________________
મહાવિરાગી પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત, ને દેવ લો કાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા, ચાર ગતિના જીવગણ. એવા..૧૪ મહાદાન
દીક્ષા કલ્યાણક
આવો પધારો ઈષ્ટવસ્તુ, પામવા નરનારીઓ , એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્ર સૌનું, દાનના મહાકલ્પથી. એવા..૧૫ દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંત શ્રી; અશોકપુન્નગ તિલક ચંપા, વૃક્ષ શોભિત વનમહીં. એવા..૧૬ શ્રી વ્રજધર ઈન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બે સી અંલકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત જે ; જે પંચમુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા..૧૭ લોકાગ્ર ગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપયો ગો ના, કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન-દર્શનને મહા, ચારિત્ર રત્નત્રયી ગ્રહે. એવા..૧૮
Jair Eucation International
For bersonal Private Use Only
www
celibrary.org