________________
ઝાબુઆ તીર્થ (મ.પ્ર.) શ્રી આદિશ્વર દાદા શ્રી બાવન જીનાલય દેશ્ય સુંદર તીર્થ ત્રિભુવન નાથનું,
ભાવવધક માર્ગ દર્શક સાથ ભવનિધિ પાથનો.
ભવબંધના છે રોધક પ્રભુ તીર્થપતિ નિષ્કામ છે, ચિદાનંદ ભાવે શ્રી આદિ જિનને કોટિ કોટિ પ્રણામ છે, શ્રી યાદગિરિ તીર્થ (કર્ણાટક) શ્રી સુમિતનાથ સ્વામી યાદકરીએ યાદગિરિની યાત્રા કરીએ ભાવથી, ગિરિ શૃંગ પર બિરાજિત ચરણને ભેટો ચાવથી.. ખારવેલ ભૂપાલની સ્મૃતિ ક્યારેક પણ ન ભૂલાય રે, ચિદાનંદ સુમતિ ચરણવંદન શુદ્ધિ મનની લાવે રે. શ્રી નંદનવન તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી
તીર્થ નંદનવન અનોખુ દેખતા દિલ ઉલ્લસે, ભવ્ય મુનિસુવ્રત પ્રભુની મૂરત દિલમાંહે વસે. સિદ્ધગિરિના માર્ગ પર આ બન્યું રે વિશ્રામ છે, ભાવયાત્રામાં ચિદાનંદના કોટિ કોટિ પ્રણામ છે.
છે.
પદ -૫ નમો લોએ સવ્વસાહૂર્ણ
શ્રી નવસારી તીર્થ (ગુજ.)શ્રી પાર્શ્વનાથ સ્વામી
હે ચિંતા ચૂરક આશાપૂરક ભાવ આતમદાયકા, ચિંતામણિ પ્રભુ પાર્થસ્વામી લોકના અધિનાયકા નવસારી મંડણ મુકુટ મણિ છે પાપ પક્ષાલન કરો. ચિદાનંદ વંદન ભાવથી જયવંત છે જિન જયકરા...
શ્રી મોદરા તીર્થ (રાજ.)શ્રી સુમતિનાથ સ્વામી) પ્રભાવશાળી તીર્થ જગમાં આત્મશુદ્ધિને કરે, તે તીર્થ ભેટીને જીવનમાં પુણ્ય પ્રકૃતિ મળે. સુમતિનાથજી મોદરા મંડણ પ્રભુને વંદના, ચિદાનંદ શુદ્ધિ ઉર કરતા બંધ કરે ના કર્મના.
Jaintication International
For Personal & Tate Use Only
www.jainelibrary.org
૧૭૪ ૨