________________
અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સિંચીયે, આબાતણાં મીઠાં ફળો પણ, લીંબડા, ક્યાંથી દિયે ? ૩૧ ભવજલધિમાંથી હે પ્રભો ! કરુણા કરીને તારજો , ને નિગુણીને શિવનગરના શુભસદનમાં ધારજો , આ ગુણી આ નિગુણી એમ, ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘ પર દયાલુ, સર્વનાં દુઃખો હરે. ૩૨
(શાર્દૂલવિક્રીડિત છંદ) પામ્યો છું બહુપુણ્યથી પ્રભુ તને, શૈલોકય ના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં , એ હાર્દની લાગણી. ૩૩
જાણી આહત ગુર્જરેશ્વરતણી, વાણી મનોહારિણી, શ્રદ્ધાસાગર વૃદ્ધિચંદ્ર સરખી, સંતાપ સંહારિણી; હેનો આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રીમન્ને મિસૂરીશ સેવનબળે, જે ભક્તિભાવે ભયો. ૩૪
( ૮૪
Jain Educati
e tational
For Personal
S
vate Use Only
elibrar.org