________________
ી સંખne fluiાય તેમ:
સૌધર્મ કલ્પાદિ વિમાને પૂજયતા જેની રહી, વળી સૂર્યચંદ્ર વિમાનમાં પૂજા થઈ જે ની સહી; જે નાગલો કે નાથ બનીને શાંતિ સુખને અપતા શંખેશ્વરા પ્રભુ પાર્થ ભાવે કરું હું વંદના.૧૨ આ લોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી, વળી નિિવનમિ વિદ્યાધરો જેને સેવે બહુમાનથી; ત્યાંથી ધરણપતિ લઈ પ્રભુને નિજભવન પધરાવતાં...શંખે.૧૩ જરાસંઘની વિદ્યા જરા જ્યાં જાદવોને ઘેરતી, નેમિ પ્રભુ ઉપદેશથી શ્રી કૃષ્ણ અમને તપી; પદ્માવતી બહુમાનથી પ્રભુ પાર્શ્વ પ્રતિમા આપતી.. શંખે.૧૪ જેના હવણથી જાદવોની જરા દૂર ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપતા ત્યાં પાર્શ્વની પ્રતિમા ખરી; જેના પ્રભાવે નૂપગણોના રોગ સહુ દૂર થતાં..શંખે. ૧૫ જે ણે બચાવ્યો બાળપણમાં, નાગ બળતો આગથી, જેણે હણ્યો ભરયૌવને, મહાકામ રાગ - વિરાગથી; જેણે ઉગાર્યું વિશ્વને, દુ:ખ-દ્વેષથી સુખ રાગથી...શંખે. ૧૬
( ૩૦૩ For Personal & Pete Use Only
Jain Education International
www.jainelibre Arg