________________
we prove
શ્રી શત્રુંજય વંદનાવલી
Jain Education International
એક ડગલું ભરે મુંજા સો જેહ માગ કહૈ મન કોડના પૂર્ણ પાર્ન તે
તીર્થો જગતમાં કૈંક છે, તીર્થોતણો તોટો નથી, શાશ્વતગિરિ શ્રી સિદ્ધિગિરિ છે, ચાંય જસ જોટો નથી; ક્રોડો મુનિ મોક્ષે ગયા, લઈ શરણ આ ગિરિરાજનું, એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું...૧ શ્રી સિદ્ધિગિરિ શાશ્વતગિરિ, વળી પુંડરિકગિરિ નામ છે, પુષ્પદંતગિરિને વિમલગિરિ વળી, સુરગિરિ જસ નામ છે ; ગિરિરાજ શત્રુંજય સહિત જસ, એકશત અષ્ટ નામ છે. એવા.૨ સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોયે મુજને, તરી જવાની આશ છે; મેં સાંભળ્યું છે તીર્થ આ, ભવજલધિમાંહી જહાજ છે. એવા. ૩
૧૧૯
For Personal Private Use Only
www.jametery.org