________________
| વર્ષીતપના પારણાનું ગીત ( (રાગ : શબ્દમાં સમાય નહિ)
ચારસો ઉપવાસના પારણા શ્રીકાર આદિનાથ દાદાપધારો મહારે દ્વારા અંતરમાં આવી મારા..હો..કરજો ઉદ્ધાર આદિ.૧
હો...મરુદેવા માતા રોઈ રોઈને થાકી, ' રુષભ-રુષભ રટણા ચિત્ત માંહિ લાગી
ભૂલું તને...હો...(૨) તોય મને કરજે તું પ્યાર આદિ. ૨ પૂરવ ભવોના કોઇ કરમે ભમાવ્યાં, સમતા રાખી તે તો કરમો ખપાવ્યાં, મુજને પણ... હો...(૨) દેજે તૂસમતા લગાર આદિ.૩
ભવોભવની પ્રિતડીએ તુજને બોલાવ્યાં, શ્રેયાંસ હાથે તારા પારણા કરાવ્યાં,
મારી પણ...હો... (૨) પ્રીતનો તુ કરજે સ્વીકાર.આદિ.૪ તપનો સંદેશો તેદુનિયાને આપ્યો, ‘શુદ્ધિ એ મારગ સિદ્ધિનો દાખ્યો,
આત્મગુણ...હો...(૨) રશ્મિમાં ‘હીર ‘દે અપાર, આદિ. ૫ ધૂન :- વંદના વંદના તપધર્મને હો વંદના, વંદના વંદના તપસ્વીને હો વંદના
સર્વશાસ્ત્રના સારસમ, તપને કરું હું વંદના, રત્નત્રયીની ખાણ સમ તપને. સદ્ગતિકેરા દ્વાર સમ, તપને કરું હું વંદના, મુક્તિના દાતાર સમ, તપને કરું હું વંદના, ચાર કષાય ચૂરનાર તપને, ભાવે કરું હું વંદના, વિષય વાસના હરનાર તપને, ભાવે કરું હું વં પુણ્યતણા ભંડાર તપને, ભાવે કરું હું વંદના, દુઃખ દારિદ્ર હરનાર તપને ભાવે કરું હું વંદના.
( ૭૪ ]
Jainc ation International
For Perssal & Potate Use Only
www.jain
l y.org