________________
શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર.) શ્રી નેમિનાથ સ્વામી માલવ મનોહર દેશ જ્યાં રિંગણીદ મુકામ છે, નેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે. દર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા, | ચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.
શ્રી હન્દુડી તીર્થ (રાજ.)શ્રી રાતા મહાવીર સ્વામી | વીરભૂમિમરુધરા જ્યાં પહાડિયોમાં ગમ્ય છે, હન્દુડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે.
રક્તવર્ણ વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી, ચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી. શ્રી તારંગા તીર્થ (ગુજ.)શ્રી અજિતનાથ સ્વામી ઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો,
રાજા કુમારપાળે જ્યાં વિશાલ પ્રસાદ કર્યો. આજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે, ચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે. શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી નંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે, નાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે.
છે યોગ નિરૂપમભેટતા ભવ સંતતિ મટ | ચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા. પદ - ૨ નમો સિદ્ધાણં.
શ્રી નÉલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી)
નર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી, પ્રભુ પદ્મ જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી. અક્ષય અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે, નાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે. )
૧૭૦૩
Jain
a tion International
For Persollal & Pryse Use Only
www.jainelibrary.org