________________
મારા હૈયે વિરાજતા આદિનાથજી
મારા હૈયે વિરાજતા આદિનાથજી, જિનવરજી, મહાવીરજી
જેના દર્શન કરીને થયું પાવન આ મન જેનાં મુખડાંને જોઈ બન્યું જીવન આ ધન્ય
હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું મારું જીવન આખું એના ચરણે ધરું તારા મુખડાં ને જોઈ દાદા નમન કરું,
મારા વીર રે પ્રભુજી.... ૧
મારું મોહી લીધું મન...મારા...૨
હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની ઝડી,
Jain Enation International
મારા તારણતરણ....મારા...૩
મારો આતમ બન્યો છે આજ બડભાગી મેં તો હૈયા મેલ્યાં છે આજ શણગારી તમે વહેલા પધારો ઉરના આંગણિયે......
મારા વીર રે પ્રભુ...મારા.... ૪
એ મનડો લાગ્યો રે ભક્તિ મેં....તનડો લાગ્યો રે ભક્તિમેં સબ મિલ મંદિર ચાલો રે.... ૨ ૨૨૨ - ૨ ૨ા... મનડો... જીવન બીત ગયો બાતો મેં... કે અવસર ફિર નહીં આવે રે...
For PersOate Use Only
www.jainelibrary.org