________________
પગલા નમો જિણાણું...બે રસ્તા, એક દાદાના દરબારે અને બીજો નવટૂંક તરફ . દાદાના દરબાર તરફ આગળ વધતાં પર્વતમાં કોતરેલી ત્રણ પ્રતિમાઓ જાલિ-મયાલિને ઉવયાલિ. ન.સિ.
• રામપોળ : બાજુમાં જ દહીવાળા... આ પાપની બારી છે.સામેનું બોર્ડ વાંચો. ગિરિરાજ ઉપર ખાવાથી આશાતનાનું પાપ બંધાય છે. (૧૮) ઢાળ- તીરથની આશાતના નવિ કરીએ, હાંરે નવિ કરીએ રે નવ કરીએ. આશાતના કરતાં થકા ધનહાનિ, ભૂખ્યા ન મળે અન્નપાણી, હાંરે કાયા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તીરથની...૧ • મોતીશા શેઠની ટૂંક (જમણી બાજુ ઘેટી પાગ જવાનો રસ્તો) સગાળપોળ, વાઘણપોળમાં પ્રવેશ. શાંતિનાથ ભ. દે. દર્શન થતાં જ થાક ઉતરી ગયો.
(૧૯) ગીત- અલબેલા આદિનાથ ડુંગરે બિરાજે, મહિમા જગમાં ગાજે રે હાલો – હાલો ને સિદ્ધગિરિ જઈએ રે. હાલો ને આદિ જિન ભેટિયેરે. શાંતિનાથ દાદાને પુંડરિક સ્વામી, રાયણ - પગલાની જોડી રે હાલો... હાલોને સિદ્ધગિરિ જઈએ રે હાલો શાંતિનાથ ભેટિયેરે.
શાંતિજિન સ્તુતિ ઃ
પટખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને સોળમા જિન રાજતા
ચોમાસુ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા તે શાંતિજિનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા...
• બીજું ચૈત્યવંદન શાંતિનાથજીનું... શત્રુંજયતીર્થની અધિષ્ઠાયિકા માતા ચક્કેશ્વરીવાઘેશ્વરી-પદ્માવતી દેવીને પ્રણામ. સાધુ મ. દ્વારા ધર્મલાભ.
(૨૦) ગીત - જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા, કવડ જક્ષાદિ દેવતા તમામ છે...સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ.
Jain Education International
૧૨૯
For Persone
tivate Use Only
www.jainellery.org