________________
પરિગ્રહ નવવિધ પરિગ્રહ જિંદગીભર, હું જમા કરતો રહ્યો, ધનલાલસામાં સર્વભક્ષી, મરણને ભૂલી ગયો, મૂચ્છરહિત સંતોષમાં સુખ છે, ખરેખર જીવનનું, આ...૫
( ક્રોધ અબજો વરસની સાધનાનો, ક્ષય કરે જે ક્ષણમહીં, જે નરકનો અનુભવ કરાવે, સ્વ-પરને અહીં ને અહીં, તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું કયારે બને ? આ.. ૬
માન
જિનધર્મતરુના મૂલ જેવા, વિનયગુણને જે હણે , જે ભલભલા ઊંચે ચડેલાને'ય તરણા સમ ગણે, તે દુષ્ટ માન સુભટની સામે, બળ બને મુજ વામણું . આ...૭
માયા શ્રી મલ્લિનાથ જિનેન્દ્રને, જેણે બનાવ્યા સ્ત્રી અને , સંકુલ શની જાલિમ અગનમાં, જે ધખાવે જગતને, તે દંભ છોડી સરલતાને, પામવા હું થનગનું . આ...૮
' લોભ જેનું મહાસામ્રાજ્ય એ કેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ, દુ:ખમાં કણસી રહ્યું , જે પાપનો છે બાપ તે, ધનલોભ મેં પોષ્યો ઘણો. આ...૯
રાગ
તન-ધન-સ્વજન-જીવન ઉપર, મેં ખૂબ રાખ્યો રાગ પણ
૮૬ 3
Jain Education International
TUTETSOVCISCO
www.jainelibrary.org