________________
जाताधर्मकथा
RT ની
પરી
समवायाग
૯ ૪૫ આગમ વંદનાવલી |
ભગવંત ! શું છે તત્ત્વ, પૂછે ગણધરો શુભભાવથી, પ્રભુ કહે : ઉત્પત્તિ-વિલય, સ્થિરતા સદા જે જગતણી, પ્રભુ મુખે આ ત્રિપદી સુણી, ગણધર કરે ઉદ્ ભાવના, એવા પિસ્તાળીસ આગમોને, ભાવથી કરુ વંદના..૧
અંગસૂત્રો
સાધુજીવનની ધર્મચર્યા, કહી આચારાં ગમાં, અજ્ઞાન જ્ઞાનાદિકનું વર્ણન કર્યું સૂત્રકૃતાં ગમાં, સ્થાનાંગમાં જીવ આદિ પદ્રવ્યો તણું વર્ણન મળે ; સંખ્યા ક્રમે તત્વો કહી સમવાય સંશયને હરે. એવા.. ૨
Jain Education International
For Porscot & sivate Use Only
www.jainerary.org