________________
5 “શૈલોક્ય મહાસામ્રાજ્યના સ્વામી હવે છો પ્રભુ ! તમે
દેવો કહે : “આ સૂચવવા સિંહાસન નિમ્પ અમે સિંહાસને બેસો પ્રભુ ! આ સૃષ્ટિનું મંગલ કરો !! હે નાથ ! તુજ સૌંદર્યલીલા મુજ નયનમાં અવતરો !..૫
આ દિવ્યભામંડલ અહો ! સૂર્યપ્રભામંડલ સમું ૨ ભીતર-બહાર બધે જ અજવાળાં અજબ ફેલાવતું
સૌના હૃદયમાં આ વહાવે હર્ષનો અમૃતઝરો ! હે નાથ !..૬
જે દિવ્યદુંદુભિનાદ દેવો એ કર્યો તે સાંભળી, Sછેસૌ એ વિચાર્યું, ‘શું અષાઢી ગરજતી આ વાદળી ?
શું ખળભળ્યા આજે અચાનક સામટા સૌ સાગરો?’ હે નાથ !...૭ રત્નો થકી ઝળહળ અને ઝગમગ સુવર્ણરજતથકી છે આ ઉત્તરોત્તર પુણ્યવૃદ્ધિ સૂચવતા ટોણ છટાથી છે. ત્રણ લોકને પ્રભુ! આપ આપો છો મજાનો છાંયડો ! હે નાથ !..૮
શું દોષો નહીં દુરિતો નહીં દુગુણ અહીં એ કે નહીં ! Bહુ છલકે અનન્તાનન્ત ગુણ, એ ની સુરભિ મહેકે અહીં !
9 તુજ આસપાસ વહે સદાય પ્રસન્નતાનો વાયરો ! હે નાથ !..૯ 9 આ વિશ્વ આખું હરપળે તજ જ્ઞાનમાં ઝીલાય છે ! હું રે સર્વદ્રવ્યોના સકલપર્યાય ત્યાં ઝીલાય છે !
તું પૂર્ણજ્ઞાની તુજ કને પશુહીન છે સૌ સુરનરો ! હે નાથ !..૧૦
આ અતિશયો ને પ્રાતિહાયો તજકને નિત ઝળહળે ! ઉં ને કોટિ કોટિ દેવદેવેન્દ્રો સદા સેવા કરે !
ચૂમે નિરંતર ચરણને સૌ નરવરો સૌ સુરવરો ! હે નાથ !..૧૧ અમૃતમધુર રણઝણિત યોજનગામિની વાણી વહે !
સુર-નર-પશુ સૌ સાંભળે , સમજે અને શાતા લહે ! છે છે સર્વલોકાશ્ચર્યકર તુજ વચનના આડમ્બરો ! હે નાથ !..૧૨
છત્રયી દંદુભિ ભામંડલ સિંહાસન
પગમાતિશય શય જ્ઞાનાતિશય
વચનાતિશય
Jain Education International
For Personal Priya te Use Only
10
www.jainelibraly.org