________________
વીશ સ્થાનકે વંદના
જે જ્ઞાનનું ઐશ્વર્યાનું ગુણસમૂહનું અંતિમ ચરણ વળી પુણ્ય, સત્ત્વ પ્રભાવ ને કરુણા તણું વહેતું ઝરણ પળપળ રહો મુજ હૃદયમાં વીતરાગ ! એક તારું સ્મરણ અરિહંત ! અતિશયવંત ! તુજને ભાવથી કરું વંદના. (૧) જે મુક્ત છે આ જગતના ભૌતિક સકલ બંધન થકી જે મુક્ત છે ભૂત ભાવિ સાંપ્રત કાળના સ્પંદન થકી કમો થકી કાયા થકી બની મુક્ત કાર્ય સકલ થકી સુવિશુદ્ધ સુખભોક્તા અનંત સિદ્ધને કરુ વંદના. (૨) સુર અસુર પૂજિત નાથ નમો તિત્યસ્સ કહી કરતા નમન બહુશ્રુતરો અનુરાગથી જસ ગુણ તણું કરતા રટણ સંપ્રતિ પર કરો ભક્તિ, ધરી શુભ ભાવ, કરજો પ્રભાવના તે ભવતરણ પ્રવહણ સમા પ્રવચનપદે કરુ વંદના. (૩) જે પાંચ આચારો તણું પાલન કરે ને કરાવતા વાણી પ્રભાવે સંઘ ચઉન્વિત કમલનયન વિકસાવતાં શાસનધૂરા હાથ ધરી જિન માર્ગને દીપાવતા તીર્થકરા સમ છે કહા આચાર્ય પદને વંદના .(૪)
( પર છે
Jain Ecco
International
For Personal & Private Use Only
www.jane nary.org