________________
શ્રી શત્રુંજય લઘુકલ્પમાં કેવલી અઇમુત્તા મુનિવરે નારદ મુનિવરને કહ્યું કે, “શ્રી શત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા” (સ્મરણ) ઉપવાસ કરીને કરે તો તેને માસક્ષમણનું ફળ મળે, આયંબિલથી પંદર ઉ૦, એકાસણાથી પાંચ ઉ0, તથા નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું હોય તો બે ઉ૦,નો લાભ મળે. આવી ભાવયાત્રા રોજ કરવી જોઈએ.
હે પાલીતાણા મુકામે, દાદા આદિનાથના ધામે, એના દરિશન કરવા હાલો આ હાલો.. અલ્યા હાલોને મારા ભાઈ, આ જીવન સુધરી જાય,
(૧) હાલો રે હાલો અમે શત્રુંજય જવાના,
શત્રુંજય જવાના મારા દાદાને મળવાના, દાદાને મળવાનાં મારા વ્હાલાને મળવાના. હૈયાની વાત એના કાનમાં કહેવાના... હાલો રે હાલો.....૧
Jain Education International
For yeaQa Private Use Only
www.
alibary.org