________________
रात्रिभोजन का फल
बिल्ली
को
उसु
सर्प
I
રાત્રિ ભોજન કદી ના કરાય, નરકનું પહેલું દ્વાર કહેવાય,
કાંદા-બટેટા કદી ન ખવાય... આ વાત...૧૦ બેઠા બેઠા જમે તે માણસ કહેવાય, ઉભા ઉભા ખાય તે ભેંસ કહેવાય,
દ્વિદળ અભક્ષ્ય કદી ના ખવાય. આ વાત...૧૧ ચોકલેટ-કેડબરી કદી ના ખવાય, હોટલ-લારીએ કદી ન જવાય,
ઠંડા-પીણાં કદીના પીવાય... આ વાત...૧૨ ટી.વી. વીડિયો કદી ના જોવાય, ડીસ્કો ડાન્સ કદી ન કરાય,
જૂઠ ચોરી કદી ના કરાય... આ વાત...૧૩ રોજ પાઠશાળામાં જવાય, નવાં નવાં સૂત્રો ગોખાય,
- સારું ભણીને સારા બનાય... આ વાત...૧૪ ભાઈ બહેનને કદી ન મરાય, મોટા સામે કદી ના બોલાય,
અપશબ્દો કદી ના બોલાય... આ વાત...૧૫ નાની વયે વજસ્વામી બનાય, સાધુ બનવાનું કદી ના ભૂલાય,
કુમારપાળ જેવા ધમ બનાય... આ વાત....૧૬ “પાપ” કરીએ તો નરકે જવાય, નરકમાં બહુ દુ:ખ પમાય,
માટે પાપ જલદી છોડાય... આ વાત...૧૭ ધર્મ કરીએ તો પુણ્ય બંધાય, પુણ્યથી સારી ગતિમાં જવાય,
કર્મથી છૂટી મોક્ષે જવાય. આ વાત....૧૮ સંસ્કારગીતનો પાઠ કરાય, ગુણરત્નસૂરિજી ના આશિષ પમાય,
તો જ આપણાથી ગ્રેઈટ બનાય... આ વાત....૧૯ મુની શરત્નવિજયજીની નિશ્રા પમાય, બાળકોના હૈયા હરખાય, આવી શિબિર (સામાયિકોમાં ફરી અવાય.... આ વાત..૨૦
(૩૦૯૨
Jain Educat n Inter
For Peral
Use Only
nelibrary.org