________________
( આ વાત કદી ના ભુલાય
આ વાત કદીના ભુલાય જય અરિહંત બોલો, જય મહાવીરર ઊઠી સવારે હાથ જોવાય, ચોવીશ પ્રભુનાં દર્શન કરાય,
હાથ જોડી આઠ નવકાર ગણાય... આ વાત...૧ ઉપકારીનું સ્મરણ કરાય, માત-પિતાને નમન કરાય,
મંદિરિયે પ્રભુ દર્શન કરાય... આ વાત..૨ નવકારશીએ પચ્ચક્ખાણ પરાય, મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણાય,
- રોજ ઉકાળેલું પાણી પીવાય. આ વાત...૩ ખાતાં ખાતાં કદી ના બોલાય, ખાતાં ખાતાં કંઈ ના વંચાય...
મનફાવે તેમ કદી ન ખવાય. આ વાત...૪ નાહી ધોઇને દેરાસરે જવાય, ચાંદલો કરી પ્રદક્ષિણા દેવાય,
કેસર ઘસી પ્રભુની પૂજા કરાય... આ વાત...૫ પૂજા કરીને આંગી રચાય, ધૂપ કરીને દીપક કરાય,
સાથિયો કરી નૈવેદ-ફળ ધરાય. આ વાત...૬ (અગ્ર) પૂજા કરી ચૈત્યવંદન કરાય, નવા નવા સ્તવન બોલાય,
પછી સારો સંકલ્પ (અભિગ્રહ) કરાય... આ વાત...૭ (ભાવ) પૂજા પછી ગુરુને વંદન કરાય, વંદન કરીને શાતા પૂછાય,
- ગોચરી માટે ઘેર લઈ જવાય... આ વાત....૮ વ્યાખ્યાન-વાણી રોજ સંભળાય, લેશન કરીને સ્કૂલે જવાય...
ટીચરનો પણ વિનય કરાય... આ વાત...૯
(૩૦૮
Jain Education International
For Personal TVC USC my
www.memorary.org