________________
એક તો આતમવૈરાગી એમાં ભક્તિ કેરો રંગ ભળ્યો, પ્રેમસૂરીશ્વર જેવા જ્ઞાની સદ્ગુરુનો સંગ મળ્યો. ઓગણીસ સો એકાણું... પોષ સુદ બારસના મંગળ દિવસે, લઘુ બંધુ પોપટની સાથે, ચાણસ્મા પહોંચ્યા હશે, પ્રેમસૂરીશ્વર જેવા સમર્થ ગુરુ પાસે દિક્ષા લીધી, “ભાનુવિજય” ને “પદ્રવિજય” થઈ ભાવે ભક્તિ પ્રારંભી. એક જ પળમાં ઊઘડી ગયાં, અંતરનાં અતૂટ તાળાં યુગો..૨ પ્રમાદ છોડી... કાય કરીને ગુરુ ભક્તિના લીધા પચ્ચકખાણ, રોમે રોમે ગુરુ ગુણ માયા ગુરુ આજ્ઞા ને બનાવી પ્રાણ... વૈયાવચ્ચ, વૈરાગ્ય, વિનયને જ્ઞાન ધ્યાન વળી તપને ત્યાગ, સંયમપરિણતી શ્વાસે શ્વાસે, ગુરુ સેવામાં સદા સજાગ. બાહ્યાભાવથી વિમુખ થઈને, કરતાં જ્ઞાનોપાસના, છઠ્ઠ તપ કરીને, પળ પળ કરતાં રત્નત્રયીની સાધના. વિવિધ ગ્રંથોના વાંચનથી, જ્ઞાનમાં થાતી રહી વૃદ્ધિ, આરાધનાના સતત પ્રભાવે, થાતી રહી ગુણની શુદ્ધિ. આધ્યાત્મિકના અથાગ દરિયે, અંતર કરે ઉછાળા.યુગો..૩ સંવત બે હજાર છની સાલ-મું બઈ ખાતે કર્યો વિહાર, મધ મીઠી વૈરાગ્યવાણીથી મચી ગયો બધે હાહાકાર, ગુરુદેવનાં પ્રવચન સુણવા ઊમટ્યાં બાલગોપાલ હજાર, દિવ્ય પ્રતિભા ભુવનભાનુની સજર્યો અનોખો ચમત્કાર, જ્ઞાન તણા ભંડાર ગુરુજી, વરસ્યા એવા અનરાધાર,
૧૯૧૩
Jain
cation International
For Persol
Private Use Only
www.jal
pray.org