________________
1 પરિપાક સાધન
અરિહંત શરણ
ભવનાશ કરવા મોક્ષાર્થી ભવ્યજીવો શુભમને, મેં કરજો સદા પ્રણિધાનપૂર્વક પંચસૂત્રના પાઠને,
સંક્લેશની ક્ષણમાં સદા કરજો નિરંતર સેવના
ને સ્વસ્થતાએ પણ ત્રિસંધ્યામાં કરો સંભારણા..૬ - ત્રણલોકના જે નાથ છે, ભંડાર અનુત્તર પુણ્યના, છેક્ષીણરાગ-દ્વેષને મોહ જસ, વળી નાવ ભવજલધિતણા,
અચિંત્ય ચિંતામણી સમા, એકાંત શરણું જેહનું જાવજજીવમ્ લઉં શરણ હું, અરિહંત ભંગવંતો તણું...૭ જે જન્મ-મરણ રહિત બન્યા, કાઢી કલંકો કર્મના ક્ષીણવિન જસ વળી સ્વામી કેવલજ્ઞાન ને દર્શન તણા, નિરૂપમ સુખોથી યુક્ત જે, ને સર્વથા કૃતકૃત્ય છે, શરણું ગ્રહું તે સિદ્ધભગવંતોનું શીવપુરસ્થ જે...૮ સુપ્રશાંત ગંભીર આશયા, સાવઘયોગથી વિરમતા,
આચાર પંચ જે જાણતા, ને પર સહાયે નિત રતા, 9 પદ્માદિ સમ ઉપમા વરે, સ્વાધ્યાય ધ્યાન મગ્ન જે,
શરણું ગ્રહું તે શ્રમણનું રહે ચઢત ભાવે નિત્ય જે. ૯
સિદ્ધ શરણ
laણકે
સુરઅસુરનર પૂજિત, મોહતિમિરરવિ ને શિવપ્રદા, છે હરે રાગ-દ્વેષ રૂપી વિષોને મંત્ર બની જે સર્વદા, 3 હેતુ સકલ કલ્યાણનો, જવાલા બની કહે કર્મવન, છે તે જિનપ્રરૂપિત ધર્મનું, શરણું ગ્રહું યાત્વજીના.૧૦
Jain Educa on International
For Per
a
te Use Only
w
e
library.org