________________
ચારે વરણના સજજનો પણ સંઘ લઈ પધારતા મહાતીર્થની કરી સ્પર્શના નિજ પુણ્યધન વધારતા મર્યાદા નિજ નિજ જાળવી શ્રી જય તળેટી આરાધતા...તે. ૧૪ સીકદ્રાબાદથી શિખરજી કલકત્તાથી પાલીતાણા છ માસને સાત માસની યાત્રા ચલે યાત્રી ઘણા નિશ્રા ગુરૂ વિક્રમ તણી વીશમી શતાબ્દી ઉજજવલા...તે. ૧૫ નમોહીત્યસ્સ કહિ સમવસરણે સંઘને પ્રભુ વંદતા તે સંઘભક્તિના મનોરથ દિલમાં જે ને રમતા તીર્થયાત્રા કરાવનારા શીવ્ર મુક્તિ પામતા...તે. ૧૬ ડગલે અને પગલે ખપે કમાણી સહુ વર્ગણા મુક્તિ મળે શાંતિ મળે સદ્ગતિ મળે સુખ સ્વર્ગના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાયે નામના.. તે. ૧૭ ભૂમી સંથારી એ કલ આહારી સચિતપરિહારી અને બ્રહ્મચારી આવશ્યકકારી પાદચારી જે બને ને લકઝરીના પાપને સંતાપથી તે વિરમે..તે. ૧૮ આત્મકમલ વિકાસાવતી લબ્ધિવિક્રમ ફેલાવતી યશો ધ્વજા ફરકાવતી “અજિત વીર બનાવતી તે સંઘયાત્રા ‘ભાગ્ય તિલક ભાલમાં ચમકાવતી..તે. ૧૯
રાજનગરથી શરતું જયને, રાણકપુર થી પાવાપુરી, ગઢસિવાણાથી જેસલમેરને, સિધ્ધગિરિથી ગિરનારજી, આદિ પિસ્તાલીશ સંઘોના, નિશ્રાદાતા ગુણરત્નસૂરિજી...તે. ૨૦ શંખે શ્વરાથી સિધ્ધાચલજી સંઘ શોભી રહ્યા સુંદર, સુખદાયી કુંથુનાથને, બાપુનગર થી પાનસર શ્રી સંઘના નિશ્રાદાતા, મુનીશરત્ન પંન્યાસ પ્રવર. . ૨૧
૧૮૫૩ Fordonsive Use Only
Angeelect y.org
Jain Educaron Interna