________________
વલ્લભીપુર તીર્થ..૫00 આચાર્ય ભ. દ્વારા વાંચના... અહીંથી ગિરિરાજ હાથીની અંબાડી જેવો દેખાય. ચાલો, ગિરિરાજના વધામણા કરીએ... (૪) ગીત - થાળભરી ચોખાને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને રે હાલો હાલો સિદ્ધાચલ જઈએ રે. શત્રુંજય મોટું યાત્રાનું ધામ છે, ત્યાં તો બિરાજે મારો વ્હાલો આદીનાથ રે, યાત્રા કરવા જઈએ રે...હાલો... પાલિતાણામાં પ્રવેશ, શત્રુંજય વંદનાવલીની ૧ થી ૯ ગાથા.)
પ્રાચિન પાંચ તળેટી :- (૧) વડનગર (૨) વલભીપુર (૩) આદપુર
(૪) વિજય તળેટી (કંકુબાઈ ધર્મશાળા) (૫) જય તળેટી • કંકુબાઈની ધર્મશાળા પાસે પ્રાચીન તળેટી પગલા, ન. જિણાણે. (૫) ગીત - સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ ,
ગિરિ ભેટી પાવન થઈએ સોરઠદેશ યાત્રાનું મોટું ધામ છે. તળેટી રોડ ઉપર જમણી બાજુ દેરાસરમાં ચાંદીના આદિનાથ ભગવાનને ન.જિ., પાછળ પિંડવાડા પ્રેમવિહારમાં પૂજ્યપાદ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. તથા સામેની ગલીમાં આ. ભુવનભાનુસૂરિ આરાધના ભવનમાં પૂજ્યપાદ આ. શ્રી ભુવનભાનુ સૂરિજીને મયૂએણ વંદામિ. • તળેટી તરફ જતાં શ્રી કેસરીયાજી આદેશ્વર ભ.ન.જિ. તથા આ. શ્રી નેમીસૂરિદાદાને મFણ વંદામિ. આગમમંદિરમાં ચાર શાશ્વતા જિનને ના.જિ, આ. શ્રી સાગરાનંદસૂરિજીને મયૂએણ વંદામિ. બહાર નીકળતાં અધિષ્ઠાયક કવડજક્ષની દેરી... પ્રણામ...
-: જય તળેટીની સ્તુતિ :વિદ્યાધરોને ઇન્દ્રદેવો જેહને નિત પૂજતા, દાદા સીમંધર દેશનામાં જેહના ગુણ ગાવતા; જીવો અનંતા જેહના સાનિધ્યથી મોક્ષે જતા, તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂર થતા...
Jain Ecation International
For Pe
luvate Use Only
www.jaineliburg