________________
( વિભાગ - )
| પશ્ચાત્તાપની પાવનગંગા
પાપકર્મથી પાછા ફરવું
(રાગ : મેરા જીવન)
પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય સાંજ સવારે ભાવથી કરજો એવી શ્રી જિનવાણ...
પાપ કર્મથી પાછા ફરવું પ્રતિક્રમણ કહેવાય...૧ રાત-દિવસની પ્રવૃત્તિ કરતા, કર્મનો બંધ થાય પાપોનું પ્રક્ષાલન કરતી, આ પાવન ગંગા કહાય
વ્રત-નિયમમાં છિદ્ર પડ્યા તે પ્રાયશ્ચિતથી પૂરાય. પાપરા ભાવથી પ્રતિક્રમણ કરતા, કર્મનિર્જરા થાય અઈમુત્તા ઈરિયાવહિ સૂત્રે, જીવદયા વિચાર
પરિણામોની અવિચલ ધારે પામે કેવલજ્ઞાન, પાપ. ૩ મિચ્છામિ દુક્કડમ સર્વપાપોનું, કરતા શુભભાવે પાપશુદ્ધિ આત્મગુણવૃદ્ધિ પ્રતિક્રમણ માંહે
કર્મમલ સવિ દૂર થાયે આત્મનિર્મળ થાય, પાપ....૪ પશ્ચાતાપ સાબુના સંગે મેલીચાદર ધોવાય સૂત્ર-અર્થમાં લીન બનીને, ધ્યાન-અગ્નિલગાય ગુણવૈભવથી ‘મુનીશ' બનીને મુક્તિદ્વાર પમાય પાપ...૫
૨૮૧૩
૧/૧૨ For Personal & D
Jain E
lan International
ate Use Only
www.janol
.org