________________
નવટૂંકનું વર્ણન: હનુમાન ધારાથી નવટૂંકતરફ જતાં... દેરીમાં ભીલડીના પગલા..દરવાજેથી પ્રવેશ...ડાબી બાજુ
અંગારશા પીર - મુસ્લિમ આક્રમણોની સામેઢાલ બનીને તીર્થની રક્ષા કરીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. સંપ્રતિ મહારાજાએ બનાવેલ શાંતિનાથ જિનાલય નજિાણે.
નરશી કેશવજીની ટૂંક – શ્રી અભિનંદન સ્વામીને ન.જિણાણે, મરુદેવામાતાનું દેરાસર. નમો સિદ્ધાણં. • નવમી સવાસોમાની ટૂંક -૯૬ ફૂટ ઊંચું શિખર ધરાવતી ગિરિરાજની સૌથી ઊંચી ટૂંક છે ચૌમુખજીની... શ્રી આદિનાથ ભ.ને ન.જિ. પાછળના ભાગમાં ર૫OO ચરણપાદુકા... ન. જિણાણું. • આઠમી છીપાવલીની ટૂંક - આદિનાથ ભ.એન.જિ. આ જ ટૂંકમાં • જમણી બાજુ પાંડવોનું દેરાસર. આસો સુદ-૧૫ ના ર૦ ક્રોડ મુનિઓ સાથે પાંચેય પાંડવો મોક્ષમાં ગયા તેમને ન.સિદ્ધાણં.. • અજીત-શાંતિ દેરી-ઢોળાવ ઉપર અજિતનાથ તથા શાંતિનાથ ભીની દેરી ન.જિ. અહીં નંદિષેણસૂરિ એ અજિત શાંતિ સ્તોત્રની રચના કરી જેના પ્રભાવે આ બન્ને દેરીઓ બાજુ બાજુમાં ગોઠવાઈ ગઇ. ૭,000 મુનિઓ સાથે અનશન...મોક્ષ...ન.સિ. તાજેતરમાં જ આ બન્ને દેરીઓનો જિર્ણોદ્વાર - પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક ઉજવાયો.
સાતમી સાકરવસહી ટૂંક-ચિંતામણિ પાર્શ્વનાથ ભ. ધાતુના...ના.જિ. oછઠ્ઠી ઉજમફઈની ટૂંક-૪ શાશ્વતા જિન, નંદીશ્વર દ્વીપની રચના ન.જિ.
પાંચમી હેમાભાઈની ટૂંક - અજિતનાથ ભ.ન.જિણા. • ચોથી પ્રેમાભાઈ મોદીની ટૂંક - ઋષભદેવ ભ ને ન.જિ.અહીં
(૧૩૨
Jain Educa
www.jainelibrary.org