________________
શ્રી સમેતશિખરજી તીર્થની ભાવયાત્રા
કે પરિખાજમ
સમેતશિખર સમરું સદા, પૂર્વભારત મોઝાર;
વીશ તીર્થંકર પામીયા, મુક્તિનગર મનોહાર. બિહારક્ષેત્રની ર૦-ર૦ તીર્થંકર પરમાત્માની પુણ્યવંતી કલ્યાણકભૂમિ તરફ પ્રયાણ ગીતઃ ચાલો શિખરજી જઈએ રે હો યાત્રાના રસિયા,
યાત્રાના રસિયા શિવસુખ વસિયા, ચાલો...૧ ડગ ડગ ભરતાં કષ્ટ ઉઠાવો, કષ્ટ ઉઠાવો ને કર્મ ખપાવો; કર્મ ખપાવી સુખ પામીએ રે હો યાત્રાના રસિયા. ચાલો..૨ અમદાવાદથી પ્રયાણ... (૧) મધ્યપ્રદેશનાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ન. જિ. (૨) ઉત્તરપ્રદેશ – અયોધ્યા તીર્થ શ્રી આદીનાથ ભગવાનને ન. જિ. (૩)ત્યાંથી ૧૮પકિ.મી. કાશીદેશ-વારાણસીનગરી-ભેલુપુર-શ્રી પાર્શ્વનાથ ભ.ની 'જન્મભૂમિ.. ત્યાં શામળા પાર્શ્વનાથ ભ.ની રપ00વર્ષ પુરાણી મૂર્તિન.જિ.,
૧૪૯૩
Jair Ece
International
For Pesmalvate Use Only
org