન નહિ ઇજ્જત અમારા રાહ જુદાને છતાં આ દર્દ કાં થાતુ, અમારી.૫ અમે તો રાતને દિવસ તમારા ગુણલા ગાતાં, તો યે શાને આ દુનિયામાં દુ:ખો ના વાયરા વાતા, - ' તમે મોક્ષે જઈ બેઠા અમે સંસારમાં પેઠા, અમારી.૬ ૫૫ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અમારી આશને સ્વામી તમે નિરાશ ના કરશો, તમે સિંધુ અમે બિંદુ, જુદાઈના હવે ધરશો, વિયોગે હું સુકાવુ છું, મને દિલમાં સમાવી લો, અમારી.૭ ફરુ હું ક્યાં સુધી વનવન, પ્રતીક્ષા આપની પલપલ તલસતી આંખડી મારી, નીરખવાને તને હરપલ, ચાહું છું હું ઝલક તારી હટાવી ઘો હવે અંતર.. અમારી.. હૃદયમાં તુ વચનમાં તુ, વિચારોમાં પ્રભુ વસજે, નયનમાં તુ શ્રવણમાં તુ, રગેરગ માં પ્રભુ વસજે, તમારા મુખને જોયુ, હવે ફરિયાદ થઈ પુરી, અમારી.૯ પ્રભુ તારું મંદિર તો. (તર્જ-બાબુલ કા યે ઘર બહેના) પ્રભુ તારું મંદિર તો, આ જગનો સહારો છે ? સુખીયા કે દુ:ખીયાનો, પ્રભુ તું તો સહારો છે ? મોહને માયાના, અહીં વાદળ છવાયા છે ૨ એમાં પ્રભુ પ્રતિમાજી સૌને ધર્મ પમાડે છે જે પ્રભુ તારૂં.૧ મારા ને તારામાં, સૌ જીવન વિતાવે છે ? મારૂ કહી તે મરે તારૂં કહી તે તરે રે પ્રભુ તારૂં.ર આ દોરંગી દુનીયા પ્રભુ, જેમ તેમ બોલે છે ૨ પ્રભુ સાચો સહારો છે, જે અંતર બોલે છે જે પ્રભુ તારૂ.૩ For Pesca vate Use Only nelibrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ સંઘવીજી સંઘને યાત્રા કરાવો પેલે ડુંગરી-યે મેં તો આદિનાથ વાંદો, બીજું ડુંગરિયે નેમીનાથ, સંઘવીજી સંઘને યાત્રા કરાવો, યાત્રા કરાવો સંઘને જીમણ જીમાવો, ઠંડી મટક્યો રો પાણી પાવો.. . સંઘવીજી...૧ હાથીજી આયા સંઘ મેં, ઘોડાજી આયા, પ્રભુજી રો રથ સાથે લાયો . . . સંઘવીજી...૨ ઊંટગાડી આવી ઊંટગાડી આવી શ્રી સંઘનો માલ લાવી... જુઓને મારાભાઈઓ આ ઊંટગાડી આવી...જુઓને...૧ ગાડીમાં ભર્યા ખજૂર, પા૨સજી મારાં હજૂર... જુઓને..૨ ગાડીમાં ભર્યા લોટા, ગુરુદેવ મારાં મોટા... જુઓને...૩ ગાડીમાં ભર્યા માટલાં, સાધ્વીજી બધા આટલા. જુઓને...૪ ગાડીમાં ભર્યાં થેલા, સંઘવીજી અલબેલા. જુઓને...૫ ગાડીમાં ભરી તવઈ, આ સંઘની ઘણી નવઈ. જુઓને...૬ ગાડીમાં ભર્યા વાલો, સહુ સિદ્ધાચલ ચાલો... જુઓને...૭ ગાડીમાં ભર્યા મેવા, સંઘવીજી કરે સેવા... જુઓને...૮ ગાડીમાં પાણીપૂરી સહુ ચાલો મુક્તિ પુરી... જુઓને...૯ ૨૫૭ Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સેવા હો મુક્તિ મેવા સેવા હો મુક્તિ મેવા મારી હૈયાની સેવા સ્વીકારો પ્રભુ ! મને મુક્તિના મેવા ચખાડો પ્રભુ ! સેવા...૧ આપુ જનમોજનમથી પરીક્ષા, હવે પરિણામની છે પ્રતિક્ષા મારા જનમોનો અંત, ક્યારે આવે ભગવંત મોટી મનડાની ચિંતા મટાડો પ્રભુ ! મટાડો પ્રભુ સેવા...૨ મેં તો રાખી નથી કોઈ ખામી, તોયે રીઝ્યા નહીં કેમ સ્વામી ? મારો શું છે અપરાધ ? હું તો શોધું દિનરાત મારી ભક્તિની ખામી સુધારો પ્રભુ ! સુધારો પ્રભુ સેવા...૩ બોજો ભવનો ઘણો મેં ઉપાડ્યો, લાંબો મારગ પ્રભુ ! મેં ખુટાડ્યો હવે લાગે છે થાક, થોડો લંબાવો હાથ મારે માથેથી બોજો ઉતારો પ્રભુ ! ઉતારો પ્રભુ સેવા...૪ મુક્તિ મળે કે ના મળે... મુક્તિ મળે કે ના મળે... મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે... મારે સેવા તમારી કરવી છે. મુક્તિ.૧ મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, મારે સ્તવના તમારી કરવી છે. મુક્તિ.ર આવે જીવનમાં તડકા છાયા, સુખદુઃખના પડે ત્યાં પડછાયા, કાયા ૨હે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ. ૩ હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહિ, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ.૪ For Perovate Use Only elibrary.org Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વિભાગ-૪ મિલનના ગીતો મેરે દોનો હાથો મે મેરે દોનો હાથો મેં એસી લકીર હૈ દાદાસે મિલન હોગા મેરી તકદીર હૈ લીખા હૈ ઐસા લેખ દાદા... Jain ducation International લિખતા હૈ લીખનેવાલા સોચ સમજકર, મિલના બિછડના દાદા, હોતા સમય ૫૨, ઈસમેં ન મીન મેખ દાદા...લીખા હૈ ઐસા ... મેરે..૨ કિસ્મતકા લેખ કોઈ મીટા નહીં પાયેગા, કૈસે મિલન હોગ્ય સમય હી બતાયેગા, મિટતી નહીં હૈ રેખ દાદાર...લીખા હૈ ઐસા ... ભક્ત મેં તેરે, શરણ મેં આયા આકર કે ચરણો મેં, શિશ નમાયા ઈન ભક્તો કો દેખ દાદાર... લીખા હૈ ઐસા ... મેરે..૧ ના યે દીન રહેના વો દીન રહેંગે દાદા તુમ દેખ લેના, જલદી મિલેંગે ઈન હાથો કો દેખ દાદા... લીખા હૈ ઐસાર... મેરે..૪ ૨૫૯ For Personal & Private Use Only મેરે..૩ મેરે..પ www.jainelibrary.o Page #282 -------------------------------------------------------------------------- ________________ ભટકું છું ભવની વાટમાં ભટકું છું ભવની વાટમાં, આંસુ વહે છે આંખમાં તારી યાદમાં, તારી યાદમાં, તારી યાદમાં, તારી યાદમાં... મારે કોઈનો સંગાથ ના, બળતો વિરહની આગમાં...તારી યાદમાં.૧ દર્શન વિના આ દિલને, ના સુખ કે શાંતિ મળે, ભેટો પ્રભુ કયારે થશે, બેઠો છું તારી આશમાં...તારી યાદમાં. ૨ જોયો તને મેં જયારથી, પ્રીતિ બંધાણી ત્યારથી ઉતારજે ના તુ દિલથી, એવી છે દીલની પ્રાર્થના..તારી યાદમાં.૩ તારા વિનાની આ જિંદગી, લાગે મને સુની સુની મારો ને તારો દેહતું, નાતો રહે આ સંસારમાં...તારી યાદમાં.૪ સંસારનો ફેરો ફર્યો, એકેય ફેરો ના ટળ્યો.. મુજ તારનારા નાથ છો, ભવોભવ કરું છું ભાવના...તારી યાદમાં...૫ સમજુને શું કહેવાય ? ઓ નાથ ! તારા મિલન વિના, મારું જીવન કેમ જીવાય નયનો અધિરા થાય...ઓ...૧ તું સોળે કળાએ પૂરો, તારી સામે સાવ અધૂરો મારાથી ક્યાં પહોંચાય?... ઓ નાથ !૨ નયનોના નૂર ખોયાં, રંગરાગ જગતના જોયા બળતામાં ઘી હોમાય... ઓ નાથ ! ૩ પ્રભુ પાર્શ્વ સદાય હસતા, મારા મનમંદિરમાં વસતાં છોડીને ના જવાય... મારી ખામી ક્યાં દેખાય? ઓ નાથ!...૪ Jain ucation International For Pessac vate Use Only www.jainelity.org Page #283 -------------------------------------------------------------------------- ________________ તું મને ભગવાન તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન, આખરી અવતારનું મંડાણ બાંધી દે...જ્યાં... ૧ આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ, દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે.જ્યાં.... જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતાં કોઈ અહિંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે.જ્યાં...૩ તારી જ્યોતિને મેં જોઈ (તર્જ : તેરે હોઠો કે દો ફૂલ) તારી જ્યોતિને મેં જોઈ જ્યારે જ્યારે, મારે કોઠે કોઠે પ્રગટ્યા દીવા ત્યારે, પ્રભુ ! તારા મિલનની બલિહારી, બલિહારી. તારી...૧ તારી ધારાને મેં ઝીલી જ્યારે જ્યારે. મારે રોમે રોમે ફૂલ ખીલ્યાં ત્યારે, પ્રભુ ! તારા વચનની બલિહારી, બલિહારી. તારી..૨ ૨૬૧ For Perapa Private Use Only www.jainery.org Page #284 -------------------------------------------------------------------------- ________________ દાસને પ્રભુનો જવાબ (રાગ : બસ યહી અપરાધ;) દાસને પ્રભુએ હવે ઉત્તર ખરો દીધો, ભક્તને ભગવાન બનવા માર્ગ આ કીધો, મેં સહન જેવું કર્યું, તિમ તું પણ સહન કરે, આજ ને આજે ભલે, તું સ્થાન મારૂં લે...૧ સાધના કરવી નથી, બસ વાત કરવી છે, સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે, ધર્મ જે હાઠે વસ્યો, તે હૈયેલાવી દે.. આજ.૨ પ્રીત આ સંસારની જો તું નહીં તોડે, જૂર આ કર્મો પછી ક્યાંથી તને છોડે, રક્તના હર બુંદમાં મુજને વસાવી લે. આજ.૩ ભોગ સુખમાં લીન તું, મુજને સ્મરે ક્યારે ? માર પડતા કર્મની, મુજને તું સંભારે, સુખભર્યા સંસારથી પણ જો તું કંટાળે. આજ.૪ સ્વપ્નમાં પણ પાપથી જો તું નહીંધ્રુજે, ધર્મની વાતો પછી ક્યાંથી તને સુઝે, ના મને માને ભલે પણ મારું જો માને. આજ.૫ દોહિલો માનવ જનમ ક્યારે ફરી મળશે ? મોક્ષ ને વૈરાગ્યની ક્યાં વાત સાંભળશે? જિંદગીની હર ઘડીમાં ‘હીર’ લાવી દે. આજ.૬ Jain E ation International For Persona Pevate Use Only www.jainelisary.org Page #285 -------------------------------------------------------------------------- ________________ મેરા છોટા સા જીવન મેરા છોટા સા જીવન, પ્રભુ આ જાઓ એકબાર પ્રભુ આ જાઓ, પ્રભુ આ જાઓ ૨.૧ મેં તો જુઠે જગત કા સતાયા, અબ દ્વાર તુમારે આયા પ્રભુ દેદો મુજે અપના યાર..પ્રભુ.... ૨ તુમ દીનાનાથ કહતે હો, દુઃખીયો કો પાર લગાતે હો, પ્રભુ મેરી ભી સુન લો પુકાર... પ્રભુ.૩ લાજ મેરી બચાની પડેગી, નૈયા પાર લગાની પડેગી મેરી નૈયા કે તારણહાર...પ્રભુ....૪ છોડ આયા હું મૈ સબ સહારે, છોડે મૈને અબ સારે દ્વારે તુજે ઢંઢા મૈને દ્વારો દ્વાર..પ્રભુ..૫ મેરે આંખો કે આંસુ કો દેખો, ચોરાશી કે ચક્કર કો મેટો તુમ જીતે મેરી હુઈ હાર...પ્રભુ...૬ દેવાધિદેવ તણાં.... (રાગ - ઉપકાર કર્યા મુજ પર) દેવાધિદેવતણાં, દિલથી દર્શન કરીયે, એના ગરવા ગુણોનું, ચાલો ગુંજન કરીએ... આ ભૌતિકસુખોમાં, તેણે કેવળ દુઃખ જોયું, દુખિયા જીવો દેખી, તેનું કોમળ દિલ રોયું (૨) કરૂણાના ધારકને, ચાલો વંદન કરીએ... એના... (૧) લખચોરાશી ભવમાં, જીવ શાને ભટકે છે, તેણે જાણ્યું કે જીવની, પ્રગતિ ક્યાં અટકે છે. (૨) તે પાવન જ્ઞાનીનું, ચાલો પૂજન કરીએ... એના... (૨) (૨૬૩ Jan Education International For Petra Private Use Only www.jainelibrang Page #286 -------------------------------------------------------------------------- ________________ દુ:ખમાંથી છૂટવાનો, તેણે મારગ અપનાવ્યો, સૃષ્ટિના સૌ જીવને, નિઃસ્વાર્થે બતલાવ્યો (૨) એવા પરમાર્થી પ્રભુને, હૈયુ અર્પણ કરીએ. એના.. (૩) આ ત્યાગી પરમાત્મા, સૌના ઉપકારી છે, ઊંચા સન્માન તણાં, પૂરા અધિકારી છે. ૨) તેનાં ગુણો અપનાવી, સાચું તર્પણ કરીએ. એના. (૪) અમારી નાવને.... અમારી નાવને હાલા કિનારે લાવશો ક્યારે આવા દયા સાગર કહાવો છો, દયા વરસાવસો ક્યારે અમારી. (૧) મુંઝાયો જીવ માયામાં, કશી સમજણ નથી પડતી બુઝાવે આગ દિલડાની, જગા એવી નથી જડતી અમારા ઉરની અરજી, પ્રભુ સ્વીકારશો ક્યારે... અમારી. (૨) અમે તો રાત ને દિવસ, તમારા ગુણલા ગાતા તોય શાને આ દુનિયામાં, દુઃખોના વાયરા વાતા અમારી આંખના આંસુ, આવીને લુંછશો ક્યારે ... અમારી. (૩) અમારી આશને સ્વામી, તમે નિરાશ ના કરશો, તમે સિંધુ-અમે બિંદુ, જુદાઈ ના હવે ધરશો, અમારો હાથ ઝાલીને, પ્રભુ ઉગારશો ક્યારે ... અમારી. (૪) ઓ પાલનહારે ઓ પાલનહારે નિર્મલ ઔર ચારે તુમરે બિન હમરા કોનુ નહિ. હમરી ઉલઝન સુલઝાઓ ભગવંત, તુમરે બિન હમારા કોનુ નહિ, તુમહિ હમકા હો સહારા, તુમ્હી હમકા હો રખવાલા, ડુમરે બિન....૧ Jain Edition International For Personeel vate Use Only www.jainerary.org Page #287 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લા મૂક્યા છે. ખુલ્લા મુક્યા છે, મે તો દિલડાના દ્વાર, પ્રભુજી આવોને એકવાર મારા જીવનની સુની પગથાર, મુજ મંદિર પધારો એકવાર. પ્રભુજી...૧ વર્ષોથી મીટ માંડી વાટડી નિહાળુ, શમણાની સોડમાં, હું તુજને પુકારું, તુજને વિસરી શકું ના પલવાર. પ્રભુજી... ૨ તારા વિના ઉરના આ આસનીયા ખાલી, છલકાવી ઘોને પ્રભુ કરુણાની પ્યાલી, તુજને સ્મર્યા કરું વારંવાર. પ્રભુજી...૩ અંતરની આરસીમાં રહેજે છબીલા, મારા રે અંતરમાં તારા જ પગલા, તારો મહિમા છે અપરંપાર. પ્રભુજી...૪ ભક્તો તમારા એવા રે ભોળા, શાને લીધા છે પ્રભુ અમથી અબોલા, અમને ઉતારોને ભવપાર. પ્રભુજી...૫ | લગની લાગી છે લગની લાગી છે, કે અગની જાગી છે, તારી મિલનની પ્રભુ ! પલેપલ વૃંખ્યા કરું તને, કે લગની લાગી છે...૧ ઘેલું લાગ્યું મુજને, હું જ્યારે તુજને ભેટું? તારા પાવન ખોળે, મીઠી નીંદરમાં લેટું? શમણાંમાં રોજ હું, રોજ હું નીરખ્યા કરું તને, કે લગની લાગી છે... ૨ Jain E cation International For Persos Aivate Use Only www.jainerary.org Page #288 -------------------------------------------------------------------------- ________________ સહેલી નથી મારી સફર... (રાગ- માતા સરસ્વતિ) સહેલી નથી મારી સફર પહોંચાડવા તારા સુધી શંખેશ્વરા...પરમેશ્વરા..(૧) અડખેને પડખે આ ડુંગરા આ કોતરોને કંદરા, કંટક ભર્યા રસ્તા ભલે, સંભાળ લ્યો મારી જરા, તડપુ જીવનભર મુજખબર, હોંચાડવા તારા સુધી શંખેશ્વરા...(૨) તારા ચરણની છાપને હું શોધતો ક્યાં છો તમે વનકુંજ માં જોવા તને, મુજ બહાવરા નયનો ભમે, તારા સુધીની આ કેડીને લંબાવજો મારા સુધી શંખેશ્વરા... (૩) રાત્રી થઈ તારા ખીલ્યા, ને ચોતરફ અંધકાર છે, નહિ રોશની નહિ ચાંદની, ને ભયતણો ઓથાર છે, ઉદયાચલે થી ઉજાસને પથરાવજો મારા સુધી શંખેશ્વરા...(૩) શંખેશ્વરના રવાણી મારા શંખેશ્વરના સ્વામી મારા, શું કરું વાલા તારા નામે પ્રગટે જીવનમાં અજવાળા... શું...૧ તારૂ દર્શન મુજને વ્હાલા જિમ ચકોરને ચંદ, તારા સ્મરણો સાચવી રાખું, રુદીયામાં અકબંધ, મારા શિર પર હાથ મુકોને, નાથ સુવાળા ... શું...૨ જનમ જનમની પ્રીતિનો આ, જો જે તૂટે ના તંત, વિતરાગી તું તો ય પ્રભુજી, નીભાવજે સંબંધ, ભવ જંગલમાં ભટકી રહેલા, મારા રખવાળા ... શું...૩ Jain Educatie International For Perso Cesae Use Only (ss www.jaineliary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ તુજ કરૂણાધાર માં... (રાગ- તુમ ગગન કે ચંદ્રમાં હૈ...) તુજ કરૂણાધાર માં હુ, નિત્ય ભિંજાતો રહું, વ્હાલા પારસનાથ પ્રભુજી, સ્મરણ હું તારૂ ગ્રહું. તુજ...(૧) તું જ છે મારૂ જીવન, તારા વિના ચિત્તના ઠરે, નામ તારૂ હરપલ, મારા ઉરમાં ધબક્યા કરે) વિયોગની વસમી અવસ્થા, કેમ હું જીવીત રહું. તુજ...(૨) તું વસે છે કેટલે દૂર, હું અહીં સબડ્યા કરૂ, તું મજે થી મહાલતો હું અહીં તહીં ભટક્યા કરૂ, પ્રાણપ્યારા નહિ મળો તો આયખુ પુરૂ કરૂ તુજ...(૩) પ્રીતડી તારી ને મારી, કેટલી ઉમદા હશે, એક ઘડી તુજને ના ભુલુ, કેવા ઋણબંધન હશે, મનમનાવું ક્યાં સુધી હું, વિયોગમાં ઝૂર્યા કરૂ તુજ...(૪) આંસુઓ એક દિવસ મારા, તુજને પીગળાવશે, આશ છે એવી હૃદયમાં, કદી તું મળવા આવશે, તુજ ભરોસે છે આ જીવન, એથી વધારે શું કહુ તુજ...(૫) ઓમ્ શંખેશ્વરાય... તર્જ-ઓમ્ નમઃ શિવાય...) ઓમ્ શંખેશ્વરાય, ઓમ્ શંખેશ્વરાય, જય જય બોલો, પાર્શ્વનાથાય પરમેશ્વરાય બોલો જિનેશ્વરાય બોલો ભવ દુઃખ ભંજન પાર્શ્વનાથાય... ઓમ્ શંખેશ્વરાય ...૧ ધૂનઃ અંતરનો એક તારો બોલે શ્રી પ્રભુવીર શરણં મમ દેવલોકના દેવી બોલે શ્રી પ્રભુ... પરમ પાવન એક જ નામ શ્રીપ્રભુ... મારા માથે એક જ નાથ શ્રીપ્રભુ... ૨ (૨૬૭ Jain Education Internationa Page #290 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ - ૫) શંખેશ્વર પાર્થપ્રભુના ભક્તિગીતો - Rીએ કાક8 NR હે શંખેશ્વર રવાણી હે શંખેશ્વર સ્વામી પ્રભુ જગ અંતર્યામી, તમને વંદન કરીએ શિવ સુખના સ્વામી, હે શંખેશ્વર..૧ મારો નિશ્ચય એક જ, સ્વામી બનું તમારો દાસ | તારા નામે ચાલે , મારા શ્વાસોશ્વાસ... હે શંખેશ્વર... ૨ દુ:ખ સંકટને કાપો, સ્વામી વાંછિતને આપો? પાપ અમારા હરજો, શિવ સુખને દેજો ... હે શંખેશ્વર...૩ નિશદિન હું માંગું છું, સ્વામી તુમ ચરણે રહેવા ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવા.. હે શંખેશ્વર...૪ રાત દિવસ ઝંખું છું, સ્વામી તમને મળવાનેર આતમ અનુભવ માંગુભવદુઃખ ટળવાને... હે શંખેશ્વર...૫ કરુણાનાં છો સાગર સ્વામી કૃપા તણાં ભંડાર ત્રિભુવનનાછો નાયક, જગના તારણહાર... હે શંખેશ્વર...૬ Jainucation International For Persns s ate Use Only www.jainelibry.org Page #291 -------------------------------------------------------------------------- ________________ Jain E કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વારતા કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વારતા, એતો શરણે આવેલાને તારતા, એની મૂતિ છે મોહનગારી, ભવોભવના તે દુઃખ હરનારી, જેના દર્શને દેવતાઓ આવતા, એ તો શરણે.... ૧ વ્હાલો પાતાળમાંથી પધારતા, દુઃખિયા કુળના દુઃખનિવારતાં, રૂડા શંખેશ્વર ગામે બિરાજતાં, એ તો શરણે...૨ દૂર દેશોથી યાત્રાળુ આવતાં, એની ભક્તિની ધૂન મચાવતાં, જેના દરવાજે નોબત વાગતાં, એ તો શરણે...૩ એના મુખડા ઉપર જાઉં વારી, નાગ બળતાને લીધો ઉગારી, મારા શમણાંમાં પાર્શ્વપ્રભુ આવતાં, એ તો શરણે...૪ આ પારસ મારા પોતાના આ પારસ મારા પોતાના, મારા પોતાના નહીં બીજાના, પણ પારસ મારા પોતાના.... તમે વામાદેવીના નંદ ભલે, તમે અશ્વસેન કુલચંદ ભલે . પણ...૧ તમે વઢિયાર દેશ નરેશ ભલે, તને પૂજે આખો દેશ ભલે. પણ...૨ ભલે રાજા મહારાજા ચરણે નમે, તારા ચોંસઠ ઈન્દ્રો ચરણો ચૂમે પણ...૩ તમે વારાણસીના રાજા ભલે, તમે ત્રણ ભુવન મહારાજા ભલે. પણ...૪ તારા એકસોને આઠ નામ ભલે, તારા ગામે ગામ ધામ ભલે . પણ...પ તમે ધરણેન્દ્ર દેવનાં વ્હાલા ભલે, તમે પદ્મામાતાના પ્યારા ભલે. પણ...૬ તમે મણિભદ્ર વીરના વ્હાલા ભલે, તમે સકલસંઘના પ્યારા ભલે. પણ...૭ (૨૬૯ For Personal & Private Use Only org Page #292 -------------------------------------------------------------------------- ________________ અણસારી ઊgછે ત્યાં આંખમારી ઊઘડે ત્યાં શંખેશ્વર દેખું, મંદિરિયામાં બેઠા મારા પારસનાથ દેખું, પારસનાથ દેખું તો મન હરખાતુ, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું. આંખ...૧ અંતરની આંખોથી દરિશન કરતાં, નયણા અમારા નિશદિન ઠરતાં, તારી રે મૂરતીયે મારું મન લલચાયું. ધન્ય. આંખ...૨ cવણ કરાવીને અંતર પખાળું, કેશર ચઢાવી મારાં કર્મોને બાળું, ચંદન ચઢાવી મનને શીતલ બનાવું. ધન્ય... આંખ...૩ સોના રૂપાના ફૂલડે વધાવું, અંતરથી હું તારી આરતી ઉતારું, ભવોભવ મારે શરણું તમારું ધન્ય... આંખ...૪ અક્ષત પૂજા કરી, અક્ષયપદ પામું, નૈવેદ્ય ધરી અણહારી બની જાઉં, ફળ ચડાવી હું તો, મુક્તિ ફળ માંગું. ધન્ય..આંખ....૫ નિશદિન તારા ગુણલા હું ગાવું, શિવમસ્તુ સર્વની ભાવના હું ભાવું, જ્યારે જ્યારે યાદ કરું તુજને હું દેખું. ધન્ય... આંખ..૬ Jain a tion International For Persoal gove Use Only www.jainelibr .org Page #293 -------------------------------------------------------------------------- ________________ આશ ધરીને આવ્યો રવામી... આશ ધરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નહીં રાખું ખામી, પૂરજો અમારી આશ... ઓ શંખેશ્વરા... તારો તારો પ્રભુજી, હું જેવો છું તેવો તમારો, કોઈ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો, પાર કરો, ઉદ્ધાર કરો, વિનંતિ સુણો મહારાજ...ઓ શંખેશ્વરા...૧ ભાન ભૂલી ગયો છું, આજે સન્મતિ મુજને તું દેજે, રાહ ભૂલી ફર્યો છું, મને રાહ બતાવી તું દેજે, માયા કેરી આ દુનિયામાં, રઝળી પડ્યો છું આજ...ઓ શંખેશ્વરા.... તને રાત દિવસ Jain Edum Inte તને રાત દિવસ હું યાદ કરું, શંખેશ્વર પારસનાથ પ્રભુ તારા દર્શનની હું આશ કરું, મારા દિલની તને શું વાત કરું ! તને... ૧ અંતર્યામી જગવિશ્રામી, સહુ જીવનો પ્રભુ તું હિતકામી, કલિકાલનો છે તું કલ્પત, વીતરાગ પ્રભુ છે વિઘ્નહતું, તને રાત... ૨ મોહે ઘેર્યા લોચન મારા, કીધા નહીં મેં દર્શન તારાં, એથી દુ:ખ ભર્યું જીવન મળિયું, બહુ પાપ કરમ મુજને નિડયું. તને રાત....૩ ઓ દીન બંધુ કરુણાસાગર, શરણાગતના સ્નેહ સુધાકર, સ્વામી ભક્ત બની નમતો તુજને, દુઃખ મુક્ત તુરત કરજે મુજને, તને રાત...૪ ૨૭૧ relibrary.org Page #294 -------------------------------------------------------------------------- ________________ મારી આંખોમાં મારી આંખોમાં શંખેશ્વર આવજો રે, હું તો પાપણના પુષ્પ વધાવું... મારા હૈયાના હાર બની આવજો રે, હું તો...૧ તમે વામા દેવીના જાયા, ત્રણલોકમાં આપ છવાયા; મારા મનના મંદિરમાં પધારજો રે... હું તો...૨ ભવસાગર છે બહુ ભારી, ઝોલા ખાતી આ નાવડી મારી; નયાના સુકાની બની આવજો રે... હું તો....૩ મને મોહ રાજાએ હરાવ્યો, મને મારગ તારો ભુલાવ્યો; જીવનના સારથી બની આવજો રે... હું તો...૪ મારા દિલમાં રહ્યા છો આપ, મારા મનમાં ચાલે છે તારો જાપ, મારા મનના, મયુર બની આવજો રે... હું તો...૫ અમી ભરેલી નજરું અમી ભરેલી નજરું રાખો, શંખેશ્વરના પારસનાથ દર્શન આપો, દુઃખડા કાપો, શંખેશ્વરના પારસનાથ ચરણ કમળમાં શીશ નમાવી, દર્શન કરું પાર્શ્વનાથ રે. દયા કરીને ભક્તિ દેજો શંખેશ્વરના પારસનાથ... અમી. ૧ હું દુઃખિયારો તારે દ્વારે, આવી ઊભો પાર્શ્વનાથ રે. આશિષ દેજો, ઉરમાં લેજો શંખેશ્વરના પારસનાથ... અમી. ૨ તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યો પાર્શ્વનાથ રે, બની સકાની પાર ઉતારો શંખેશ્વરના પારસનાથ... અમી. ૩ ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો પ્રભુ પારસનાથ, જૈનમંડલની અરજી સુણજો શંખેશ્વરના પારસનાથ... અમી. ૪ ( 3{ Jain Eucation International For Pers Car & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ તમે દર્શન વહેલા તમે દર્શન વહેલા દેજો શંખેશ્વરવાળા પાર્શ્વજી હે... તારે રે દ્વારે હું તો આવ્યો મારા નાથજી.. તમે દર્શન...૧ કહો તો રે દાદા જળના કળશા લઈ આવું તારો રે પૂજારી થઈને આવું મારા નાથજી. તમે દર્શન...૨ આણી શુદ્ધ મન આસતા આણી શુદ્ધ મન આસતા દેવ જુહારું શાશ્વતા ચિંતામણી મારી ચિંતા ચૂર પાર્શ્વનાથ મનવાંછિત પૂર..૧ અણિયાલી તારી આંખડી જાણે કમળની પાંખડી મુખ દીઠે દુઃખ જાયે દૂર, ચિંતામણિ....૨ લોકો કોઈ કોઈને નમે, મારા મનમાં તું હી ગમે સદા જુહારું ઉગતે સૂર, ચિંતામણિ.... ૩ શંખેશ્વરના સાચા દેવ, અશુભ કરમને પાછા ઠેલ તું છે મારે હજરાહજુર, ચિંતામણિ....૪ મુજ મન લાગી તુમશું પ્રીત, બીજો કોઈ ન આવે ચિત્ત કર મુજ તેજ પ્રતાપ પ્રચુર, ચિંતામણિ....૫ આ સ્તોત્ર જે મનમાં ધરે, તેહના કાજ સદા સરે આધિ વ્યાધિ દુઃખ જાયે દૂર ચિંતામણિ....૬ ભવોભવ દેજો તુમ પદ સેવ, શ્રી ચિંતામણી અરિહંત દેવ સમયસુંદર કહે ગુણ ભરપૂર, ચિંતામણી....૭ Jai Education International ૨૭૩ For Person& Private Use Only org Page #296 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર કી નાથ હૈ શંખેશ્વર કા નાથ હૈ હમારા તુમ્હારા, તુમ્હારા હમારા પાર્થપ્રભુ કે દરિશન પાકે, જીવન હૈ સુખકારા... શંખેશ્વર...૧ કિસી સુંદર કાયા, ભક્તો કે મન ભાયે, કાન મેં કુંડલ સોહે, મસ્તકે મુકુટ સુહાયે, મન કી ઇચ્છા પૂરી હોવે, આયે દ્વાર તિહારા. શંખે. ૨ ઇસ તીરથ કે કંકડ, પથ્થર હમ બન જાયે, , ઇન પાંવો સે ચલકર, તીરથ તેરે આયે સચ્ચે મન સે ધ્યાન લગાયે, હોવે જગ સે ન્યારા. શંખે.૩ તીરથ કે દરિશન કો, ભક્ત હજારોં આયે, કરકે પ્રભુ કા પૂજન, અપને પાપ ખપાયે, યુવક મંડલ આજ પુકારે ! તારો તારણ હારા. શંખે.૪ પાર્શ્વનાથ દાદી લારી (રાગ આઓ બચ્ચો તુમ સુનાવો) પાર્શ્વનાથ દાદા તારી મૂર્તિ અલબેલડી મૂર્તિ અલબેલડી જેવી સાકરસેલડી... પાર્થ ભવોભવના તાપ શમાવે, હરખ કેરી વેલડી આફત ને તોફાનો તોડે, મોડે વિનોની જડી...૧ દૂરદૂરથી દર્શન કરવા, આવી ઊભો આગળી દર્શન આપો દિનદયાળા, વીનવું છું ચરણે પડી....૨ તું શિવસુખમાં લહેર કરે છે, મહેર કરો મુજ પર ધણી હું પાપો ના પુંજે ઘેર્યો, કાઠું છું દુઃખમાં ઘડી...૩ Jain an international For Personal & DRate Use Only www porary.org Page #297 -------------------------------------------------------------------------- ________________ એક જમ્યો રાજ દુલારો એક જભ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો, વર્ધમાનનું નામ ધરીને, પ્રગટ્યો તેજ સિતારો. એક.. પૃથ્વી પરથી અંધકારના, વાદળ જાણે વીખરાયાં, ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવોનાં મન હરખાયાં, નારકીના જીવોએ નીરખ્યો, તેજતણો ઝબકારો રે... એક.૧ ધાન વધ્યા ધરતીનાં પેટે, નીર વધ્યા સરવરિયામાં, ચંદ્ર સૂરજનાં તેજ વધ્યાને, સંપ વધ્યા સૌ માનવના, દુઃખના દિવસો દૂર ગયાને, આવ્યો સુખનો વારો... એક..ર રંકજનોનાં દિલમાં પ્રસર્યું, આશ ભરેલું અજવાળું, બેલી આવ્યો દીનદુ:ખિયાનો, રહેશે નાકોઈ નોંધારું, ભીડ જગતની ભાંગે, એવો સૌનો પાલનહારો... એક. ૩ વાગે છે શરણાઈ ખુશીની સિદ્ધાર્થના આંગણીએ, હેતે હિંચોળે ત્રિશલારાણી, બાલકુંવરને પારણીએ, પ્રજા બની આનંદે ઘેલી, ઘર ઘર ઉત્સવ પ્યારો.... એક...૪ મારા પ્રભુજી નાના છે... મારા પ્રભુજી નાના છે... દુનિયા ભરના રાજા છે. માથે મુગટ શોભે છે દુ. કાને કુંડલ શોભે છે. દુ. કેટલા સુંદર લાગે છે. દુ. જગના તારણહારા છે.દુ. (૨૭૫ J u cation International For Personalvate Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ હે વીર... મહાવીર હે વીર... મહાવીર, જગમાં સાચું નામ... હૈ વીર...૧ તું છે માતા, તું જ પિતા છે, તું તો છે તારણહાર... હે વીર... ૨ તું છે દાતા, વિશ્વ વિધાતા, તારાં ચરણોમાં તીર્થધામ... હે વીર...૩ તું અંતરયામી જગનો સ્વામી, તું તો છે રક્ષણહાર... હે વીર...૪ તું દીનબંધુ તૂ જગબંધુo, તું તો સવાર ને સાંજ.... હે વીર..૫ ઝૂલો રે, ઝૂલો થે તો ઝૂલો રે ઝૂલો, થે તો ત્રિશલાના જાયા, થાને ઝૂલાવે આખો મારવાડ રે આખો ગુજરાત રે.. થે તો ત્રિશલાના..૧ સોનાના પારણિયા માંહી, રત્નોની ઘૂઘરિયા લગાઈ, ફૂલો સે એને સજવાઈ, મોતીયોની ઝાલરીયા લગાઈ, રેશમની નીલી દોરી હાથ રે હો.. થે તો ત્રિશલાના.. ૨ મોમા મોમી થારે કાજે, ઝભલાં ટોપી લાવે આજે, ગાલો મે ગુલાલ છાંટે, આંખો મેં કાજલિયા લગાવે, લાડુ મંગાવે થારે મોતીચૂર હો. થે તો ત્રિશલાના..૩ ત્રિશલા માતા હરખે હરખે, ધીરે ધીરે હળવે હળવે, વીરને પોઢાવે મલકે, હાલરિયા ગાવેને લલકે, જન્મ્યા રે માની કૂખે તારણહારા હો .... થે તો ત્રિશલાના..૪ ધન્ય ધન્ય હો ત્રિશલામાતા, જુગ જુગ જીવો, જગતના ત્રાતા, જન્મ્યા જ્યારે ત્રિભુવનનાથ, સંઘ રે માથે રાખજો હાથ, સંઘ ઝૂલાવે વીરને પારણિયે, હો. થે તો ત્રિશલાના..૫ Jan Education International - ૨૭૬) & Private Use Only kelible org Page #299 -------------------------------------------------------------------------- ________________ 'ધૂન : જયજયશ્રી પારસનાથ, અમને વ્હાલા... તમને વ્હાલા... સૌના પ્યારા... મારા હૈયે... હૈયે હૈયે... રોમે રોમે... અણુ અણુમાં... પરમાણુમાં... નાથ નિરંજન... ભવભયભંજન દુઃખડા કાપે.... સુખડા આપે... દર્શન... જ્ઞાન... સંયમ આપે - ઓશો આપે... કર્મ ખપાવે...મોક્ષ આપે. ધરતી બોલે..આકાશ બોલે પ્રેમ એ બોલો... ભાવ સે બોલો બોલો રે બોલો.. જોરસે બોલો... તાળી પાડીને (ધૂન) તાળી પાડીને તમે બોલજો ... જય જય પારસનાથ દાદાના દરબારે બોલજો ... જય જય પારસનાથ... તાળી પાડીને..૧ કલીકાળનો કલ્પતરુ છે તારો મહિમા ભારી તારા શરણે આવે છે આ લાખો નર ને નારી... તાળી પાડીને.... ૨ તારી મારી પ્રીત પુરાણી જનમ જનમનો નાતો આજે તો કરવી છે મારા હૈયા કેરી વાતો... તાળી પાડીને... ૩ તું છે મારો હું છું તારો, એવો મારો દાવો ભક્તિ કરતા મુક્તિ પામું, હૈયામાં છે ભાવો... તાળી પાડીને....૪ ધૂનઃ 3ૐ નમો ભગવતે શ્રી પાર્શ્વનાથાય, પાર્શ્વનાથાય પ્રભુ પાર્શ્વનાથાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય, ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય. માણીભદ્ર દેવ પરિપૂજિતાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય. (૨૭૭૨ - For Personal Private Use Only www.jamemory.org Page #300 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૬ પ્રભુ વીર જીવન ઝરમર ગીતો હે ત્રિશલાના જાયા અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને, નિશદિન જલતો રાખો, ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો. ૧ માનવતાના મૂલ્ય ઘટવાને દાનવતા રહી જામી, પાપને પુણ્યની વાતો જાણે, થઈ ગઈ સાવ નકામી, દુનિયાની આ પરિસ્થિતિને, કોઈ શકે ના પામી, સાચો રાહ સુઝાડો સ્વામી, હે પ્રભુ મહાવીર સ્વામી. ૨ હે ત્રિશલાના જાયા, માંગુ તારી માયા, ઘેરી વળ્યા છે મુજને મારા, પાપોના પડછાયા... હે ત્રિશલાના... ૧ બાકુળાના ભોજન લઈને... ચંદનબાળા તારી ૨, ચંડકૌશિકના ઝેર ઉતારી, એને લીધો ઉગારી રોહિણી જેવા ચોર લૂંટારા ૨, તુજ પંથે પલટાયા... હે ત્રિશલાના...૨ જુદા થઈને પુત્રી જમાઇ, કેવો વિરોધ કરતાં ૨, ગાળો દે ગોશાળો તોયે, દિલમાં સમતાં ધરતાં ૨. ઝેરના ઘૂંટડા ગળી જઈને ૨, પ્રેમના અમૃત પાયા... હે ત્રિશલાના...૩ સુલસા જેવી શ્રાવિકાને, કરુણા આણી સંભારી ૨, વિનવું છું હે મહાવીર સ્વામી, દેશો નહીંવિસારી , ' ' ' સળગંતા સંસારે દેજો, સુખની શીતલ છાયા.... હે ત્રિશલાના...૪ For Perovate Use Only www.jainsary.org Page #301 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ધ્યાનો... 00 ભગવાનની દયાનો... ભરપૂર છે ખજાનો ખૂટે નહિ કદાપિ, એની પ્રીતનો ખજાનો.. ભગવાન. લેનાર હોય તેને આપે હજાર હાથે ખાલી ન જાય કોઈ દાતાર છે મજાનો... ભગવાન... છોટી છોટી અપ્રિયી છોટી છોટી અખિયા, છોટે છોટે બાલ છોટો સો મેરો શિલાનો લાલ છોટે છોટે પ્રભુજી કો મેરુ પે લઈ જાય મેરુ કંપાવે મારો ત્રિશલાનો લાલ.. છોટી....૧ છોટે છોટે હાથ તેરે, ગોરે ગોરે ગાલ સોન વરણ મારો ત્રિશલાનો લાલ... છોટી...૨ ત્રાસ આપે સંગમ, આંસુ આપ વીર કરે “કરુણા” મારો ત્રિશલાનો લાલ.... છોટી...૩ છોટે છોટે પ્રભુજી તો ખેલન કો જાય મારો લાગે છે મારો ત્રિશલાનો લાલ..છોટી...૪ અમને અમારા પ્રભુજી અમને અમારા પ્રભુજી વ્હાલા છે. કરુણા” ના સાગર છે... તારણહારા છે. જીવોના પ્યારા છે... અમને અમારા.. ૨૭૯૩ Jain E cation International For Personal & Private Use Only www.jamenvray.org Page #302 -------------------------------------------------------------------------- ________________ મારા હૈયે વિરાજતા આદિનાથજી મારા હૈયે વિરાજતા આદિનાથજી, જિનવરજી, મહાવીરજી જેના દર્શન કરીને થયું પાવન આ મન જેનાં મુખડાંને જોઈ બન્યું જીવન આ ધન્ય હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું મારું જીવન આખું એના ચરણે ધરું તારા મુખડાં ને જોઈ દાદા નમન કરું, મારા વીર રે પ્રભુજી.... ૧ મારું મોહી લીધું મન...મારા...૨ હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની ઝડી, Jain Enation International મારા તારણતરણ....મારા...૩ મારો આતમ બન્યો છે આજ બડભાગી મેં તો હૈયા મેલ્યાં છે આજ શણગારી તમે વહેલા પધારો ઉરના આંગણિયે...... મારા વીર રે પ્રભુ...મારા.... ૪ એ મનડો લાગ્યો રે ભક્તિ મેં....તનડો લાગ્યો રે ભક્તિમેં સબ મિલ મંદિર ચાલો રે.... ૨ ૨૨૨ - ૨ ૨ા... મનડો... જીવન બીત ગયો બાતો મેં... કે અવસર ફિર નહીં આવે રે... For PersOate Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ( વિભાગ - ) | પશ્ચાત્તાપની પાવનગંગા પાપકર્મથી પાછા ફરવું (રાગ : મેરા જીવન) પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય સાંજ સવારે ભાવથી કરજો એવી શ્રી જિનવાણ... પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય...૧ રાત-દિવસની પ્રવૃત્તિ કરતા, કર્મનો બંધ થાય પાપોનું પ્રક્ષાલન કરતી, આ પાવન ગંગા કહાય વ્રત-નિયમમાં છિદ્ર પડ્યા તે પ્રાયશ્ચિતથી પૂરાય. પાપરા ભાવથી પ્રતિક્રમણ કરતા, કર્મનિર્જરા થાય અઈમુત્તા ઈરિયાવહિ સૂત્રે, જીવદયા વિચાર પરિણામોની અવિચલ ધારે પામે કેવલજ્ઞાન, પાપ. ૩ મિચ્છામિ દુક્કડમ સર્વપાપોનું, કરતા શુભભાવે પાપશુદ્ધિ આત્મગુણવૃદ્ધિ પ્રતિક્રમણ માંહે કર્મમલ સવિ દૂર થાયે આત્મનિર્મળ થાય, પાપ....૪ પશ્ચાતાપ સાબુના સંગે મેલીચાદર ધોવાય સૂત્ર-અર્થમાં લીન બનીને, ધ્યાન-અગ્નિલગાય ગુણવૈભવથી ‘મુનીશ' બનીને મુક્તિદ્વાર પમાય પાપ...૫ ૨૮૧૩ ૧/૧૨ For Personal & D Jain E lan International ate Use Only www.janol .org Page #304 -------------------------------------------------------------------------- ________________ મેલી ચાદર ઓઢ કે કૈસે મૈલી ચાદર ઓઢ કે કૈસે, દ્વાર તુમ્હારે આવું હૈ પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાવું... મૈલી. ૧ તુંને મુઝકો જગમેં ભેજા, દેકર નિર્મલ કાયા, આ કર કે સંસાર મેં મૈને, ઉસકો દાગ લગાયા, જનમ-જનમ કી મૈલી ચાદર, કેસે દાગ છુડાઉં... મૈલી. ૨ નિર્મલ વાણી પાકર તુઝસે, નામ ન તેરા ગાયા, નૈન મિલાકર હે પરમેશ્વર, કભી ન તુઝકો ધ્યાયા, મન વીણા કી તારે તૂટી, અબ ક્યા ગીત સુનાઉ... મૈલી. ૩ ઈન પેરોં સે ચલકર તેરે, મંદિર કભી ન આયા, જહાં જહાં હો પૂજા તેરી, કભી ન શીશ ઝુકાયા, હે મહાવીર મેં હાર કે આયા, અબ કયા હાર ચઢાઉં..મૈલી.૪ મિચ્છામિ દુક્કડ (રાગ : તુમ્હી હો માતા) મિચ્છામિ દુક્કડં (૨) મિચ્છામિ દુક્કડં તેના રે હોજો, કીધી ઘણી રે જીવનમાં ભૂલો, મિચ્છામિ દુક્કડં તેના રે હોજે...૧ જીવોને માર્યા ખૂબ સતાવ્યા, પીડા ઊપજાવી ખૂબ તપાવ્યા કીધી જીવનમાં જીવોની હિંસા -મિચ્છામિ દુક્કડ...૨ જૂઠું રે બોલ્યા જૂઠું રે આચરી, ખોટું રે કીધું અસત્ય આદરી પાપો રે બાંધ્યા ઘણાં જીવનમાં મિચ્છામિ દુક્કડ૩ પાપો રે બાંધ્યા અઢારે જાતનાં પુણ્ય ન આદર્યા માનવ જીવનમાં દેવ ગુરુ ના પૂજ્યા જીવનમાં મિચ્છામિ દુક્કડ...૪ Jain Ed o n International For Personal & ate Use Only library.org Page #305 -------------------------------------------------------------------------- ________________ પાપીને તું પ્યાર (રાગ : ચાંદ કી દીવાર) પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે તારા નામે ધર્મ તણો, દુનિયામાં જય જયકાર થશે. પાપી.૧ પથ્થરને પણ ઘાટ ઘડી તું, દેવ તણો આકાર ધરે પાવન એનું રૂપ ખીલવવા, મંત્રોનો ઉચ્ચાર કરે પથ્થરથી શું માનવ ભૂંડો, એને કાં ધિક્કાર કરે ઝેર જશે જો આંખોમાંથી, અમૃતનો સંચાર થશે. પાપી...૨ પાપ કરતા માપ | ગંદુ પાણી જો ગંગાને મળે. (રાગ : ઓખડી મારી) તો ગંગાજળ બને - પાપી જી પ્રભુને મળે તો તે પરમાત્મા.બને પાપ કરતાં માપ રાખ્યું હોય તો - આજ મારી આ દશા ન હોત તો.. .પાપ....૧ કર્મરાજા કોઈને મૂકતાં નથી સત્ય એ મેં યાદ રાખ્યું હોત તો...પાપ..૨ સુખમાં રહેવું ગમે છે સર્વને અન્યને મેં દુ:ખ દીધું ના હોત તો પાપ...૩ સો ગણો બદલો મળે છે પાપનો એ વચનને માન આપ્યું હોત તો.. પાપ...૪ ૨૮૩૨ Jain Educatio n al Page #306 -------------------------------------------------------------------------- ________________ પાપ અને પ્રાયશ્ચિતનો..2 I'VEIrણા)' પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો રોજ કરું હું પાપ અને હું રોજ કરું પસ્તાવો... પાપ કરતાં પાછું ન જોયું.. જાણે અનેરો લહાવો.. પાપ...૧ પરમેશ્વરનો ડર ન લાગે... ના ડર છે પરભવનો જીવતર એળે જતું તોયે.. ખ્યાલ નથી પરભવનો રંગરાગની પાછળ આવે..છે વારો રડવાનો. પાપ...૨ ધર્મને મેં તો જીવનમાંથી જુદો પાડી દીધો ધન પ્રાપ્તિમાં નડે ન એવો... સગવડિયો કરી દીધો જીવવું એવી રીતે જાણે... કદીયે ના મરવાનો. પાપ...૩ પાપ બધાથી થાય છે... પાપ બધાથી થાય છે, પાપ બધાથી થાય છે, કિન્તુ કોઈ કોઈ જ વિરલા પાપ કરી પસ્તાય છે. પાપ...૧ સ્થૂલિભદ્ર નંદીષણે, ગણિકાના સંગ કીધાં રંગ રાગમાં ડૂબી જઈને, જામ વિષયના પીધાં કિન્તુ પશ્ચાતાપ કરીને, મુક્તિ પહોંચી જાય છે... પાપ.... ૨ પશ્ચાતાપ હશે જો દિલમાં, પાપને બાળી દેશે અગ્નિ પરીક્ષા દઈને અંતર, શુદ્ધ બનાવી દેશે દોરી ઉપર નાચ કરતા, ઈલાચી તરી જાય છે... પાપ..૩ Jain E cation International For Perde y ate Use Only www.library.org Page #307 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ - ૮) રિ ટોપમોસ્ટ હિન્દી ભક્તિ ગીતો | યહ હૈ પાવનભૂમિ યહ હૈ પાવનભૂમિ, યહાં બાર-બાર આના, આદિનાથ કે ચરણો મેં, આકર કે ઝૂક જાના... યહ હૈ...૧ તેરે મસ્તકે મુકુટ હૈ, તેરે કાનોં મેં કુંડલ હૈ, તું તો કરૂણાસાગર હૈ, મુઝ પર કરૂણા કરના... યહ હૈ..૨ તેરા તીરથ સુંદર હૈ, હમેં પ્રાણો સે પ્યારા હૈ, મેરી વિનતી સુનલે નાથ, બેડો પાર લગા દેના.. યહ હે... ૩ તું જીવનસ્વામી હૈ, તું અંતર્યામી હૈ, મેરી નૈયા ડૂબ રહી, નૈયા કો તિરા લેના... યહ હૈ...૪ તેરી મનોહર મૂરત હૈ, મેરે મનકો લુભાતી હૈ, પ્રભુ મેરી ભક્તિ કો, સ્વીકાર તું કર લેના... યહ હૈ.૫ મેરે સર પર રખ દો. મેરે સર પર રખ દો પ્રભુજી, અપને યે દોનો હાથ અરે દેના હો તો દીજીયે જનમ જનમ કા સાથ, તેરા અહેસાન હોગા, તેરા ઉપકાર હોગા...૧ સુના હૈ તુમ તો શરણાગત કો, અપને ગલે સે લગાતે હો ઐસા હમને કયા માંગા જો, દેને સે ગભરાતે હોર લોહી તણાં આ બુંદે બુંદે, શાસન પ્રેમ વધારું.. તેરા...૨ ૨૮૫૩ For Personal Private Use Only www.jainelibrarie org Page #308 -------------------------------------------------------------------------- ________________ નામ હૈ તેરા તારણહારા. નામ હે તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા, જિનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા. તુમને તારે લાખોં પ્રાણી, યે સંતો કી વાણી હૈ, તેરી છબી પર મેરે ભગવન, યે દુનિયા દીવાની હૈ, ભાવ સે તેરી પૂજા રચાઉ, જીવન મેં મંગલ હોગા... જિનકી...૧ સુરવર મુનિવર જિનકે ચરણે નિશદિન શીશ ઝુકાતે હૈ, જો ગાતે હૈ પ્રભુ કી મહિમા, વો સબ કુછ પા જાતે હૈ, અપને કષ્ટ મિટાને કો તેરે ચરણોં મેં વંદન હોગા. જિનકી...૨ મન કી મુરાદે લેકર સ્વામી, તેરે શરણ મેં આયે હૈ, શ્રી જૈન મંડલ કે બાલક તેરે હી ગુણ ગાતે હૈ, ભવસે પાર ઊતરને કો તેરે ગીતોં કા સરગમ હોગા...૩ મેરા જીવન તેરે હવાલે મેરા જીવન તેરે હવાલે પ્રભુ ઈસે, પલ પલ તુંહી સંભાલે", ભવસાગર મેં જીવન નૈયા, ડોલ રહી હૈ ઓ રખવૈયા, ઈસે અબ તું આવે બચા લે... પ્રભુ ઈસે...૧ મોહ માયા કે બંધન તોડો, હે પ્રભુ અપની શરણ મેલેલો, ઈસ પાપીકો અપના લે... પ્રભુ ઈસે...૨ યે જીવન ધન તુમસે પાયા, સબકુછ તેરા નાહી પરાયા, ઈસે સ્વીકારો રખવૈયા,.... પ્રભુ ઈસે...૩ જબ કોઈ નહીં આતા, મેરે દાદા આતે હૈ, મેરે દુઃખ કે, દિનો મેં વો બડેયાદ આતે હૈ જબ કોઈ.. For Personer ate Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ આશરા ઈસ જહાં કા... આશરા ઈસ જહાં કા મિલે ના મિલે મુજકો તેરા સહારા સદા ચાહિયે...આશરા. યહાં ખુશીયાં હૈ કમ ઔર જ્યાદા હૈ ગમ જહાં દેખો વહાં હૈ ભરમ હી ભરમ મેરી મહેફિલ મેં શમાં જલે ના જલે મુજકો તેરા ઉજાલા સદા ચાહિયે...૧ મેરી ધીમી હૈ ચાલ ઔર પથ હૈ વિશાલ હર કદમ પર મુસીબત હૈ... અબ તો સંભાલ પૈર મેરે થકે છે. ચલે ના ચલે.. મુજકો તેરા..૨ ઈતની શક્તિ હમેં દે ના... ઇતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલકર ભી કોઇ ભૂલ હો ના...ઇતની શક્તિ.... દૂર અજ્ઞાન કે હો અંધેરે, તૂ હમેં જ્ઞાન કી રોશની દે. હર બુરાઈ સે બચકર રહે હમ, જિતની ભી દે ભલી જીંદગી દે... વૈર હો ના કિસી કા કિસીસે, ભાવના મન મે બદલે કી હો ના... હમ ચલે... હમ ન સોચે હમે ક્યાં મિલા હૈ, હમ યે સોચે કિયા ક્યાં હૈ અર્પણ.. ફૂલ ખુશીયો કે બાટે સભીકો, સબકા જીવન ફિર બન જાયે મધુવન.. અપની કરૂણા કા જલ તું બહા કે, કર દે પાવન હર ઇક મન કા કોના... હમ ચલે.. Eco Use only For Person Frivate Use Only www.jainelibrary www.jaine g Page #310 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગુણ સ્તવના) (વિભાગ - ૯ ) ઐસા ચિટ્ટસ દિયો ગુરુ મૈયા (રાગ : મૈલી ચાદર ઓઢકે...) ઐસા ચિદૂસ દિયો ગુરૂમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં, સબ અંધકાર મિટા દો ગુરૂમૈયા, સમ્યગુ દર્શન પાઉં મે...ઐસા.૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર, કહો કેસે ઉસે પાઉં મેં, કરો કૃપા કરૂણારસ સિંધુ, મેં બાલક અજ્ઞાન હું.ઐસા. ૨ શિવરસ ધારા વરસાવો ગુરૂમૈયા, સ્વાર્થ વ્યાધિ મિટાવોરે, સવિ જીવ કરૂ શાસન રસિયા, ઐસી ભાવના ભાવું રે... ઐસા.૩ સિદ્ધરસ ધારા વરસાવો ગુરૂમૈયા, પરમાતમકો પાઉં મે, આનંદરસ વંદન કરકે ગુરૂજી, પરમાનંદ પદ પાઉ રે.. ઐસા.૪ વિશ્વકલ્યાણી પ્યારી ગુરૂમૈયા, તેરી કૃપા મેં ખો જાઉ મેં, દો એસા વરદાન ગુરૂજી, તેરે ગુણ કો ધ્યાવું રે.. ઐસા.પ ઓ મારા ગુરૂદેવા ઓ મારા ગુરૂદેવ કરો મારું સારું, અંધારું ટાળીને આપો અજવાળું, જનમજનમનું તોડો મારું તાળું, જેથી હું અરિહાને અંતરમાં ભાળું.. મારા...૧ જો ઈ નથી ગુરૂદેવ તુજ સમી માતા, નજરે નિરખતા હું પાયો સુખ શાતા, કૃપા કરો તો મારું જીવન સુધારું... અંધારું....૨ વ્હાલપ તમારું માનું વાત્સલ્ય ઝરણું, આજે સ્વીકાર્યું મેં તો આપનું જ શરણું, શરણે રહીને મારું હિત વધારું અંધારું....૩ For Per Kvate Use Only www.jaineli ary.org Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્વાસોની માળા TWI N#| / ગનપોકારkti) મ.સા. શ્વાસોની માળામાં સમરૂ છું તારૂ નામ બની જાઉ તારો ગુરુમા, કરૂણાનિધાન શ્વાસો... સંતોની સેવા કરતો રહુ છું- ચરણોમાં મસ્તક ધરતો રહુ છું કરીદે તું જોડી, ગુરુમાં ઓ ગુરુમાર શ્વાસો... ઈચ્છા છે મારી તારા જેવો થાઉ- સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉ તન-મન મારૂ ગુરુમાં તુજ પર કુરબાન શ્વાસો.. કૃપા કરો એવી ખીલે સત્ય મારૂ-છોડીને જંજાળો બની જાઉ તારો જે દિન હું વિસરૂ તુજને છૂટે મારા પ્રાણ શ્વાસો.. ઝાલો મારો હાથ હું ભટકી ન જાઉ- સુખોમાં રત તુજને વિસરી ન જાઉ? તારો સમજી મુજને આપીદે ચરણોમાં સ્થાન શ્વાસો... ભક્તોના દિલમાં છે જેનું સ્થાન- ચન્દ્રશેખરવિજયજી જેનું નામ શાસનના કાજે કર્યું છે જીવન કુરબાન શ્વાસો... ગુરુવર તેરી પરમ કૃપાકા, ઈસ જગમે કોઈ પાર ન આયે કૃપા કરો કૃપા કરો કૃપા કરો ઓ ગુરુવર ગુરુમા તેરે ચરણોં કી 'ગુરુમા તેરે ચરણો કી, મુજે ધૂલ જો મિલ જાએ, સચ કહતા હુ મેરી, તકદીર સંવર જાએ, ગુરુમા તેરે.... નજરોસે ગિરના નહિ, ચાહે જો ભી સજા દેના નજરોસે જો ગિરજાઊ, મુશ્કિલ હૈ સંભલ પાના, ગુરુમા તેરે ૨૮ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ સુનતે હૈ દયા તેરી, દિન રાત બરસતી હૈ...? એક બુંદ જો મિલ જાએ તકદીર સંવર જાએ, ગુરુમા તેરે. મેરા મન બડા ચંચલ હૈ, કેસે તેરા ધ્યાન ધરું...' જિતના ઇસે સમજાઊં ઉતના હી મચલ જાએ, ગુરુમાં તેરે.... મેરે ઇસ જીવન કી, બસ એક તમન્ના હૈ.. તુમ સામને હો મેરે, ઔર પ્રાણ નિકલ જાએ, ગુરુમા રે.... ગુરુમા તેરે આંસુ કે ગુરૂમા તેરે આંસુ કે, દો બુંદ જો મિલ જો એ , યહ બુદકે પાકર કે યહ જીવન બદલ જાએ...૧ એક ભટકે રાહીકો, તુને રાહ બતાયા હૈ, કિચડમે પડે ફુલ કો, મસ્તક પે ચડાયા હૈ...૨ અજ્ઞાન કે બિસ્તરસે, મુઝે તને ઉઠાયા હૈ, ઉપશમ કે આસન પે, અબ તુજને બિઠાયા હૈ...૩ દુર્ગતિ કે દુઃખો મેં, મુઝે ગીરતે બચાયા હૈ, દુર્લભ માનવભવ કો, અબ સફલ બનાયા હૈ...૪ નજરો કે અમૃત સે, પ્રક્ષાલન કર દેના...૫ તેરી અમૃત વાણીને, સંસાર છૂડાયા હૈ, મહાવીર કે મારગ ને, મુજે સંત બનાયા હૈ...૬ તેરે વત્સલરસો સે, મેરે વિષય સફા કરના, તેરે કૃપાભરે જલ સે, મેરે કષાય દફા કરના...૭ (૨૯૦} For Persona Tivate Use Only WWW.jainelibrary.org Page #313 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ! ઓ ગુરુદેવ..! યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા મારે કરવા છે દર્શન આપનાં, કરું છું પ્રેમે વંદના ..ઓ ગુરુદેવ.....! જૈન જગતમાં વાજાં વાગે, ડંકો શાસનનો ગાજે દૂર દૂરથી અમે આવ્યા છીએ, ગુરુમાને મળવા કાજે આપ મિલનના આનંદ અશ્રુ... નયનમાં... કરું છું..૧ વિધવિધ ગામમાં આપ વિચરો તોયે, રહો અમ મનમંદિરમાં, 'ગુરુની આણા દિલમાં ધારી, રહીએ આ જીવનમાં, શશી રવિ પરે વાત્સલ્ય આપનું રહે સદા.. કરું છું..રા ગૌતમ ને મળિયા વીર પ્રભુ એવા તારક અમોને મળિયા, શમણું આપનું પૂરણ કરીશું, બનશું શાસન રખવાળા... શક્તિ અમોને દેજો એવી, કૃપાળુ... કરું છું..૩ માગું છું આશિષ આપના... ગુરુદેવ... for Regate Use Only For Pellonal & Bevate Use Only www.jainelibrarg Page #314 -------------------------------------------------------------------------- ________________ ગુણરત્નસૂરિજી કો માના ગુણરત્નસૂરિજી કો માના, ગુરુવર ચરણો કા મેંદીવાના, નાતા હૈ યે ભક્ત કાપુરાના, ગુરુવર ચરણો કા મૈ દીવાના...૧ પિતા હીરાચંદ માતા મનુબાઈ, જિતેન્દ્રસૂરિકે છોટે હૈ ભાઈ, પાદરલી કા ભાગ્ય ખિલાના... ગુરુવર...૨ હૈ પ્રેમસૂરીશ્વર ગુરુઓ મેં ગુરુવર, ભુવનભાનુ જિતેન્દ્ર કૃપા કર, ભક્તિ કા યહ જામ પિલાના... ગુરુવર....૩ યે પાનમસાલા હૈ મોત મસાલા, સિગરેટ ઔર બીડી હૈ કેન્સર કી સીડી, હમકો ટીવી જલદી છુડાના, હમકો ઇનકી સોગંદ દિલાના. ગુરુવર...૪ સંસાર કો છોડો, ઇન કર્યો કો તોડો, મુક્તિ મંજિલ મેંયે મુખડે કો મોડો, હમકો ઓઘા જલદી દિલાના, રશ્મિકા યહ ગીત બજાના થોડી થોડી તાલી બજાના, સોયા મેરા આતમ જગાના... ગુરુવર...૫ થોડા ધ્યાન લગા (રાગ : એક તેરા પ્યાર) થોડા ધ્યાન લગા, ગુરુવર દોડે ચલે આયેંગે થોડા ધ્યાન લગા ગુરુવર દોડે દોડે આયેંગે, તુજે ગલે સે લગાયેંગે અખિયા મનકી ખોલ તુજકો દર્શન વો કરાયેંગે... તુજે ગલે સે. થોડા ૧ કૃપા કી છાયા મેં તુજકો બિઠાયેંગે કહા તુમ જાગે ઉનકી દયા દૃષ્ટિ જબ જબ પડેગી તુમયે ભવ તર જાઓગે હો...હો.. ઓ ઐસા હૈ વિશ્વાસ’ મનમેં જયોતવો જલાયેંગે તુજે. થોડા ૨ For Perg ate Use Only www.jaineliby.org Page #315 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ પ્રેમરોગ હૈ ગુરૂપ્રેમરોગ હૈ, ૨ ગુરૂ.૧ જીસે લગ ગયા સમજ પ્રભુ સંગ યોગ હૈ,... ગુરૂ જ્ઞાન મિલતા નહી મોલ સે, ગુરૂ પ્રેમ મિલતા નહી તોલ સે, શ્રદ્ધા રહે ધીરજ રહે તો, ખુદ હી આગે યોગ હૈ, ગુરૂ.૩ ગુરૂ.૨ ગુરૂ મીલ ગયે મુઝકો હરી મીલ ગયે, ચમન સે લગા જૈસે ફુલ ખીલ ગયે, હરશ્વાસ મેં જબ વો બસે તો, ખુદ હી લાગે યોગ હૈ,... મેરે સદ્ગુરૂ મેરે ભગવાન હી તું, મુજ મેં સમાયા હૈ બનકર ગુરૂ, તું મુજ મેં હૈ મેં તુજ મેં હું તો, ખુદ હી લાગે રોગ હૈ,... ગુરૂ.૪ ગુરૂ દિવ્ય દૃષ્ટી જો મુઝ પર પડે, સજાગ હુઈ જીંદગી હરપલ હરઘડી, ગુરૂ કે સંગ કીયા સત્સંગ તો, છુટે માયા રોગ હૈ, ... ગુરૂ.પ મોહે લાગી લગન મોહે લાગી લગન ગુરુચરણકી, ચરણ બિના મોહે કહ્યુ નહી ભાવે, જગ માયા સબ સપનન કી . . .મોહે ૧ ભવસાગર સબ સુખ ગયોરે, ફીકર નહીં મોહે તરણન કી...મોહે ૨ મીરાં “કે’” પ્રભુ ગીરધરનાગર, આશ ગ્રહી ગુરુ શરણનકી...મોહે ૩ ૩ ચરણોમે તેરે રહ કર ભગવન્ ચરણો મેં તેરે રહકર ગુરુવર પ્યાર હી પ્યાર મીલા શ્રધ્ધા સે જબ પુજા કી મેંને બ્રહ્મ કા જ્ઞાન મીલા...ચરણો મે તેરે..૧ તુમ સંગ કૈસી પ્રીત લગીથી છુટા જગ મુજસે જાદુ તુને ઐસા કીયા કી છુટા જગ મુજસે બંધન સારે તૂટ ગયે જબ તુને બાંધ લિયા. ચરણો મે તેરે. ૨ ૨૯૩ For Personar& Private Use Only www.jainelibra org Page #316 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ - ૧૦) વૈરાગ્ય સભર દીક્ષા પ્રસંગના ગીતો જા સંયમ પંથે દીક્ષાથી જા સંયમ પંથે દીક્ષાર્થી... તારો પંથ સદા ઉજમાળ બને, જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને.જા સંયમ. હોંશે હોંશે તું વેશ ધરે, તે વેશ બને પાવનકારી, ઉજજવળતા એની ખૂબ વધે, જેને ભાવથી વંદે સંસારી, દેવો પણ ઝંખે દર્શનને, તારો એવો દિવ્ય દેદાર બને.જા..૧ જે જ્ઞાન તને ગુરુએ આપ્યું, તે ઊતરે તારા અંતરમાં, રગરગમાં એનો સ્રોત વહે, તે પ્રગટે તારા વર્તનમાં, તારા જ્ઞાનદીપકના તેજ થકી આ દુનિયા ઝાકઝમાળ બને.જા...૨ વીતરાગતણાં વચનો વદતી, તારી વાણી હો અમૃતધારા જે મારગ સૂંઢ અંધારે, તારાં વેણ કરે ત્યાં અજવાળા, વૈરાગ્ય ભરી મધુરી ભાષા, તારા સંયમનો શણગાર બને. જા.૩ જે પરિવારે તું આજ ભળે, તે ઉન્નત હો તુજ નામ થકી, જીતે સહુનો તું પ્રેમ સદા, તારા સ્વાર્થ વિહોણા પ્રેમ થકી, શાસનની જગમાં શાન વધે, તારા એવા શુભ સંસ્કાર બને.જા..૪ અણગારતાં જે આચારો, તેનું પાલન તું દિનરાત કરે, લલચાવે લાખ પ્રલોભન પણ... તું ધર્મતણો સંગાથ કરે, સંયમનું સાચું આરાધન, તારા તરવાનો આધાર બને.જા...૫ Jain Eucation International For Personal mate Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ સાધનાના પંથે આજે, (રાગ : સાથિયા પુરાવો...) સાધનાના પંથે આજે, એક ઊંચો આતમ જાય, આજ એને આપીએ અંતરના રૂડા આશીર્વાદ વહેલી પહેલી મળજો એને મુક્તિની મંઝિલ..૧ જ્યાં જુઓ ત્યાં લોકો આજે સુખનાં સાધન માંગે છે ને દુ:ખથી છેટા ભાગે છે, વિરલા કોઈ નીકળે છે જે સુખ સામગ્રી ત્યાગે છે ને કષ્ટ કસોટી માંગે છે, - વડલાનો છાંયો છોડીને, રણના રસ્તે તપવા જાય..આજ.૨ ધર્મ તણાં મારગમાં જાતા લોકો હાંફી જાય છે ને વચમાં બેસી જાય છે, અભિનંદન એ આત્માને જે વીરની સફરે જાય છે ને હોંશે હોંશે જાય છે, નાનું એવું બાળક જાણે મોટો ડુંગર ચઢવા જાય..આજ..૩ રાગ-દ્વેષના આ દરિયામાં કઈક જીવો ખેંચાય છે ને અધવચ્ચે ડૂબકાં ખાય છે, એ આત્માને વંદન હો જે સમયે ચેતી જાય છે ને ડુબતાં ઊગરી જાય છે, સંયમનો સથવારો લઈને ભવનો સાગર તરવા જાય.. આજ.૪ :ધૂન : જયજય કાર શ્રમણ ધર્મનો જયકાર, જયજયકાર ત્યાગ માર્ગનો જયકાર. જયજયકાર સંયમ ધર્મનો જયકાર,જયજયકાર ચારિત્ર્ય માર્ગનો જયકાર. જયજય કાર વીરતી ધર્મનો જયકાર, જયજયકાર મોક્ષ માર્ગનો જયકાર. ૨૫ FORersgeel & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ક્યારે બનીશ હું સાચો રે સંતા કયારે બનીશ હું સાચો રે સંત, કયારે થશે મારા ભવનો રે અંત... લાખ ચોરાશીના ચોરે ને ચૌટે, ભટકી રહ્યો છું મારગ ખોટે, ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ, ક્યારે થશે ?...૧ કાળ અનાદિની ભૂલો છૂટે ના, ઘણુયે મથું તોયે પાપો ખૂટેના, કયારે તૂટશે એ પાપોનો તંત, કયારે થશે ?...૨ છ કાય જીવની હું હિંસા રે કરતો, પાપો અઢારે જરી ના વિસરતો, મોહ માયાનો હું તો રટતો રે મંત્ર, ક્યારે થશે ?..૩ પતિત પાવન પ્રભુજી ઉગારો, રત્નત્રયી નો હું યાચક તારો, ભક્ત બની મારે થાવું રે મહંત, ક્યારે થશે ?...૪ Rડા રાજમહેલને ત્યાગી... રૂડા રાજમહેલને ત્યાગી, પેલો ચાલ્યો રે વૈરાગી, એનો આતમ ઊઠ્યો છે આજ જાગી' રૂડા..૧ નથી કોઈ એની એની રે સંગાથે, નીચે ધરતીને આભ છે માથે, એ તો નીકળ્યો છે ખાલી હાથે રૂડા...૨ એનો આતમ બન્યો છે બડભાગી, એને સંયમની તલપ છે લાગી, એનો આતમ બન્યો છે મોક્ષગામી... રૂડા..૩ ધૂનઃ હોજો જયજયકાર વીરાત્માનો હોજો જયજયકાર જિનશાસનમાં જનમ લઈને સફળ કીધો અવતાર. સંયમ જીવનનો લીધો... સંયમ જીવનનો, લીધો મારગડો, પ્રભુ તારા જેવા થાવાને... દુઃખના ડુંગર તૂટી પડે પણ, કમોના બંધન તૂટે છે ત્યારે, લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જાવાને... સંયમ... For PersoRGS use only Page #319 -------------------------------------------------------------------------- ________________ જેના રોમ રોમથી . જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, ...આ છે અણગાર અમારા દુનિયામાં જેની જોડ જગે ના, એવું જીવન જીવનારા. આ.છે..૧ સામગ્રી સુખની લાખ હતી... સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને... સંયમની ભિક્ષા માંગી, દીક્ષાની સાથે પંચમહાવ્રત... અંતરમાં ધરનારા. આ.છે..૨ ના પંખો વીંઝે ગરમીમાં.. ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે... ના લીલોતરીને ચાંપે, નાનામાં નાના જીવોનું પણ.... સંરક્ષણ કરનારા. આ.છે..૩ જૂઠ બોલીને પ્રિય થવાનો... વિચાર પણ ના લાવે, યા મૌન રહે યા સત્ય કહે... પરિણામ ગમે તે આવે, જાતે ન લે કોઈ ચીજ કદી... જો આપે તો લેનારા ! આ.છે..૪ ના સંગ કરે કદી નારીનો... ના અંગોપાંગ નિહાળે, જો જરુર પડે તો વાત કરે... પણ નયનો નીચા ઢાળે, મનથી વાણીથી કાયાથી... વ્રતનું પાલન કરનારા. આ.છે..૫ ના સંગ્રહ એને કપડાંનો... ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝોળીમાં.. ના એના નામે થાણું, ઓછામાં ઓછાં સાધનમાં... સંતોષ ધરી રહેનારા. આ.છે..૬ ના છત્રધરે કદી તડકામાં... ના ફરે કદી વાહનમાં, મારગ હો ચાહે કાંટાળો. પહેરે ના કંઈ પગમાં, હાથેથી સઘળા વાળ ચૂંટે... માથે મુંડન કરનારા. આ.છે..૭ કલ્યાણ જીવોનું કરવા કાજે... વિચરે દેશ વિદેશે, ના રાયક કે ઊંચનીચ... સરખા સૌને ઉપદેશે, અપમાન કરો યા સન્માનો... સમતાભાવે રહેનારા. આ.છે..૮ For GO For persona private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ સાધુ બને કોઈ (તર્જ : જબ હમ જવાં હોંગે) સાધુ બને કોઈ, સંસારને છોડી, એવા વિરાગીનું બધા બહુમાન કરે છે, સન્માન કરે છે.સાધુ...૧ આશા એના અંતરની ફળવાની છે. માળા એને મુક્તિની મળવાની છે, એ મુક્તિગામીને સહુ ફૂલહાર કરે છે, સન્માન કરે છે.સાધુ...૨ ઉજ્જવળ જેણે કુળ બનાવ્યું પોતાનું, જન્મભૂમિને સ્થાન બનાવ્યું શોભાનું. એ ધન્ય આત્માના બધા ગુણગાન કરે છે, સન્માન કરે છે.સાધુ...૩ યૌવનવયમા (તર્જઃ સોલહ બરસ કી) યૌવનવયમાં સુખ છોડનારા મહાન, આ કાળમાં સાધુ થનારા મહાન યૌવનનું પતન કરાવે એવો છે આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય, આવા સમયમાં સઘળી વાસનાઓ જીતી ને. મનને વિરાગમાં વાળનારા મહાન જેણે ગુરુ કનેથી તત્ત્વો ગ્રહણ કર્યા. શાસ્ત્રોમહીં રહેલાં સત્યો શ્રવણ કર્યા. ભવમાં ભમાડનારાં કર્મોથી છૂટવાં, સંયમ ભણી કદમ માંડનારા મહાન... (૨૯૮ For Personal&vate Use Only આ કાળમાં... આ કાળમાં...૧ આ કાળમાં...૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનમાં જન્મ ધરીને જિનશાસનમાં જન્મ ધરીને સફળ કીધો અવતાર, હોજો જયજયકાર...દિવ્યાત્મા... તવ હોજો જયજયકાર...૧ પૂર્વજન્મનાં પુણ્ય પ્રભાવે, કરી સાધના ભારી, પિતૃ-ભાતુનાં, નામ દિપાવ્યા, માંની કુખ ઉજાળી, તરી ગયા સંસાર, વીરાત્મા... તવ હોજો જયજયકાર....૨ તનમાં મનમાં રોમરોમમાં, સ્મરણ પ્રભુનું વ્યાપ્યું, ચંચલ ચિત્તને પ્રભુમયતામાં, સ્થિર કરીને સ્થાપ્યું, કર્યો અડગ નિર્ધાર... ભવ્યાત્મા- તવ હોજો જયજયકાર...૩ માયા મમતા મોહના બંધન, મૂળથી અળગા કિધાર, વાંધા-દંભી દુનિયાના, પળભરમાં ફગાવી દિધાર, સજયો સંયમ શણગાર... પૂન્યાત્મા...તવ હોજો જયજયકાર..૪ આ કેશનું લંચન છે... (રાગ : યહ હૈ પાવનભૂમિ) આ કેશનું લુચન છે, આ કર્મનું લુચન છે, કષાયો છે કાળા, તેનું આ લુચન છે.. આ કેશનું. ૧ નરકમાં દુઃખ વેઠ્યા, તિર્યંચમાં દુ:ખ વેઠ્યા, આ તો જિન આણા છે, ભવ દુઃખનું ભંજન છે... આ કેશનું. ર મહાસત્ત્વના ધારક જે, મહાપુણ્યના ધારક જે, તે લોચ કરે હોશે, અવિચલ જેનું મન છે... આ કેશનું. ૩ હસતા બાંધ્યા કર્મો, તે રોતા ના છૂટે, લુચન કરતા કરતા, પલમાં બંધન તૂટે... આ કેશનું. ૪ ૨૯૯ in Education International For Personel Private Use Only www.jainelibrary.om Page #322 -------------------------------------------------------------------------- ________________ મને વેશ શ્રમણનો મળજો રે મને વેશ શ્રમણનો મળજો રે, મને વેશ પરમનો મળજો રે, મહાવિદેહમાં પ્રભુ તારી પાસે, સમોસરણમાં પ્રભુ તારી પાસે, આજ જનમમાં પ્રભુ તારી પાસે.મને..મને મન શ્રમણનું મળજો રે ૨ મમતા, મોટાઈ, મોહમાયાના, બંધન ટળજો રે મને...૧ પંચ મહાવ્રત પાળુ પાવન, નિર્દોષને નિષ્કલંક, સમતામાં લયલીન રહેવું, સરિખા રાયને રંક, ના આંખ ઈર્યાસમિતે ઢળજો રે... મને...૨ આઠ પહોરની સાધના કાજે, વહેલી પરોઢે હું જાગુ, શ્વાસો લેવા માટે પણ હું, ગુરૂની આજ્ઞા માંગુ, મન ગુરૂઆજ્ઞાએ, ઢળજો રે... મને...૩ સૂત્ર અર્થને સ્વાધ્યાય સાધી, શાસ્ત્રો સઘળા હું વાચું જિનવાણીનું પરમ રહસ્ય, પામી અંતર યાચુ, મારી અજ્ઞાનતા સવિ ટળજો રે... મને...૪ આહારમાં રસ હોય ન કોઈ, ઘર ઘર ગોચરી ભમવું, ગામોગામ વિચરતા રહેવું, કષ્ટ અવિરત ખમવું, મારા દોષો(કમી દૂર થાજો રે... મને...૫ આ જીવન અણિશુદ્ધ રહીને, પામુ અંતિમ મંગલ, સાધી સમાધિ મોક્ષના પંથે, આતમ રહે અવિચલ, મારી સંભાવનાઓ ફળજો રે... મને...૬ મને સ્પર્શ પરમનો મળજો રે, મને સ્પર્શ ગુણોનો મળજો રે, મારી વિનંતી સવિ ફળજો રે..., મને...૭ For Perel Yate Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ વિરતીધરનો વેશ (ગણતાલી) વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે.. વિ.૧ જિનાજ્ઞા ગુજ્ઞા મારે હૈયે વસાવું રે, એ બંને ને પામી પેલે પાર જાવું રે... વિ. ૨ ગુરુજી ! માગું તમારી ગુરુજી માંગુ તમારી પાસ, મારી સંભાળજો એક વાત, માંગી માંગી ને માંગુ ગુરુજી એટલું મને ઓઘો જલ્દી આપજો, મારી હૈયાની વિનંતી સ્વીકારજો , મારા ભવોભવના ફેરા મીટાવજો, મને ઓઘો. ૧ ભગવાન મેરી નયા ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના અબ તક તો નિભાયા હૈ આગે ભી નિભા લેના સંભવ હૈ ઝંઝટો મેં તુજકો ભૂલ જાઉં પર નાથ મેરે તુમ ભી મુજકો ન ભૂલા દેના. ભગવાન મેરી... દલ દલ કે સાથ માયા ઘેરે જો મુજે આકર તુમ દેખતે ના રહેના ઝટ આકે બચા લેના. ભગવાન મેરી.. તુમ દેવ મેં પુજારી, તુમ ઇષ્ટ મેં ઉપાસક યહ બાત અગર સચ હૈ, સચ કરકે દિખા દેના. ભગવાન મેરી... ઓ સંયમસાધક શુરવીરો ઓ સંયમસાધક શુરવીરો તુજ માર્ગ સદા મંગળ હો જો , તું કમો સાથે યુદ્ધ કરી જય જય મુક્તિમાળા વરજો ...૧ સંયમપંથ છે કંટકભયો ઉપસર્ગ પરિષહ નો દરિયો, હૈયામાં હામ ભરી પૂરી નીજ આત્મ સ્વરૂપે લીન રહેજો . તું કમ.... ૨ , જિન આણા તણું પાલન કરજો , ગુરૂભક્તિ ના રસીયા સદા બનજો , સવિ જીવ પ્રતિ સમભાવ ધરી, તપત્યાગ વિરાગે મને ધરજો . તું કર્મો..૩ (૩૦૧ For Personel Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Ca શ્રી સરસ્વતી વંદના આ જગતમાં છે દેવદેવી કૈક વિધવિધ રુપમાં, પણ કોઈ નહિ મુજને દીસે છે, સર્વમાન્ય સ્વરુપમાં નરપતિ મુનિપતિ ધનપત પણ તુજને ચાહે સદા, મુજ પર બનો સુપ્રસન્ન સરસ્વતી ભવગતી દેવી તમે... ૧ એં નમઃ એવો મંત્ર તારો, બીજ મંત્ર ગણાય છે, ૐૐ હ્રીં અને ક્લીં બ્લીં તથા શ્રી જોડી જેહ ગણાય છે; સ્વર રહિત હસકલ હ્રીં સહિત હૈં નમઃ એ મહામંત્ર છે. મુજ પર.... ૨ મા સરસ્વતી તુજ નામને, જપનાર જગમાં છે ઘણાં, હું પણ જપું તુજ નામને, સન્મુખ થઈ એકલ મત્તા, વરદાન દો મુજ જ્ઞાનલક્ષ્મી, વૃદ્ધિ પામે સર્વદા. મુજ પર...૩ કવિજન હૃદયમાં વાસ કરતી, કાવ્યશક્તિ તું જ છે, વક્તૃત્વ શક્તિ પ્રદાન કરવા, સર્વથા તું સમર્થ છે; સૂરિમંત્ર જાપે પ્રથમ વિદ્યાપીઠની અધિષ્ઠાયિકા. મુજ પર...૪ સૂરિ હેમચન્દ્ર અને વળી, હરિભદ્ર મુનિસુંદર સૂરિ, બપ્પભટ્ટી સૂરિ યશોવિજય વાચક, વૃદ્ધવાદી મહાસૂરિ; રામચન્દ્રસૂરિ પણ મંત્ર જાપે, સિદ્ધ સારસ્વત બન્યાં. મુજ પર...પ નિગ્રંથ મુનિગણ લક્ષ્મીને, આરાધ્ય રુપે ના ગણે, એ પણ ઘરે હૃદયે સરસ્વતી, ભગવતી તુજ ધ્યાનને; આરાધ્ય રુપે વિવિધ મંત્રે, સાધના સહુ તુજ કરે. મુજ પર...૬ ૩૦૨ For Personal & Plate Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ તુજ હાથમાં રમતી સદા, જપમાલિકા જોયા કરું, તુજ હાથમાં મહાશાસ્ત્ર ગ્રંથો, જોઈને હરખ્યા, કરું, તુજ હાથ વીણા પર ફરે, વળી હંસવાહિની તું દીસે, મુજ પર....૭ કરું યાદ જ્યારે આપને, જીભ ઉપર આવી બિરાજજો, અસ્મલિત મુજ વાણી તણી, ગંગોત્રી વહેતી રાખજો; મુજ હૃદયમાં ‘મુક્તિકિરણ”ની જ્ઞાનજ્યોત જલાવજો . મુજ પર...૮ હે શારદે મા... (સરસ્વતી દેવીની પ્રાર્થના) હે શારદે માં....હે શારદે મા, અજ્ઞાનતા સે હમે તાર દે મા. તું સ્વર કી દેવી... યે સંગીત તુજસે, હર શબ્દ તેરે.... હર ગીત તુજસે | હમ હૈ અકેલે... હમ હૈ અધૂરે તેરી શરણ મેં હમે પ્યાર દે માં... હે શારદે મા...૧ મુનિઓને સમજી, ગુણીઓને જાણી, સંતો કી ભાષા.. આગમો કી વાણી | હમ ભી તો સમજે હમ ભી તો જાને વિદ્યા કા હમકો અધિકાર દે માં... હે શારદે માં...... ૨ તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે, હાથો મેં વીણા મુગટ સર પે છાજે મન સે હમારે મિટાદે અંધેરા હમ કો ઉજાલોં કા પરિવાર દે મા..હે શારદે મા. ૩ હું કરું વિનંતી મા આપને, કે સુધારજો મારી મતિ, માતા સરસ્વતી, મા ભગવતી, માતા સરસ્વતી, મા ભગવતી. ઐ નમઃ જાપ જપે અજ્ઞાન તિમિર નિવારિત, કરુણામયી ભવતારિણી, શ્રુતજ્ઞાનની છો અધિપતિ માતા... ૩૦૩ For Personal fivate Use Only Jai Education International www.jainelibrary org Page #326 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૧૧ શિબિર તથા જિનશાસનના શૌર્યવંતા ગીતો શાસન ધ્વજવંદન જૈનં જ્યતિ શાસનં કી, અલખ જગાના જારી હૈ હે જિન શાસન ! તું હૈ મૈયા, તેરી હી ફુલવારી હૈ વંદે શાસનમ્ જૈનમ્ શાસનમ્, વંદે શાસનમ્ જૈનમ્ શાસનમ્..૧ હિમાલય સા ઉત્તુંગ હૈ વો, જિન શાસન હમારા હૈ ગંગાસા નિર્મલ ઔર પાવન, જિનશાસન હમારા હૈ પતિતોં કો ભી પાવન કરતા, શાસન વો સહારા હૈ તારણહારા તારણહારા, જિનશાસન હમારા હૈ દેખો ભૈયા નૌજવાનો, પાપોં કો ચિનગારી હૈ..હે.જિન.૨ રોહિણિયા જૈસા ચોર લુટેરા, ઉસકો તૂને તારા થા અર્જુનમાલી સા ઘોર પાપી, ઉસકો ભી ઉગારા થા. ક્રોધી વિષધર ચંડકૌશિક કો, તૂને હી સુધારા થા, કામી રાગી સ્થૂલીભદ્ર કો, તૂને હી સ્વીકારા થા, આઓ ઝંડા જિનશાસન કા, ફૈલાને કી બારી હૈ. .હે.જિન.૩ મિટાદેંગે હસ્તી ઉસકી, જો હમસે ટકરાયેગા, અહિંસા કી ટક્કર મેં દેખો, હિંસા નામ મીટ જાયેગા, ગલી-ગલી ઔર ગાંવ ગાંવ મેં, બચ્ચા બચ્ચા ગાયેગા, વીર પ્રભુકા શાસન પાકર, મુક્તિ સુખ કો પાયેગા, દુઃખી દુનિયા મુક્ત બનેગી, શાસન કી બલિહારી હૈ.હે.જિન.૪ ૩૦૪ For Personal &vate Use Only જિનશાસન ને વંદન linelibrary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ ના સમઝો તુમ કાયર હમકો, શેરો કે ભી શેર છે. ન્યોચ્છાવર કર દેતે તન-મન, વીરો કે ભી વીર હૈ. દેવ ગુરુ અપમાન કભી ના, સહતે હમ બલવીર હૈ. પ્રાણ ફના હો જાયે ચાહે, મરને કો ભડવીર હૈ. જિનશાસન કા ઝંડા ઊંચા, લહરાઓ તૈયારી હૈ.. વિશ્વ શાંતિ ફેલાને વાલા, જૈન ધર્મ હમારા હૈ, શાંતિ માર્ગ દિખલાને વાલા, જૈન ધર્મ હી પ્યારા હૈ, વિશ્વ ધર્મ કહલાયે સો હી, જૈન ધર્મ સિતારા હૈ, પ્રાણી માત્ર કા ચંદા સૂરજ, જૈન ધર્મ હમારા હૈ, ગર્વ સે કહો દોસ્તો મિલ હમ, જિનશાસન પૂજારી હૈ.. સુદીગ્યારસ વૈશાખમાહકી, ધ્વજવંદન સબ કરલો તુમ મૈત્રીભાવ કો દિલ મેં બસાકર, શત્રુ ભાવ મિટાઓ તુમ, પ્રાણીમાત્ર કો ગલે લગાકર, મુક્તિ માર્ગ બતાઓ તુમ, સૂરિગુણરત્ન કી રશ્મિ પાલો, જનમ જનમ સુખ પાઓ તુમ, હૈ જિનશાસન ! તુઝ કો વંદન, તેરા ધ્વજ જયકારી હૈ. મહાવીર કે સંતાન હૈ હમ चरम तीर्थकर भगवान महावीर की feden पाट परंपरा મહાવીર કે સંતાન હૈ હમ, મહાવીર કે અનુયાયી હૈ, સારે જગમેં વીર પ્રભુ કા, શાસન જયજયકાર હૈ.. જૈન શાસનમુ.૧ સભી જીવો કી રક્ષા કરના, મહાવીર કા આદેશ હૈ, ક્ષમા હમારા ધર્મ હૈ ઔર દયા હમારા કર્મ . જૈન શાસનમ્ર હમ સબ જૈની એક હૈ, મહાવીર કે સંતાન છે, અહિંસા મેરા પ્રાણ હૈ, સંયમ તપ મેરા જીવન હૈ. જૈન શાસનમુ.૩ (૩૦૫૩ Jain Educak Internatione For Pers & F ale braly.org Page #328 -------------------------------------------------------------------------- ________________ ઓ વીર તારું શાસન... ઓ વીર ! તારું શાસન મુજને તારા શાસન કાજે જીવી ફીટવાની વૈશાખ સુદિ અગિયારસ દિવસે શાસન સ્થાપ્યું તેંતો ભવ તરવા કાજે એ નાવડું તરતું મૂક્યું તેં તો જન્મ્યા અમે જિનશાસન માંહી, ગૌરવ એનું ધારું તારા... ૧ ચોર લૂંટારું ડાકુ તર્યા, તારા આ શાસનથી આશા છે નિશ્ચય અમે તરશું, ભીમ ભયંકર ભવથી લોહી તણાં આ બુંદે બુંદે, શાસન પ્રેમ વધારું... તુજ શાસનની રક્ષા કાજે, કુરબાની છે મારી અંગે અંગે વ્યાપી ગઈ છે, જિનશાસન ખુમારી પ્રાણ અમારો ઋણ તમારું, હે વીર ! શાસન તારું તારા...૩ વિષયો કેરી આગને ઠારે, શાસનરૂપી પાણી Jain Education Internet પ્રાણ થકી પણ પ્યારું હિંમત ધારું જૈનં જયતિ શાસનમ્...(૨) પાપીને પણ પુનિત કરતી, વીરની મધુરી વાણી રગરગમાંહી નસનસ માંહી, વસજો શાસન તારું... તારા...૪ જુગજુગ સુધી જગહિત કાજે, જીવો આ જિનશાસન એનાં ચરણે ધરશું અમે આ, તનમન ને આ નરજીવન શાસન કેરી જ્યોતિ કાપે, પાપતણું અંધારું.. શાસનકેરી ભક્તિ કરતાં, દેહ ભલે છૂટી જાતો મોત મળે શાસન ખાતર તો. અંગે હરખ ન માતો જયવંતુ જિનશાસન પામી, લાગે જગ આ ખારું... {૩૦૬ For Ponal તારા...૨ Use Only તારા...પ તારા...૬ gainelibrary.org Page #329 -------------------------------------------------------------------------- ________________ વીર બાળકો વીર બાળકો.... વીર બાળકો.... વીર બાળકો ! જિનશાસનને વંદન કરતાં આનંદ અતિ ઊભરાય... એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ... વીર બાળકો...૧ સ્વનું જીવન પ્રથમ આપણે, શુદ્ધિયુક્ત કરશું... પછી મૈત્રી ને ભક્તિના દાવે, વિશ્વમાત્રમાં ફરશું.. જિનશાસનની દિવ્ય ધજાને ગગને લહેરાવીએ... એની રક્ષા..૨ સાચા છે વીતરાગ ને, સાચી છે એની વાણી આધાર છે પ્રભુઆજ્ઞા, ને બાકી ધૂળધાણી એ જીવન મંત્ર છે આપણો, ચાલો મંત્રિત થઈએ... એની રક્ષા...૩ શ્રી ય तेरा क्या ગાજે રે ગાજે (રાગ : મેરે દેશ કી ધરતી) ગાજે રે ગાજે, ગાજે રે ગાજે.... મહાવીરનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજેર... ગાજે રે ગાજે...૧ આદુઃષમકાળની કાળરાત્રિમાં જયજયકાર મચાવે મહાવીરનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજે... ગાજે રે ગાજે...૧ પાવનકારી તીર્થભૂમિઓ, જિનબિંબોને જિનાલયો ... સોહે જગમાં પુણ્યભૂમિઓ, જિનાગમો વળી ઉપાશ્રયો ગાજે.... જિન શાસનની રક્ષા કરતાં, આચાર્યો સંઘ ધોરી છે... મુનિગણમાતા પ્રવચનમાતાર, ઉપાધ્યાય ઉપકારી છે... ૩ જ્ઞાન ધ્યાનમાં મસ્ત મુનિઓ, મોહરણે ટંકાર કરે.. વિરતિસંગી શાસનરંગી, જિનભક્તો જયકાર કરે..ગા....૪ 309 For Perse 2 ! Page #330 -------------------------------------------------------------------------- ________________ ( આ વાત કદી ના ભુલાય આ વાત કદીના ભુલાય જય અરિહંત બોલો, જય મહાવીરર ઊઠી સવારે હાથ જોવાય, ચોવીશ પ્રભુનાં દર્શન કરાય, હાથ જોડી આઠ નવકાર ગણાય... આ વાત...૧ ઉપકારીનું સ્મરણ કરાય, માત-પિતાને નમન કરાય, મંદિરિયે પ્રભુ દર્શન કરાય... આ વાત..૨ નવકારશીએ પચ્ચક્ખાણ પરાય, મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણાય, - રોજ ઉકાળેલું પાણી પીવાય. આ વાત...૩ ખાતાં ખાતાં કદી ના બોલાય, ખાતાં ખાતાં કંઈ ના વંચાય... મનફાવે તેમ કદી ન ખવાય. આ વાત...૪ નાહી ધોઇને દેરાસરે જવાય, ચાંદલો કરી પ્રદક્ષિણા દેવાય, કેસર ઘસી પ્રભુની પૂજા કરાય... આ વાત...૫ પૂજા કરીને આંગી રચાય, ધૂપ કરીને દીપક કરાય, સાથિયો કરી નૈવેદ-ફળ ધરાય. આ વાત...૬ (અગ્ર) પૂજા કરી ચૈત્યવંદન કરાય, નવા નવા સ્તવન બોલાય, પછી સારો સંકલ્પ (અભિગ્રહ) કરાય... આ વાત...૭ (ભાવ) પૂજા પછી ગુરુને વંદન કરાય, વંદન કરીને શાતા પૂછાય, - ગોચરી માટે ઘેર લઈ જવાય... આ વાત....૮ વ્યાખ્યાન-વાણી રોજ સંભળાય, લેશન કરીને સ્કૂલે જવાય... ટીચરનો પણ વિનય કરાય... આ વાત...૯ (૩૦૮ For Personal TVC USC my www.memorary.org Page #331 -------------------------------------------------------------------------- ________________ रात्रिभोजन का फल बिल्ली को उसु सर्प I રાત્રિ ભોજન કદી ના કરાય, નરકનું પહેલું દ્વાર કહેવાય, કાંદા-બટેટા કદી ન ખવાય... આ વાત...૧૦ બેઠા બેઠા જમે તે માણસ કહેવાય, ઉભા ઉભા ખાય તે ભેંસ કહેવાય, દ્વિદળ અભક્ષ્ય કદી ના ખવાય. આ વાત...૧૧ ચોકલેટ-કેડબરી કદી ના ખવાય, હોટલ-લારીએ કદી ન જવાય, ઠંડા-પીણાં કદીના પીવાય... આ વાત...૧૨ ટી.વી. વીડિયો કદી ના જોવાય, ડીસ્કો ડાન્સ કદી ન કરાય, જૂઠ ચોરી કદી ના કરાય... આ વાત...૧૩ રોજ પાઠશાળામાં જવાય, નવાં નવાં સૂત્રો ગોખાય, - સારું ભણીને સારા બનાય... આ વાત...૧૪ ભાઈ બહેનને કદી ન મરાય, મોટા સામે કદી ના બોલાય, અપશબ્દો કદી ના બોલાય... આ વાત...૧૫ નાની વયે વજસ્વામી બનાય, સાધુ બનવાનું કદી ના ભૂલાય, કુમારપાળ જેવા ધમ બનાય... આ વાત....૧૬ “પાપ” કરીએ તો નરકે જવાય, નરકમાં બહુ દુ:ખ પમાય, માટે પાપ જલદી છોડાય... આ વાત...૧૭ ધર્મ કરીએ તો પુણ્ય બંધાય, પુણ્યથી સારી ગતિમાં જવાય, કર્મથી છૂટી મોક્ષે જવાય. આ વાત....૧૮ સંસ્કારગીતનો પાઠ કરાય, ગુણરત્નસૂરિજી ના આશિષ પમાય, તો જ આપણાથી ગ્રેઈટ બનાય... આ વાત....૧૯ મુની શરત્નવિજયજીની નિશ્રા પમાય, બાળકોના હૈયા હરખાય, આવી શિબિર (સામાયિકોમાં ફરી અવાય.... આ વાત..૨૦ (૩૦૯૨ Jain Educat n Inter For Peral Use Only nelibrary.org Page #332 -------------------------------------------------------------------------- ________________ કમ કમ કમ કમ જિનેશ્વરા (અંગ્રેજી) કમ કમ કમકમ જિનેશ્વરા, ગિવ મી દર્શન આદેશ્વરા, ઓલવેઝ ટુ આઇ પૂજા સેવા, લર્વ આઇ આગમ શાસન સેવા ...૧ ઓલ ધીસ ફર્સ્ટ ઓફ સિદ્ધાચલા, ધેર ઈઝ દાદા આદેશ્વરા, ઓહ ગોડ ઓહ ગોડદયાલુ દેવા, વૉન્ટયોર ચિલ્ડ્રન મોક્ષમેવા, વૅલકમ વૅલકમ જિનેશ્વરા ....૨ અંગ્રેજી મેં કહતે હૈ (અંગ્રેજી) અંગ્રેજી મેં કહતે હૈ કિ કમ ટુટેમ્પલ યુ, ગુજરાતીમાં કહે છે દેરાસર જાઉં છું, મારવાડી મેં કહતે હૈ કિ મંદિર જાઉં સા... ઔર પંજાબી મેં કહતે હૈં સુનોજી, મંદિર જાના હૈ, દર્શન કરના હૈ, પાર ઊતરના હૈ..હો જી હો..હો...૧ દેખો મંદિર કીબ્યુટી, દુનિયા સારી હૈ જૂઠી, ઔર કહી ન જાઓ, યહ હૈ તુમ્હારી ડ્યુટી... દેખો સુંદર યે નાઇટ, કર્મો કો દેના ફાઇટ, પ્રભુ કી મૂરત હૈ બ્રાઈટ, માય ડીયરયુ આર રાઇટ...અંગ્રેજી મેં ...૨ એ બી સી ડી (અંગ્રેજી) એ બી સી ડી ઈ એફ જી, આદીશ્વર અલબેલાજી. એચ આઈ જે કે એલ એમ એન, પ્રભુ દર્શન કા કરલો નેમ. ઓ પી કયુ આર એસ ટીયુ, ભક્તોં કા રખવાલા તૂ. વી ડબલ્યુ એક્સ વાઈ ઝેડ, સબ મિલ બોલો જય જય જય. (૩૧૦૩ For Person Dypoc Jain Education ernational h y www.jainelorary.org Page #333 -------------------------------------------------------------------------- ________________ હે વીર પ્રભુના પુત્રો (રાગ : એ મેરે વતન કે લોગો) હેવીર પ્રભુના પુત્રો, એક વાત હૃદયમાં ધરજો, મહાવીર તણાં શાસનને, બદનામ કદી ના કરજો . જો થઈ શકે તો રોશન, એનુ નામ જગતમાં કરજો, પણ વીર તણાં શાસનને બદનામ કદી ના કરજો . હે..૧ જે જૈન અને વ્યાપારી, એ જૂઠ કદી ના બોલે, એ ખોટું કદી ન માપે, એ ઓછુ કદી ના તોલે, ધંધા માં હોય અનીતિ, એનો ત્યાગ તુરંતમાં કરજો. હે..ર હે વીર પ્રભુના પુત્રો હિંસા પીડિત વિશ્વરાહ મહાવીર શક્તા હૈ, પાપો કે દલદલ મેં ફસકર ધર્મસીશકતા હૈ, વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ...૧ હિંસા કે બાદલ છાયે સંસાર પર, સર્વનાશ કે દુનિયાખડી કરાર પર, નહિ શાસ્ત્રો મેં અબ શસ્ત્રો મેં હોડ હૈ, માનવતા ચૂકી હૈ અપની હાર પર, મહાવીર હી પથ ભૂલો કો સમજી શકતા હૈ... વર્તમાન...૨ વર્તમાન કે આદર્શો પર ધ્યાન દો, હિતોપદેશો કો અંતર મેં સ્થાન દો, તુ કિસ કે વંશજ કિસકી સંતાન હો, હોકર એક ઉસે પુરા સન્માન દો, પ્રભુ કે નયનો સે કરૂણા કા નીર છલકતા હૈ,.. વર્તમાન...૩ For Pelobate t ate Use Only te Use Only www.jainerary.org Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પાસે યાચના સંસારની નિઃસારતા, નિર્વાણની રમણીયતા, ક્ષણક્ષણ રહે મારા સ્મરણમાં, ધર્મની કરણીયતા; સમ્યક્ત્વની જયોતિ હૃદયમાં, ઝળહળે શ્રેયસ્કરી, પ્રભુ ! આટલું જનમોજનમ, દે જે મને કરુણા કરી (૧) સવિ જીવ કરું શાસનરસી, આ ભાવના હૈયે વહું, કરુણા ઝરણમાં રાતદિન, હું જીવનભર વહેતો રહું; શણગાર સંયમનો સજું, ઝંખું સદા શિવસુંદરી!પ્રભુ...૨ ગુણીજન વિશે પ્રીતિ ધરું, નિર્ગુણ વિશે મધ્યસ્થતા, આપત્તિ હો, સંપત્તિ હો, રાખું હૃદયમાં સ્વસ્થતો; સુખમાં રહું વૈરાગ્યથી દુ:ખમાં રહું સમતા ધરી.પ્રભુ..૩ સંકટ ભલે ઘેરાય ને, વેરાય કંટક પંથમાં, શ્રદ્ધા રહો મારી સદા, જિનરાજ ! આગમગ્રંથમાં; પ્રત્યેક પલ પ્રત્યેક સ્થલ, હૈયે રહો તુજ હાજરી પ્રભુ...૪ તારાં સ્તવન ગાવા હંમેશાં, વચન મુજ ઉલ્લસિત હો, તારાં વચન સુણવા હંમેશાં, શ્રવણ મુજ ઉલ્લસિત હો; તુજને નિરખવા આંખ મારી, રહે હંમેશાં બહાવરી .પ્રભુ...૫ સંસારસુખનાં સાધનોથી, સતત હું ડરતો રહું, ધરતો રહું તુજ ધ્યાનને, આંતરવ્યથા હરતો રહું; કરતો રહું દિનરાત બસ, તારા ચરણની ચાકરી પ્રભુ...૬ Jain a tion International For Resonal Private Use Only WWWnelibrary.org Page #335 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં સિધ્ધાચલ છગાંવની ભાવયાત્રામાં ભાવ વિભોર બનેલો ભક્તજન ગણિપદ પ્રસંગે કલ્પેશ વિ. શાહનું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ. કુમારપાળ વિ. શાહ દ્વારા કામળિ અર્પણ (અમદાવાદ)... પૂ.આ.ગુણરત્નસુરિજી દ્વારા પન્યાસપદ અર્પણ (સુરેન્દ્રનગર). સુરતમાં ભાવયાત્રાનો અદ્ભુત માહોલ... પં.ભ. દ્વારા સં. ૨૦૫૩ થી સં. ૨૦૬૯ સુધીમાં ૨૨૫ ભાવયાત્રા - વંદનાવલી કાર્યક્રમ સંપન્ન. ericordiaNK For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ હધ્યકમળથી થાય એ પ્રાર્થના વનકમળથી થાય એ સ્તવના 8૨૭મળથી થાય એ વંદના નયનઝમળ સજળ થાય એ સંવેદના.. For Personal & Private Use Only