________________
આક્રોશ-૧૨
? શાન્તિ કેરા ધામ સમ, સ્મશાનનો આશ્રય કરી, 3 સ્વાધ્યાયમાં લયલીન થઈને, સાધના કરું આકરી;
આવે ભલે ઉપસર્ગની, સે ના છતાં પણ ના ડરું એવી પ્રભુ ! મને હામ દે, સુંદર રીતે સંયમ વહુ...૧૧
અનુકૂળ કે પ્રતિકૂળ વસતિ, આશરા માટે મળે , જે કાારમાં કે નગરમાં, મુજ આતમા ના ખળભળે ;
એવું વિચારું આ બધું પ્રાતઃ સમય તો ત્યાગવું, એવી...૧૨ 3 અતિક્લિષ્ટ વચનોની ભલે ને, મુજ ઉપર વરસે ઝડી, છે. અખંડ મુજ શ્રમણ્ય રાખું, ક્રોધને વશ ના પડી; " દઢ – પ્રહારી જેમ હું, ઉપકારીતાને ચિતવું, એવી...૧૩ " તલવાર કેરી ધારથી, શિર કાપનારો જે બને , રે વિચાર્યું કે અક્ષય મને , સુખ આપનારો તે બને ;
“મુજ આતમા તો અમર છે”, એવું પ્રભુ હું સંસ્મરું, એવી...૧૪ ? ચક્રવર્તી પણ યતિત્વ, ગ્રહી યદિ યાચન કરે, છે. કાંઈ નથી, તસ આગળે મન મારુ દીનતા ના ધરે ;
વૃદ્ધો વડીલો કાજ હું, પ્રતિગૃહ ભિક્ષાટન કરું, એવી..૧૫ - ધર્મમાં અણજાણ કોઈ, ગૃહસ્થના ઘર આગણે , હું યાચના કરવા છતાં, આહાર મુજને ના મળે ;
ધર્મલાભ” દઈને હું, અવિચ્છિન્ન આનંદે રહું, એવી...૧૬ ભરયૌવને આવી પડે, રોગો બધાં વાર્ધક્યના, ? ત્યારે વિચારું કે શરીરને, આતમાનું ઐક્ય ના; છે ઉપાય કે ઔષધ તણો, આશ્રય કદી હું ના કરું, એવી...૧૭
અલાભ-૧૫
Jain Educat
ainelibrary.org
For SOLBerivate Use Only
i onal