________________
- શ્રી પ્રભુવીર વંદનાવલી
છે
૮
)
..
સિદ્ધાર્થ નંદન વીર તારું, શાસન જગમાં ગાજતું, પંચમઆરે ભવથી તરવા, આધાર બની વિરાજતું; મિથ્યા મતને દૂર કરી, સન્માર્ગ આપી દીપતું, એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૧ પચ્ચીશમાં નંદનઋષિના, ભવમાં માસક્ષમણ કર્યા, અગ્યારશાખ, શીહજાર, છસો પિસ્તાળીસ થયા; ‘સવિજીવ તારુંભાવનાએ જિનનામકર્મ નિકાચતાં.. એવા.૨ પુષ્પો ત્તરથી ચ્યવન પામે, દેવાનંદા કુક્ષીએ, સુપન ચૌદ નિહાળે માતા, હરખે તે શુભ રયણીએ; ઇન્દ્ર અવધિજ્ઞાને પ્રભુને, ત્રિશલા ગરબે ઠવે. એવા.૩
Aી
)
Jain Education International
For Persona &rivate Use Only
www.jainelibrary.org