________________
- સંવેદના છત્રીસી
ગુરૂ ગુણ સંવેદના ,
કેવું પરમ ! છે ભાગ્ય મારું, દેવ-ગુરુ ભેટ્યાં મને કરું ઝંખના ગુરુ-ગુણ તણી, મુજ અંતરે જે રણઝણે ચમકાર કરતો હૃદયમાં, ગુરુદેવ ! તુમ આચાર છે.
ઓ પ્રાણ – પ્યારા ! ગુરુવરા ! તમને સદા નમસ્કાર હો ઓ જીવન સારથિ ! ગુરુવરા તુમને સદા નમસ્કાર હો. ઓ...૧ મુજ જીવનના કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ બની મુજને મળ્યાં
શબરી સમાં આ ભક્તને, શ્રી રામ સમ બનીને ફળ્યાં તુમ સ્મરણ મુજ તન-મનમહિ, દિન-રાત-સાંજ-સવાર હો ઓ... ૨
શું, ચન્દ્રની જ્યોત્ના કહું, કે વૃક્ષની છાયા કહું ?
સંસારના દાવાનલે, બસ ! આપની માયા ચહું તુમસુ પ્રભાવે ચાલતાં, મુજ હૃદયના ધબકાર હો. ઓ. ૩ જિન-તત્વનું વર્ણન કરી, મમ જીવન પરિવર્તન કર્યું
સાંનિધ્ય પામી આપનું, મુજ હૃદયનું પાનું ફર્યું મુજ જીવનના ઇતિહાસમાં, અતિ-ભવ્ય આ ચમત્કાર હો. આ...૪
૨૦૩
Jain Education international
Wwwgainelibrary.org