________________
મહાવત વંદના
અહિંસા સત્યાસ્તેય બર્ભ ત્યાગ પરિગ્રહનો વ્રત, ને રાત્રિ ભોજન ત્યાગ છઠું જ્ઞાન વિરાગ શોભિત, પ્રત્યેક વ્રતના ભાવનું સંક્ષેપથી કરું વર્ણન, અહોભાવથી તે વ્રતને વંદુ નમો લોએ સવ્વસાહૂણ અહો.૧ જે પૂર્ણ અહિંસા વ્રત પ્રથમ જે સૂક્ષ્મ બાદર રૂપ છે,
ને દ્રવ્ય-ભાવ ભેદથી જે પરને સ્વ સ્વરૂપ છે, છે છે પાંચ ભાવના યુક્ત જે ને તીવ્ર શિવગતિ કારણે. અહો. છે જે અભિહતાદિ દશ ૪ રૂપે નાશ પીડા ક્લેશ છે, હું ત્રિકાળ ક્રીત કર્તન પચન જે કરણ યોગ ત્રિવિધ છે, રે તેનું છકાય જીવ અંગે સર્વથા જયાં વિરમણે. અહો.૩ 9 પ્રમાદ હિંસારૂપ ગણે નિશ્ચયનો તે પરિણામ છે, પ્રમાર્જના પ્રતિલેખના વળી જયણા અહીં પ્રધાન છે, જેથી મળે શુભ દીર્ઘઆયુ દેહ સુંદર જવરહીને. અહો.૪
૨૦૮ For Pelsepals Private Use Only
Jain Education International
www.jainelary.org