SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પદ - ૭ સવ્વ પાવપણાસણો. શ્રી સ્વંભનતીર્થ (ગુજ.) શ્રી સ્થંભન પાર્શ્વનાથ સ્વર્ગ મર્યપાતાળ લોકે ઈન્દ્રનર પૂજા કરી, મહિમાવતી મૂરત નિરખતા આંખડી અમૃત ઠરી, સ્થંભન પ્રભુ પારસ ત્રિલોકી પૂજ્ય ગુણગણધામ છે, ભાવ ભક્તિ - આત્મશક્તિ ચિદાનંદ કોટિ પ્રણામ છે. શ્રી વલ્લભીપુર તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા) પાંચશત આચાર્યની અહીંયા મળી હતી પર્ષદા, કરપૂજ્ય દેવર્ધિગણિને સૂત્ર ગુંફન હર્ષદા. વિશ્વ વંદિત દેવ આદિનાથ દર્શન શુભ કરુ, કરતા ચિદાનંદ વંદન હૃદય ભક્તિથી ભર્યું. S @ - શ્રી પાવાપુરી તીર્થ (બિહાર.) શ્રી મહાવીર સ્વામી પાવાપુરી પ્રભુ વીરએ નિજ સંઘનું સ્થાપન કર્યું, ભવ તાપ હરણી દેશના આપી સ્થાન અવિચલ પામ્યું. પ્રભુ મોક્ષ કલ્યાણક ધરા જસ ભેટતા આનંદ છે, ચિદાનંદ ભાવ યુત વંદનાથી થાય નિત્યાનંદ છે. શ્રી વહી તીર્થ (મ.પ્ર.) શ્રી વહી પાર્શ્વનાથ સ્વામી પ્રાચીન છે આજે પણ મંદિર મનોહર છે અહીં, વિદ્ધજ્જનોએ તીર્થની ગૌરવ મહિમા ગાઈ છે. સિદ્ધ આસન પાર્શ્વના પદ પદ્મમાં વંદન કરે, ચિદાનંદ રાખી ભાવનિર્મળ કર્મ બંધન નિર્જરે. શ્રી પરાસલી તીર્થ (મ.પ્ર.) શ્રી આદિશ્વર પ્રભુ | આદિ નરપતિ કનક પ્રભસમ આદિજિન અરિહંત છે, પ્રભુ કલ્પતરૂ શશિ સમબિરાજે નાથશિવ વધુ કંત છે. દર્શન કરી શાંતિ મળે સંવેગ ભાવ પ્રદાયકા, ચિદાનંદ પરાસલી તીર્થ રાજત વંદીએ ભવક્ષાયકા. Jair Education International For P ro 23ivate Use Only www.jainelibrary.org ( C )
SR No.005610
Book TitleBhavyatra Vandana Samvedana
Original Sutra AuthorN/A
AuthorMunishratnavijay, Jiveshratnavijay
PublisherMunishratnavijay Jiveshratnavijay
Publication Year
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy