________________
પરિગ્રહ-રાત્રિ ભો
- આ બ્રહ્માવ્રત પાલન થકી લબ્ધિ તથા સિદ્ધિ વરે, કે પ્રકૃતિ અનુકૂળતા કરે શાંતિ સમાધિને વરે, 5 શ્રી નેમિ જંબુ સુદર્શન ને સ્થૂલભદ્રને વંદન. અહો.૧૨
અપરિગ્રહ વ્રત પાંચમું નિસ્પૃહતા ગુણ કારણે, ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે મુક્ત મમતા બંધન ૪ આસક્તિને મૂચ્છ વિના ધર્મોપકરણનું ધારણું. અહો.૧૩ e સંતોષ ઋદ્ધિ પ્રસન્નતા એ વ્રતપાલનથી થાય છે, કે અંતિમ વ્રત વિકલ્પ ચારે નિશિ ભોજનનો ત્યાગ છે, હું ને એક ભક્ત જ ભોજન તે સાર છે જિનશાસન, અહો.૧૪ છે નવકોટી શુદ્ધ એ વ્રતો પાળી જીવનભર શુભ ભાવથી,
પ્રભાવ પાથરી ધર્મનો ને ‘અજિત’ થઈને મોહથી, ને શુદ્ધિ સિદ્ધિ લબ્ધિ પામે તે મુનિઓને નમન. અહો.૧૫
| ઓઘો છે અણમૂલો (તર્જ હોઠો સે ફૂલો તુમ) ઓધો છે અણમૂલો, એને ખૂબ જતન કરજો, મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો . ઓધો છે અણમૂલો... આ વેશ આપ્યો તમને, અમે એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો, ધર્મારાધન કરજો ... ઓઘો..૧ આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાફેલ રહે એને, આ વેશ ડૂબાડે છે, ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો. ઓથો..૨ દેવો ઝંખે તો પણ જે વેશ નથી મળતો, તમે પુણ્ય થકી પામ્યા, એની કિંમત પારખજો, દેવોથી પણ ઊંચે તમે સ્થાન ગ્રહણ કરજો. ઓધો...૩
(૨૧૦
Jain Education International
For Personel Private Use Only
www.jaine orary.org