________________
દ્વાદશ ઉપાંગ મહાર્થ છે, અદ્ભત રહસ્યોથી ભર્યા, આ અક્ષરો અવધારીને, આત્મા બહુ ભવજલ તય; શ્રુતસાગરમાં ડૂબતાં, સંસાર કૃત્યો અવગણ્યાં , અમૂલ્ય રત્ન સમા એ સૂત્રો, પામી મનવાંછીત ફળ્યાં એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કહું વંદના...૮
પયના સૂત્રો
શ્રી ચઉસરણમાં ચાર શરણાનો, અજબ આલેખ છે, આતુર પ્રત્યાખ્યાનમાં, ટોણ મરણનો સુવિવેક છે; અનશનવિધિ શુભભાવના, ભક્તપરિક્ષામાં કહી, તંદુલવૈયાલિક કરે, ગર્ભસ્થિતિ વર્ણન સહી. એવા...૯ શ્રી ચંદ્રને ધ્યક શીખવે, એકાગ્રતાના પાઠને , દેવેન્દ્રસ્તવ ઈન્દ્રોતણી, વૈભવકથા તાદશ ભણે ;
જ્યોતિષ ગણિવિદ્યા મહીં, નક્ષત્ર આદિકથી કહ્યું, શ્રી મહાપ્રત્યાખ્યાન સૂત્ર, સમાધિ ઝરણું વહ્યું . એવા..૧૦ બહુ બોધ ગચ્છાચાર શાસ્ત્રો, શ્રમણ સંઘવિશે મળે , લક્ષણ શ્રી મરણસમાધિ, સમતામૃત્યુનાં મળે , આ દશ પન્ના સૂર છે, પ્રભુવીરના શિષ્યો રચે,
- એવા...૧૧
છેદ સૂત્રો આલોચનાનો માર્ગ પ્રાયશ્ચિતની પાવન વિધિ, છે છે દસૂત્રોમાં પ્રભુ એ દાખવી શુદ્ધિ બધી; શ્રી નિશીથ બૃહત્ કલ્પ શ્રી વ્યવહાર સૂત્રો છે દોષ જીતુ, પાવન દશાશ્રુત સ્કંધ તેમજ પંચકલ્પ મહાનિશીથ. એવા...૧૨
પડે
Jain Education International
For Personal &
rivate Use Only
www.jaine erar.org