________________
દુ:ખમાંથી છૂટવાનો, તેણે મારગ અપનાવ્યો,
સૃષ્ટિના સૌ જીવને, નિઃસ્વાર્થે બતલાવ્યો (૨) એવા પરમાર્થી પ્રભુને, હૈયુ અર્પણ કરીએ. એના.. (૩)
આ ત્યાગી પરમાત્મા, સૌના ઉપકારી છે,
ઊંચા સન્માન તણાં, પૂરા અધિકારી છે. ૨) તેનાં ગુણો અપનાવી, સાચું તર્પણ કરીએ. એના. (૪)
અમારી નાવને.... અમારી નાવને હાલા કિનારે લાવશો ક્યારે આવા દયા સાગર કહાવો છો, દયા વરસાવસો ક્યારે અમારી. (૧)
મુંઝાયો જીવ માયામાં, કશી સમજણ નથી પડતી
બુઝાવે આગ દિલડાની, જગા એવી નથી જડતી અમારા ઉરની અરજી, પ્રભુ સ્વીકારશો ક્યારે... અમારી. (૨)
અમે તો રાત ને દિવસ, તમારા ગુણલા ગાતા
તોય શાને આ દુનિયામાં, દુઃખોના વાયરા વાતા અમારી આંખના આંસુ, આવીને લુંછશો ક્યારે ... અમારી. (૩)
અમારી આશને સ્વામી, તમે નિરાશ ના કરશો,
તમે સિંધુ-અમે બિંદુ, જુદાઈ ના હવે ધરશો, અમારો હાથ ઝાલીને, પ્રભુ ઉગારશો ક્યારે ... અમારી. (૪)
ઓ પાલનહારે ઓ પાલનહારે નિર્મલ ઔર ચારે તુમરે બિન હમરા કોનુ નહિ. હમરી ઉલઝન સુલઝાઓ ભગવંત, તુમરે બિન હમારા કોનુ નહિ, તુમહિ હમકા હો સહારા, તુમ્હી હમકા હો રખવાલા, ડુમરે બિન....૧
Jain Edition International
For Personeel vate Use Only
www.jainerary.org