________________
વીર નામનું રટણ કરતા, નામ મંત્રસ્વરૂપ બને, વૈભારગિરિ અણસણ સ્વીકારી, મોક્ષને હાંસલ કરે; ‘ગુણ’ પામી મુક્તિગામી બનું, ‘મુનીશ’ એ અરજ કરે, અનંત...(૧૨)
હે ગૌતમ ગણધરા
(રાગ : ત્રિશલાના જાયા)
હે ગૌતમ ગણધરા, માંગુ તારી માયા, વીરપ્રભુના લાડકવાયા, જગમાં નામ સોહાયા. ૧
————————
ર
છતપને પારણે એકાસણ, જ્ઞાનથી દીપે શાસન,
પચાસ હજાર શિષ્યોના સ્વામી, અંશ ધરે ના માન, અક્ષીણલબ્ધિના ધરનારા, મનવાંછિત દાતાર... ...૨
સ્વલબ્ધિએ અષ્ટાપદ ચડીયા, તાપસ પારણાં કરાય,... જીવનમાં ઉપયોગ લબ્ધિનો, કીધો માત્ર બે વાર, વિરાગ બની કેવળ પામે, વૈભારગિરિ મોક્ષે જાય.......૩
ર
Jain lucation International
વીરપ્રભુની ભક્તિ-પ્રીતિ, બન્યા વિનયની મૂર્તિ સરળતાએ સમર્પણભાવે, બન્યા અનંત “ગુણ’” ધામી મુજને તુમે ગુણી બનાવો, ‘મુનીશ’ ઝંખે હૃદયથી.......૪
For Pars&rivate Use Only
www.jainelibrary.org