________________
સંઘપતિ
વદના
ઉદ્ધાર મારો કેમ થાશે ? હૃદયથી અશ્ર ઝરે પૂછે ભરત આદિ પ્રભુને માર્ગ દેખાડો ખરે શ્રીસંઘપતિ બની સંઘને યાત્રા કરાવો હે પ્રભો! તે સંઘપતિતણા પદને ભાવે કરું હું વંદના તે સંઘના સહુ સંઘપતિને ભાવથી કરુ વંદના...૧ પહેલું તિલક શક્રેન્દ્ર કરતા સંઘપતિપદનું અરે પહેલા જ સંઘપતિ બને શ્રી ભરતરાય નમું ખરે ઉપદેશ પણ પહેલો જ દે શ્રીનાભી ગણધર જેહને...તે. ૨ ભાગ્ય બને સૌભાગ્ય ત્યારે સંઘપતિ પદવી મળે દોષો દુરિતો પાપકર્મો ને ખચિત તે તો દળે સમ્યક્ત્વની શુદ્ધિ થકી જિનરાજ પદને તે વરે...તે. ૩ સંઘપતિ પદની ધજા ફરકે ભરતને દંડવીર્યથી અસંખ્ય નૃપતિ ભરત પાટે શોભતા આ પદ થકી રાજા અમાત્ય શ્રેષ્ઠીજનો પણ સંઘવી પદે ઓપતા..... ૪ નિગ્રંથ ગુરૂનિશ્રા મળે ... વિરાધનાઓ બહુ ટળે સુકૃતની વેલી ફળે મુક્તિા તણી કેડી જડે તીર્થોતણી મળે સ્પર્શના બહુવિધ લાભો જેહના...તે. ૫
૧૮૩
ગાડo Only
Use Only
elibrary.org
Jain Eduction in
For personal &