________________
નિર્દોષ ગોચરી શુદ્ધ પાલન, ભુવનમાં અભિરામ જે, જયઘોષ તારો રાજપથ છે, તેમ કુલના ચંદ્ર જે, તું હી જિતેન્દ્રિય કામનો, નિષ્કામ કરતો ભક્તને એવા..૭ સંયમ તણા સજી સાજ જગમાં, નિત્ય એ કાસણ કરે, ને કર્મસિદ્ધિ માર્ગણા અને, પક સંક્રમ વિસ્તરે, સૂરજ તપે વૈશાખનો, જાણે વિદેહનો મુનિ ચલે એવા...૮ જમ્યા જે રાજસ્થાનમાં, ગુજરાતને ગાંડુ કર્યું, મહારાષ્ટ્રની માવજતમાં, માળી બની જતન કર્યું, ખંભાતમાં સ્વર્ગે ગયા, વીર વીર કહી મૃત્યુ વર્યું. એવા..૯ વ્યાધિ હતી તનમાં ઘણી તો'ય મિત્રો આવ્યો એમ કહે, છેલ્લી પળે સંકેતથી, ઘર બદલવું છે એમ કહે, ગુણરત્નના મુખથી સુણી, સજઝાય ઝાંઝરિયા તણી.એવા..૧૦ આપે વચન રશમી રતન, એ હી જ નિશ્ચે તારશે, તાય જેને શિષ્યો ઘણા, બાલક યુવા તરુણો બધા, જેના પ્રભાવે શિષ્યવૃંદો, આજે પણ ગાજી રહ્યા. એવા...૧૧ અગણિત છે ઉપકાર તારા, કેટલા ગાઈ શકું? આશિષ દેજો સ્વર્ગથી, મુક્તિના પંથે જઈ શકું, ગુણરત્ન “રશ્મિ” કહે ગુણી, ગુરુના ગુણો જે ગાવશે, સૂરિ પ્રેમનાં ચરણે નમી, સુખ શાંતિ સહુ જગ પામશે.એવા..૧૨
જન્મ : વિ.સં.૧૯૪૦નાંદિયા. દીક્ષા વિ. સં. ૧૯૫૭- કારતક વદ-૬, પાલીતાણા. કાળધર્મ વિ. સં. ૨૦૨૪ - વૈશાખ વદ-૧૧, ખંભાત
(૧૮૭
Jain
scher Private Use Only
melibras.org