________________
પાપીને તું પ્યાર
(રાગ : ચાંદ કી દીવાર)
પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે તારા નામે ધર્મ તણો, દુનિયામાં જય જયકાર થશે. પાપી.૧ પથ્થરને પણ ઘાટ ઘડી તું, દેવ તણો આકાર ધરે પાવન એનું રૂપ ખીલવવા, મંત્રોનો ઉચ્ચાર કરે પથ્થરથી શું માનવ ભૂંડો, એને કાં ધિક્કાર કરે ઝેર જશે જો આંખોમાંથી, અમૃતનો સંચાર થશે. પાપી...૨
પાપ કરતા માપ | ગંદુ પાણી જો ગંગાને મળે. (રાગ : ઓખડી મારી)
તો ગંગાજળ બને - પાપી જી પ્રભુને મળે તો
તે પરમાત્મા.બને પાપ કરતાં માપ રાખ્યું હોય તો - આજ મારી આ દશા ન હોત તો.. .પાપ....૧
કર્મરાજા કોઈને મૂકતાં નથી સત્ય એ મેં યાદ રાખ્યું હોત તો...પાપ..૨ સુખમાં રહેવું ગમે છે સર્વને અન્યને મેં દુ:ખ દીધું ના હોત તો પાપ...૩ સો ગણો બદલો મળે છે પાપનો એ વચનને માન આપ્યું હોત તો.. પાપ...૪
૨૮૩૨
Jain Educatio
n
al
www.jainelibrary.org