SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા સમાધિ યાચના મૃત્યુ સંવેદના જયારે અચાનક આવશે યમદેવ મારા આંગણે , જનમોજનમના ચિરપ્રવાસે લઇ જશે જયારે મને હે વીતરાગ જિનેન્દ્ર ! એક જ છે વિનંતિ આપને ત્યારે સમાધિ-બોધિનું પાથેય દેજો પ્રભુ ! મને...૧ જે છોડશે તે પામશે એવું અહીં કહેવાય છે, કહે છે પ્રભુ, જે મૃત્યુભય તજશે સુખો તે પામશે ! આ જીવ ગર્ભવાસથી પૂરાય જે તનપિંજરે, પિંજર થકી છોડાવનારું કોણ છે વિણ મરણ રે !... ૨ વ્યાધિ અને બંધન અને ઘડપણતણી જાલિમ વ્યથા સંયોગ ને વિયોગ સઘળી દેહની કાતિલ કથા, મૃત્યુસખાની મદદથી આ દેહથી છ ટાય છે આ સત્યને સ્વીકારનારા મુક્તિસ્વામી થાય છે !... ૩ જયારે ઊગ્યું મૃત્યરૂપી સુરવૃક્ષ રૂડું આગણે , ત્યારે સમાધિ-આત્મઋદ્ધિ મેળવી ના જેમણે , તે માનવો જનમોજનમ દારિદ્રય દારુણ પામશે , તનમાં. અને મનમાં અનંતા દુ:ખ-દુગુણ જામશે...૪ (૨૧ Jan E cation International For Personal Private Use Only www.janary.org
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy