________________
મરિચિ થશે ચોવીશમાં , અરિહંત એવું જિન કહે, આ તીર્થપર આ સાંભળી, ચક્રી ભરત હર્ષિત બને, જયાં ભરત મરિચિ તણી, ભાવિ અવસ્થાને નમેં. એવા...૫ સાધર્મિકોની ભક્તિનો, ઊપદેશ જ્યાં જિનાજી કરે, આ જીવન સાધર્મિક જમણ એ બાદ ભરતે થર કરે, બાહુબલી જ્યાં પ્રભુજીના સાંનિધ્યને સ્વીકારતાં,...એવા...૬ શ્રી આદિનાથ જિનેન્દ્ર જયાં અનશન કરે સિદ્ધિ વરે, નવ્વાણુ પુત્રો આઠ પૌત્રો મોક્ષમાં જયાં સંચરે, દશ સહસ મુનિઓ જ્યાં પ્રભુની સાથે અનશન કરે. એવા...૭ તૂપો કર્યા ઇન્દ્ર અને મંદિર શ્રી ભરતે થરે, જે તીર્થપરથી એ પછી, કોડો જીવો મુક્તિા વરે, સુષમ દુષમ કાળના અંતે, થઈ જસ સ્થાપના. એવા...૮ વિસ્તૃત છે યોજન સુધીને, અર્ધયોજન પૃથલ છે, ઊંચુ વળી ત્રાણ કોશ છે, જિનભવન જયાં એવું વસે, જે તીર્થના જિનભવનનું ‘શ્રી સિંહ નિષદ્યા નામ છે,.. એવા...૯ પહેલા અને બીજા પ્રભુ જયાં પૂર્વમાં બીરાજતા દક્ષિણ દિશામાં ચાર જિનવર, પાપ સઘળા ટાળતા, પશ્ચિમ દિશામાં આઠ જિનપતિ જે ગિરિ પર શોભતાં. એવા...૧૦ શ્રી ધર્મનાથ જિનેન્દ્રથી, શ્રી વર્ધમાન પ્રભુ સુધી, જિન બિબ દશ ઉત્તર દિશામાં, વંદજો. શ્રદ્ધા ધરી, મુર્તિ બધી મણિમય અને, સંપૂર્ણ મંદિર રત્નમય.. એવા...૧૧
Jain Education International
For Person
Private Use Only
www.jainelibrary org