________________
ધીધની પર
તુલ્ય સમર્પણમ
જે
લn! Sli" ,
“અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસિત ચંદન, પરમગુરુશ્રી પ્રેમસૂરિજીને નિત નિત મારા વંદન, ભુવનભાનુ - જયઘોષ - જિતેન્દ્ર, નામ છે પાપ નિકંદન, ગુણરત્નાકર ગુણરત્નસૂરિજીને, શ્રદ્ધાથી કરુ વંદન” પૂ. આ. ગુણરત્નસુરિજી આચાર્યપદ રજત જયંતિ વર્ષ
દેહાતિત બનવાની સાધના માટે દેહ અર્પણ કરનારા ભાવયાત્રા તથા જાપ વડે, ગુરુકૃપાએ સંયમ સૌંદર્ય સર્જનારા
દીક્ષા
રજત જયંતિ વર્ષ પૂ. ભાગ્યેશ રત્નવિ. મ..
પૂ. સા. ગીર્વાણ રેખાશ્રીજી મ. (પિતાજી મ.)
(માતુશ્રી મ.) આપના આશીર્વાદની વૃષ્ટિથી અમારી જીવન સૃષ્ટિ સાધનાની સુવાસ અને પવિત્રતાની પરિમલથી સદાય સુવાસિત રહે
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org