________________
આકારવાળા સ્ફટીક રત્નના ઉજ્જવળ ૬૪,000 યોજન ઊંચા દધિમુખ પર્વતો છે. અંજન ગિરીની ચારે દિશાએ ૧-૧ લાખ યોજનના અંતરે આવેલી ૧૬ વાવડીઓ એટલે દેધિમુખ પર્વતો પણ ૧૬. તે દરેક ઉપર ૧-૧ ચૈત્ય. ૧૬ ચૈત્યોમાં ૧૯૮૪ શાશ્વત જિનબિંબને વંદના. દરેક વાવડીઓના આંતરે એક વાવડીથી બીજી વાવડીએ જતાં વચ્ચે ૨-૨ રતિકર પર્વતો છે. એટલે ૧૬ વાવડીઓનાં ૩૨ રતિકર પર્વતો છે. તે પ્રત્યેક શાશ્વત જિનાલયમાં ૩૯૬૮ “શાશ્વત જિનબિબ”ને વંદના. આ રીતે પર ચૈત્યોમાં રહેલા કુલ ૬૪૪૮ જિનબિંબને વંદના.
અડસઠ તીર્થની ભાવયાત્રા (ગીત), ભાવયાત્રા... ભાવયાત્રા... ભાવયાત્રા... અથ શ્રી નવકાર કી કથા, નવકાર કી કથા,
કથા હે નવકાર કી, ૬૮ અક્ષરવાન કી, અરિહંત સિદ્ધ સૂરીશ કી, પાઠક સાધુગણ કી, ચૌદ પૂરવ કે સાર કી, મંત્રો મેં મહામંત્ર કી. આદિમ સર્વસ્તોત્રાણા, આદિમ સર્વ મંત્રાણા, આદિમ સર્વમંગલાણાં, નવકારમંત્ર નમામ્યહં, નવકાર જપતા સિદ્ધિવર્યા, ગૃહિ મુનિ લિંગ અનંત,
આગે અનંતા સિદ્ધસે, જો ભાવે મહામંત્ર. હા...હા...હા...હા...હા...હા...હા... નવકાર કી યે કહાની, સમરો મંત્ર મેં યે હૈ પુરાની,
ગણધરો કા કહેના, ૬૮ તીર્થ કી અમર કહાની,
યે યાત્રા ભાવકી હૈ, તીર્થો કે ધ્યાન કી હૈ, ગુણરત્નસૂરિ કા કહેના, નવકાર કી અમર કહાની.
શંખનાદ
Jain Equilan International
For Personal Care Use Only
www.jaineli ary.org