________________
તીર્થ સ્થાપના
નિર્વાણ કલ્યાણક
જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા એવા..૩૮ જે છે પ્રકાશક સૌ પદાથો, જડ તથા ચૈતન્યના, વર શુ કુલ લે શ્યા તે રમે, ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી.એવા.. ૩૯ લો કાગ્ર ભાવે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રની જે બને, ને સિદ્ધનાં સુખ અર્પતી, અંતિમ તપસ્યા જ કરે ; જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ. એવા..૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંતપરમાત્મા, જગતઘર આંગણે ; જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખનાં. એવા..૪૧ જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદ્ભાવથી; રમમાણ જે નિજરૂપમાં, સર્વજગનું હિત કરે. એવા..૪૨ જે નાથ દારિક વળી, તૈજસ તથા કાર્પણ તન, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું; જે રાગદ્વેષ જળ ભય, સંસારસાગરને તર્યા. એવા..૪૩
Jain
ucation International
For Leraal Private Use Only
www.jailbran.org