________________
0000000000
A Ma
Aan Mom A
ત્રણલોકના શાશ્વત જિનચૈત્યોની ભાવયાત્રા
(સકલ તીર્થ વંદુ કરજોડ....) મુજ રોમે રોમે નાથ! તારા નામનો રણકાર હો!
મુજ શ્વાસે શ્વાસે નાથ! તારા સ્મરણનો ધબકાર હો! પ્રગટ પ્રભાવી નામ તાહરુ કરે કર્મ નિકંદના!
ત્રિલોક શાશ્વતબિંબ ને કરુ ભાવથી હું વંદના!
શ્રદ્ધાની ગાડીમાં બેસીને પહોંચીયે, શાસ્ત્રરૂપી એરપોર્ટમાં,ત્યાં રહેલા શબ્દરૂપી વિમાનના સહારે અંતઃ કરણની શુદ્ધિ સાથે હૈયામાં ભાવરૂપી વિમાનના સહારે અંતઃકરણની શુદ્ધિ સાથે હૈયામાં ભાવરૂપી સામગ્રી લઈને ત્રણલોકના શાશ્વત ચૈત્યને અને ત્યાં રહેલી શાશ્વત પ્રતિમાઓ ને વંદના કરીએ.
સમગ્ર બ્રહ્માંડમાં લોકાકાશમાં ચૌદરાજ પ્રમાણ ત્રણલોક છે. ૧) ઉર્ધ્વલોક, ૨) અધોલોક, ૩) તિøલોક આ ત્રણેય લોકમાં નીચે પ્રમાણે શાશ્વત પ્રતિમા ને જિનમંદિર છે.
શાશ્વતચૈત્યો
શાશ્વત બિંબો
લોક
સ્વર્ગ
૮૪૯૦૦૨૩
૧,૫૨,૯૪,૪૪,૭૬૦
(અધોલોક) ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,000
(તિર્ક્યુલોક)
૩૨૫૯
૩,૯૧,૩૨૦
ચાલો તેમને વંદન કરીએ... વંદના ભાવે કરું હું વંદના
Jan Educationtemationa
૧૬૩
For Personal & Private Use Only
www.mes.org