________________
(૨) ગીત ઃ (રાગ : મહાભારત)
ભાવયાત્રા... ભાવયાત્રી... હો... ભાવયાત્રા, હા... હા... હા... હો... હો... હો... હો... હો.... અથ શ્રી શત્રુંજય કી કથા, હા... હા... શત્રુંજય કી કથા કથા હૈ ગિરિરાજ કી, આદિજિન ભગવાન કી અરિહંત - સિદ્ધ - સૂરીશ કી, પાઠક સુ કોશલ સાધુ કી, અષ્ટમ ગતિ આરુઢ હુ એ જબ ગિરિવર પર સર્વથા...
શંખનાદ
આદિમ પૃથિવીનાથ, માદિમ નિષ્પરિગ્રહ, આદિમ તીર્થનાથં ચ, ઋષભ સ્વામીને તુમ... સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહિ મુનિ લિંગ અનન્ત, આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. હા... હા... હા... હો... હો... હો... હો... હો..., ગિરિવર કી યે કહાની હા... હા... લઘુકલ્પમેં પુરાની, અઈમુત્તામુનિ કા કહેના, છઠ્ઠફલકી અમર કહાની હા... હા... યે યાત્રા ભાવકી હૈ, હા... હો... સિદ્ધો કે ધ્યાનકી હૈ, ગુણરત્નસૂરિ કા કહેના, ગિરિવર કી અમર કહાની...
ભાવયાત્રા... ભાવયાત્રા... હો... ભાવયાત્રા.... • અયોધ્યાપુરમ્ તીર્થ : પ્રભુ આદિનાથની ૨૩ કુટની નયનરમ્ય
વિશાળ પ્રતિમા દેખતા આનંદની ઉર્મિઓ ઉછળે. નમો જિણાણું. (૩) દુહો - એકેક ડગલુ ભરે, શત્રુંજય સમો જેહ,
ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તે. મંત્રનો જાપ : ૐ હ્રીં શ્રીં અહં શ્રી શત્રુંજય આદિનાથાય નમઃ
Jain Education International
For Persor
28 e Use Only
www.jainelibrary.org