________________
ચૈત્ર-સુદિ તેરસ દિને, પ્રભુ જન્મ ધાય મહીતલે , અજન્મા બનવા અવતર્યો, સૂરલોકથી નરલોકમે ; પુણ્યપ્રમોદે જીવરાશી, શાતાનો અનુભવ કરે એવા પ્રભુ મહાવીરને, ભાવે કરું હું વંદના...૪ લો કાંતિકવચને કરી, વીર વર્ષીદાન આરંભતા, હર્ષે ગ્રહે જે દાનને, ભવ્ય પણે તસ સ્થાપતાં ; એ કાકીદીક્ષા પામીને, દાખે પ્રભુ શૂરવીરતા. એવા.૫ સાડાબાર વરસ લગે, પ્રભુ ધ્યાનમાં લયલીન બની, કમો નિકાચીત તોડવા, અભિગ્ર હે અડગ રહી; કૃતકૃત્ય તોયે સાધનામાં , પ્રમાદ લવ લેશ નહીં. એવા.૬ ડંખ દીધો ચંડકૌશિક, સપે અતિ આવે શથી, પ્રતિબો ધી મેલ્યો દેવલો કે, ઉપકૃતિ ગુણ દાખવી ; શ્રેણિક અતિ હિંસક છતાં, તીર્થંકર પદવી દીધી. એવા.૭ ગોવાળીયો ખીર રાંધે પગમાં, તોયે ધરે સમભાવને, શુલપાણીને દેવ સંગમે, દીધા ભયંકર કષ્ટને ; હસતે મુખે સહેતા વિભુ, પરિષહ તથા ઉપસર્ગને... એવા.૮ દિયે ગોશાળો ગાળ ને, પુત્રી-જમાઈ વિરોધ કરે, વરસાવી વષ પ્રેમની, વિરોધીને પણ વશ કરે ; અમીદ્રષ્ટિ તારી પામતાં, પાપી તણાં પાપો શમે...એવા.૯ ઘોર પાપી અર્જુનમાળી, ઉદ્ધાર પામ્યો તુમ કને, રોહિણીયો હણીયો ન અભયે, તારો પુણ્ય પ્રભાવ એ ; વ્યસની બની પરાર્થના, ક્ષણમાં તજે એ સ્વાર્થને.. એવા.૧૦
૩૮ ? For Resona private Use Only
Jain Education International
www.jainelibrary.org