________________
* સમેતશિખરજી તીર્થમાં પ્રવેશ
શ્રી સમેતશિખરજી તીર્થના અધિષ્ઠાયકદેવ શ્રી ભોમિયાજી મહારાજ
શ્રી મધુબન પાર્શ્વનાથ જિનાલય શ્રી ધર્મમંગઉં વિઘjપીઠ સમેતશિખર
ફોન : (૦૫) 19:
મધુવન તળેટી-શ્વેતાંબર કોઠી – એમાં નવ જિનાલયો, શામળા પાર્શ્વનાથાદિ ભ ને ન.જિ. ભોમિયાજી એ આ તીર્થના રક્ષક સમ્યગુદૃષ્ટિ અધિષ્ઠાયક દેવ છે. પ્રણામ, ધર્મલાભ... યાત્રા મંગલકારી અને નિવિન બની રહો એવા આશીર્વાદ લઈને લુંકડ દ્વારથી યાત્રા પ્રારંભ... સમુદ્રની સપાટીથી આ તીર્થ ૪,૪૮૮ ફૂટની ઊંચાઈએ છે. આપણે ૯ કિ.મી. ચઢવાનું, ૯ કિ.મી. ચાલવાનું અને ૯ કિ.મી. ઉતરવાનું = ૨૭ કિ.મી ની યાત્રા આશરે ૧૪ કલાકમાં પૂરી થાય છે. સૌ પ્રથમ સમેતશિખર દ્વારમાંથી થોડું આગળ ચાલતાં ડાબી બાજુએ ક્ષેત્રપાળની દેરી... ત્યાંથી ડાબી બાજુએ ૧.૫ કિ.મી.ની યાત્રા બાદ પૂ.આ. રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ૨૩ જિનાલય.. ન.જિ. દોઢ કલાકે ગાંધર્વનાળું... અહીં પોણા ચાર કિ.મી. પૂરા થયા. ભાતાધર, બે રસ્તા... એક ગૌતમ સ્વામીજી બીજો પારસનાથજી. આપણે ગૌતમસ્વામીજી વાળા રસ્તે આગળ જતાં શીતળ ઝરણું.. સીતાનાળું...બારેમાસ પાણી.. સાડાઆઠ કિલોમીટરે ચોપડાકુંડ.. ચઢાણ પૂરું થતાં જ નવ કિલોમીટરે.
Jain Education International
For Persialaite Use Only
www.jainelibrary.org